Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
**************
****
***********
**
*
***
૧૦.
શ્રી જૈન શાસન (અઠવાડિક) લખ્યા છે. આ તો ઘણા હળવા છે. છતાંય તમને ચાનક ચઢતી | સારી લાગે તો તેનો ધર્મ ભાગી જાય અને કયારે તે ધર્મથી નથી. જો આ કડક લાગે તો સુધરવાનું મન થયા વિના રહે | અવી, અધર્મી બની જાય તે કહેવાય નહિ ! નહિ.
તમે બધા આજે પૈસા કમાવ છો તે કમાવા પડે માટે તમને ખબર છે કે, મિથ્યાત્વ, મિથ્યાદૃષ્ટિપણું, | કમાવ છો કે કમાવા જેવા છે એમ માનીને કમાવ છો ? દુર્લભબોધિપણું, હાડકાંના માળાપણું - એ કાંઈ “ગાળો’ નથી, | ઘરમાં રહેવું પડયું માટે રહયાં છો કે રહેવા માટે રડ્યા છો? પણ એ માત્ર વસ્તુ સ્વરૂપની ઓળખાણ છે. દુઃખે કરીને લગ્ન કર્યા તે ત્યાગી થયા નહિ માટે અનાચારી ન થવાય તે સમ્યકત્વની પ્રાપ્તિ થાય એવી અયોગ્યતા આત્મામાં સંપાદન માટે કરવા પડે માટે કર્યા કે કરવા જેવા માનીને કર્યા ? કરવી એનું નામ દુર્લભબોધિપણું છે. અને સુખે કરીને આના સાચા જવાબ તે આત્માના ધર્મીપણાનું માપકયંત્ર છે ! સમ્યકત્વની પ્રાપ્તિ થાય એવી યોગ્યતા કેળવવી તેનું નામ | જો આ બધું કરવા જેવું માનીને મઝથી કરતા હો તો ગમે સુલભબોધિપણું છે ! ધર્મરૂપ ચૈતન્યહીન બનવું તે હાડકાના તેટલો ધર્મ કરવા છતાં તમે ધર્મી નથી . આજના શ્રાવકો માળાપણું! જેમ રોગથી ખવાઈ ગયેલા દર્દી પ્રત્યે જોનારને પોતાના દીકરા-દીકરીના લગ્નના મહો:સવ જેવા કરે છે દયા આવે અને દયાથી કહે કે આ બિચારામાં લોહીનું તેવા મહોત્સવ ભગવાનના પણ નથી કરતા, તેવું મન પણ નામનિશાન નથી, નર્યાં હાડકાં દેખાય છે, જાણે હાડકાનો થતું નથી. તમારે રહેવા માટે તમારા બંગલા કેવા છે ? માળો !! તેમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ ચૈતન્યથી હીનને ઘરમાં મંદિર બનાવવું હોય તો જગ્યા નથી, આશાતના થાય જોઈ સાચા જ્ઞાનીઓ પણ એમની દયા ચિંતવતાં એમને | તેમ કહેનારા કેવા કહેવાય? હાડકાનો માળો કહે છે માટે એ કાંઈ ગાળ નથી. એવા શબ્દોથી
તમે બધા ઘરમાં રહડ્યાં છો તે પાપનો ઉદય માનો છો ગભરાઓ નહિ. પણ સાંભળી સાંભળીને સાવધ થાઓ. એ
કે પુણ્યનો ઉદય માનો છો? ઘર રહેવા જેવું છે કે છોડવા શબ્દો ગાળ આપનારા નથી પણ ચાનકને આપનારા છે.
જેવું છે? તમે તમારાં સંતાનોને દુનિયામાં ભણાવી-ગણાવી Sજનામાં આ સ્થિતિ હોય તે દૂર કરે અને ન હોય તે એવી સ્થિતિ
ગ્રેજ્યુએટ બનાવી તૈયાર કર્યા પણ ઘર્મનું કેમ કાંઈ ન રખે ન આવી પહોંચે એની કાળજી રાખે એ માટે ચેતવનારા આ
ભણાવ્યું? ઘર્મમાં કેમ તૈયાર ન કર્યા? સંતાનોને દુનિયાનું 3 પાબ્દો છે.
જેમ ભણાવો છો તેમ ધર્મનું પણ ભણાવ્યા વિના રહેવું નથી જેમ માસ્તર વિદ્યાર્થીને “મૂર્ખ કહે એ ગાળ છે? નહિ તેવો ય નિર્ણય કરવો છે? તમારા પેઢી ચલાવનાર છોકરાને છે જ. પણ વિદ્યાર્થીને ભવિષ્યમાં ડાહયો બનાવવાના હેતુએ કહે | સામાયિક-ચૈત્યવંદનાદિ ન આવડે તો બાપ જ તેનો બચાવ
છે. માસ્તરને લાગણી છે માટે કહે છે. માસ્તરનું તાડન એ | કરે કે, “મારો દીકરો ઘણો કામગરો છે, તેને ટાઈમ જ તાડન નથી, તર્જન એ તર્જન નથી, ઉપાલંભ એ ઉપાલંભ નથી.' આવા બાપને ધર્મી કહેવાય ? આ પૂ. શ્રી Hથી, દોષો જોવા છતાં ય ન કહે, ન સૂચવે એ દોષો કાઢવાના લબ્ધિસૂરીશ્વરજી મહારાજે આવી રીતે ભગવાનના પ્રયત્નો ન કરે તો તે સાચા મા-બાપ પણ નથી, સાચા શિક્ષક શાસનને જગતને સમજાવ્યું અને લોકોને સાચા ધર્મી મણ નથી અને સાચા ધર્મગુરુપણ નથી!
બનાવ્યા, પંજાબમાં પણ ધર્મનો ફેલાવો કર્યો. | માટે સમજો કે, જે જીવ મોક્ષ માટે જ ધર્મ કરે તેને મોક્ષ આ શાસન ઉપર ઘણા ઘણા ઉપદ્રવો આવ્યાં છે. તેમાં ન મળે ત્યાં સુધી સંસારમાં રહેવું પડે એટલે સારામાં સારી | ય જાતિઓના કાળમાં શાસનને જે નુકશાન થયું છે તેનું મદૃગતિ મળે અને ત્યાં પણ જેની જેની જરૂર પડે તે વગર માગે વર્ણન થાય તેવું નથી. ધર્મ નાશ પામ્યો, કુસાધુઓ પાક્યા, મળે. અને જે સામગ્રી તેને મળે તે ધર્મમાં સહાયક જ હોય પણ જૈનો હતા તે વૈષ્ણવો થયા, સુસાધુ જોવા ન મળે તેવો કાળ માધક ન હોય. આવો જીવ તે સામગ્રીને ભૂંડી જ માનતો હોય, | આવ્યો. તેવા કાળમાં પૂ.આચાર્ય શ્રી સિંહસૂરીજી મહારાજે, કયારે છૂટે તે જ ભાવનામાં રમતો હોય. જેને આ બધી ચીજો | પૂ. પંન્યાસ શ્રી સત્યવિજયજી ગણિને કહયું કે, “આજે ઘણું
ક
-