Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Jain Education International અફ ૩ ] વરાટનગરીના શિલાલેખ [ ૨૪૭ ] વહીવટકારણે પોતાની સગવડ માટે પાકી સડક બંધાવી નવા રસ્તો કરાવ્યો છે. ઉંદ અલ્વરની સરહદ સુધી પાકી સડક છે. વચમાં પહાડીઓને તેડીને આ રસ્તા કર્યાં છે. વૈરાટ-અનુક્રમે અમે વિહાર કરતા વૈરાટનગર આવી પહોંચ્યા. આ પ્રાચીન શહેરની હદમાં જતાં ર વિશાલ મેદાન, દૂર સુદૂર પૂર્વમાં પહાડીઓ, અનેક વનસ્પતિએથી શેભતા બગીચાઓ અને કાકવી શોભતી વાડી દેખાય છે. પ્રદેશ તદ્દન શાન્ત અને રળિયામણો લાગે છે વાડામાં પ્લાનને યોગ્ય ગૃહો પણ છે. કેટલાગે ભાવા સન્યાસી સાધુસા આ પહાડામાં વસે છે. ? પાકમાં પાંડયા સુપ્તવાસ રહ્યા હતા તે સ્થાન આજે પણ બતાવાય છે. અહીં માટે મેળે ભરાય છે અને અનેક ભાળા ભગતે ત્યાં એ ન્ય છે. એ સ્થાનની મૂળ માથે ચડાવી કુક થયાનું માને છે. હી દિગંબર જૈનોની વસ્તી રીક પ્રમાણમાં છે. શ્વેતાંગર અનેનાં માત્ર પાંચ ત ધરે છે. અને તે પણ તદ્દન સામાન્ય સ્થિતિનાં જ છે. જીંદગીમાં કદી સાધુ જોયા ન હતા. તેમાંના બે ચાર ભાઇઓ જ્યપુરમાં ત્તિઓ શ્રીપૂષ્પો અને કદી કાવાર સાધુ મહાત્માનાં ન કરેલાં એંઠવું ફીક હતું, બાકી સાધુઓના આચારવિચારથી તેા ત અભિજ્ઞ જ હતા. એમની એક દુકાનમાં અમને ઉતાર્યા, પછી પૂછ્યું પાણી ભરી લાવીએ. અમે કશું સ્પેન નહિ. આપણા સાધુ તો ગરમ પાણી જ વાપરે અને તે પણ ગૃહસ્થને ત્યાંથી જાતે જ લાવીને પછી એના ચાર સમજાવ્યો. તેમણે કર્યું. મારાજ અહીં કાણુ સાધુએ આવે ? અત્યાર સુધી તા રસ્તે ભયકર અને વિકટ હતા. હવે સડક બની છે. છતાંયે શેર- વાધ ઈત્યાદિના ડર ખરો. અમે અપેારે પ્રાચીન ધ્વસ્ત જિનમદિરના દર્શને ગયા. વૈરાટ નગરના આ પ્રાચીન જિનમંદિરનો ઇતિહાસ મનને દિલ્હીનાં જ મળ્યા હતા. મુનિસમ્મેલન વખતે દિલ્હીથી અમદાવાદ આવતાં દિંડીના પ્રસિદ્ધ ધેરી લાલા બૈરાંતીલાલજી રાકાણે કહેલું કે “ દિ આપ તેરા ધારો તો હું બાવીશ. ત્યાં એક જીનું નિમંદિર અને શિલાલેખ છે જે આાપને ઉપોગી છે. અને તે નિમદિર અમારા પૂર્વજોનું બંધાવેલું છે. " પરન્તુ તે વખતે અમને સમય ન હતા એટલે બીજા-સીધા રસ્તે જ આવેલા આ વખતે ખાસ એ રસ્તો જ લીધા. આ નવ્ય જિનમદિરનુ નિર્માણુ પૂ. પા. જગદ્ગુરૂ શ્રી હીરિવજય સૂરીધરજી મહારાજબીના ઉપદેશથી અગ્નેલું, અને પ્રતિષ્ઠ પશુ તેમના નામથી જ પૂ. પા. ઉપાધ્યાયજી શ્રી કલ્યાણુવિજયજી મહારાજે કરાવેલી છે. જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા, મહાન માગતસત્રાટ અકબરના દરબારમાં જઈ તેમને પ્રતિવેલ આારી, ગુજરાત તરફ પાછા પધારતાં મારવાડમાં વિષપાય નગરમાં જને ચાતુમ રહ્યા. ચાતુર્ભાસનાં સંધવી ઈન્દ્રબલજી, સરિઝનારાનાં દર્દીને આવ્યા અને ચાતુર્માંસ પછી જિનમંદિરની પ્રતિષ્ઠા માટે વૈરાટ પધારવા આમપૂર્વક વિનંતિ કરી. કિન્તુ સૂરિષ્ઠ મહારાજની વાવસ્થા હતી, અને ગુજરાતમાં વાની તાકીદ હતી જેથી સ િમહારાજે ત્યાં આવી શકાય તેમ નથી. એમ જણાવ્યું. અને સાજના ખાતે ખાસથી પોતાના પ્રિય શિષ્ય મહાપા ધ્યાય શ્રી કલ્યાણુવિજયજીને મેકલવાની હા કહી. ઈન્કમલજીએ બધી પરિસ્થિતિને વિચાર કરી દીધ૭ મહારાજની માથા માન્ય રાખી. ચાર્મોન બાદ શમાાંથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44