Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ [ ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ લબ લેક દેખેં સહુ પેમેં નામ લોડ થાપના સે રચણિ દીહં૧૩ દેખી બહં મંત્ર બલિં ગુરૂ થિર કરી, એ નવણ પાણી વિવર જાણી આલ ગયો તવ વીસરી / ૧૨ . અંતર એવડે સેરી સાંકડી, નયરી કહેતી સેરીસાં કડી; સાંકડી શેરી તવ વહેતી નયર નવ યણ બારહું, એ વાતનું ૧૫ મંડાણ મેટું વર્ણમાં તે સી કહું? ઈમ કાલ ભા નગર ઘટિયાં પુહવી ખોટી હંસી પડી, એવડો અંતર એહ પરંતર જુઓ રિસાં કડી ને ૧૩ પિતી (પંખી) પ્રતિમા ચાર સોહામણી, લેડણ મૂરતિ અતિ રળિયામણી; રલિયામણિ પ્રભુ પાસ પ્રતિમા દેખતાં મન ઉલહુસેં, એ (ભીમતી ભમતાં જોઈતાં મુઝ હરખ ભરિ હિયડું હસે તું વિશ્વનાયક મુગતિ દાયક ધ્યાન તુઝ લીણા રહું, હું મૂઢ મૂરખ માનવી ગુણ પાર તારા કિમ લઈ ૧૪ રિપોસ કલ્યાણ દસમી દિહાડે એ મહિમા મહિયલિ પાસ દિખાએ ૧૭, દિડે એ પ્રભુ પાસ પ્રતિમા સંઘ આવે ઉલયા, ધ્વજ પૂજ મંગલ આરતી તેણેિ પાપ પૂર સ ઘટયાં -- — —----- -- -- -- - - --- -- ---- --- - - - - ૧૩ દિવસે. ૧૪ કવિ કહે છે–લેડતી-ઝુલતી મૂત્તિને મંધબળથી ગુરૂ મહારાજે સ્થિર કરી, તે વખતે અનેક માણસોએ પૂજા કરવા માટે કરેલા સ્નાનનું પાણી ખાળને નાનકડુ કાણુ સમજીને તેને ભુલી જઈને (પાણી ધણુ હોવાથી ) આખી શેરીમાં ફેલાઈ ગયું. તે નગરી બાર જાન લાંબી, નવ જન પહોળી (કવિના કહેવા પ્રમાણે ) હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરના શેરી માંકડી હતી. ઘણા માણસના મુખથી શેરી સાંકડી એવા શબ્દો નીકળવાથી એ સ્થાનનું નામ “શેરીસ” પ્રસિદ્ધ થઈ ગયું, જે આજ સુધી ચાલુ છે. ૧૫ શ્રી પાર્શ્વ પ્રભુના મંદિરવાળા વાસ-મહાલ-શેરી બહુ મોટી છે, તેનું વર્ણન કવિ કહે છે કે હું શી રીતે કરી શકે ? ૧૬ તમય–તત્પર. ૧૭ પોષ વદિ ૧૦-જન્મ કલ્યાણકને દિવસે અધિષ્ઠાયક દે લોકોને આ મૂર્તિને મહિમાચમત્કાર દેખાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44