Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521539/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ': : ચમનલાલ ગોકળદાસ શાહ કે એ કે 3. Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री जैन सत्य प्रकाश (માસિક પત્ર) વિર્ષ––––ન १ श्री सूरीश्वरसप्ततिका પ્રા. ૪. ? fav#fકા. રાહ ૬ સેરીસા તીર્થનું વાચન વન : મુ મ, જયંતવિજય, ૧૯ : જન શાસનમાં અતિવસ અને આગમ માણુનું સ્થાન 1 . સર્વ શાસનરસિંક પ સ , ૨૪ દુર્લભ પંચક : આ. ભ. શ્રી વિજય : ૨૨૮ છે તારાઓલનાં ચિટ્ટ - મુ. મ, શ્રી કાંતિસાગરક : ૨કર ., पांच पाण्डवोंको गुफा આ. . વાત જzfી ૨૩૫ ., પાલિકા મુ. મ. શ્રી રામવિ૮૧૩ - ૨૪૦ , કેસરીચંદ હીરાચંદ વર : ૨૪૪ કે નેમિનાથ સ્તુતિ - મુ. મ. થી, વાચવજયવર : ૨૪૫ . વિરાટ નગરીને કારણેન શિલાલેખ મુ. મ. શ્રા યાવિજય૩૪ ૩૪૬ ૧૧ જન મૂર્તિનિર્માણ કળા : શ્રી. ૫. ભગવાનદા- જેન : ૨૫૧. ૧થ વિશેષાંકને સત્કાર ૨૫૪ સ્થાનિક ગ્રાહકોને અદાવાદના સ્થાનિક-જે ગ્રાહક ભાઈઆનું લવાજમ આવેલું બાકી છે તેએ અમારે માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે! – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ – આ અંક પહયા પછી, આવતે અંક બહાર પડતાં પહેલાં, એ મા ૩ થશે. તેથી વિહાર દરમ્યાન માસિક વખતસર અને કાણસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થળની ખબર અમને ખાતા રહે એવી વ્યવસ્થા કરવા સો પુ. મુનિને વિજ્ઞાતિ છે. લવાજમ થાનિક ૧-૮-૦ હારગામ ૨ - મુદ્રક : ચંદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ બકળદાસ શાહ, મુકબુસ્થાન : યુગધર્મ મુદ્રણાલય સલાપસ કોસ રેટ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી નર્મ સવપ્રકાશક સમિતિ કાર્યાલય, જેફિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. www.jainelibrary.or Page #3 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणे मग्गयं विलयं ॥ १ ॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૪ : भाउ : વિક્રમ સંવત્ ૧૯૯૪ : આસા વદી છ વીર સત્ ૨૪૪ શનિવાર श्रीसूरीश्वरसप्ततिका अयले ( श्री आचार्य पदस्तोत्रापराभिधाना ) कर्ता - आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ॥ आर्यावृत्तम् ॥ पणमिय परमाणंदे, पत्थाणे मिसरिगुरुचरणे । सिरिसिद्धचकपयं, आयरियपयत्थवं कुणमि ॥ १ ॥ पंचायारविहाणे, दक्खे भवियाण ते पयासंते । दवाइय विण्णाणे, ते आयरिय पणिवयामि || २ || दिसे वरसंहणणे, वरसंठाणे पमापरिहीणे | संघुष्णइ विहिकुसले, सब्वायरिए सरेमि तया ॥ ३ ॥ णासिक सायपयरे, करणदमणसावहाणथिरहियए । वसीलगुत्तिकलिप, ते सूरिगणे थुणामि तया ॥ ४ ॥ पणसमिइतिगुत्तिहरे, महब्वयायारसाहगे सुहए । वरजाइकुलाइगुणे, णिचं झामि सूरिंदे ॥ ५ ॥ आगच्छेज सई जे, दट्ठणं गोयमाइजुगपवरा | तारिसपरूिवगुणे, डे ॥ ६ ॥ सायरसमगंभीरे, अमियसरिसवयणरयणवरवयणे । धीरे बुद्धिणिहाणे, सूरी वरदेसणे वंदे ॥ ७ ॥ जुगवरणाणसमाणं, विण्णाणं जेसि सोहर विउलं । ते सोमाहियसंती, अपरिस्सावाविकत्थे य ॥ ८ ॥ विविहाभिग्गहणिरए, गणट्टसंग हविहायगे वीरे । वंदे ॥ ९ ॥ पसंतभावे, जइधम्माराहगे 3 ઃ સન ૧૯૩૮ ઓકટોમ્બર ૧૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ [ २१८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ खणभंगुर देहाई डोल व सरणं भवम्मि रामाई । दुहखाणी संसारो, एगो गमणागमं कुजा ॥ १० ॥ बंध पगी अप्पा, मुंबई कम्माइ णो परो भागी । देहो अण्णो जीवो, एवं वरभाविए वंदे ॥ ११ ॥ काया असुरणिकेयं, मिच्छत्ताई तहा सवा भणिया । समिपमु संवरमग्गो बारसमेओ व तयो, पिवसचिवम्भराकरणं । मुणेो ॥ १२ ॥ चोदसरहुपमाणो टोओ जीवाइपरिकलिओ ॥ १३ ॥ सुलहं चक्किताई, सम्मतं दुल्लहं जिणाहोसो | सो चेव धम्मसी एवं सुहभावणा पर्य सुभाषणा खरी ॥ १४ ॥ सेवियगुरुकुलवासे, जियणिद्दे देसकालभावण्णे । आसण्णल पडि, वंदे सूरीसरे सययं ।। १५ ।। उवणयणय हे उपणे, निगमाहरण पहाणतसगे । सुतस्यविहिणवरे, थिरपरिवादी अणासी ॥ १६ ॥ गहणासेवणसिक्खा, पयाणकुसले णवीणमीसाणं । जियपरि से समयणे, वंदे गीयत्थवच्छले ॥ १७ ॥ यसले, अडविहगणिसंपयासमाइणे । आगरणादविमिट्टे, विहिणा यरिए पणिवयामि ॥ १८ ॥ विष्णाय विविभासे, गच्छे सुहमारणाइविदिकखे । उज्जुत्ते णममि वरिंदे ॥ १९ ॥ रक्खियवयचत्तपावगनियाणे । चोदसजियभेवताणयरे ॥ २० ॥ वयणावस्तयलेसा, भासा छद्दोस दविय संबोहे । त्रिवि सणापसत्ते, भयमयवियले पसुते ॥ २१ ॥ अडगुरु गुणसुद्धिपर, अडविहदंसणचरित्तनाणडे । जोगं गणुओगहरे, कम्मणं नवविकप्पविहारे, तत्त्वपसे नियाणपरिहारी । नवभेयभचेरे, खरी वंदामि उववायासंवरणा-किलेस हासाइछक परिचाई | विजपणं ॥ २३ ॥ विसा ॥ २४ ॥ दसविहसामायारी, समाहिसंपत्त सोलसमाहिभैया, सममुद्धिपरुष अपडिसेबी | मुणिधम्म विजय वेयायचणेऽप्यपरिहारी ॥ २५ ॥ गोगव्यवोपरिसाहिए महाप ॥ मिडिपटिमम्बयकिरिया, सप्पवाणपरे ॥ २६ ॥ पायविगो, वगरणवरदेसणामहाकुसले | सबभाषणमुणिपडिमा निरुपमे जममि हरिवरे ॥ २० ॥ [ अपूर्ण ] नाणसं जमतवे, वारस पडिमावाही, विजयपमहणे. सिद्धिदिट्ठिहरे ॥ २२ ॥ [ ४ . Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી સેરીસા તીર્થનું પ્રાચીન સ્તવન સંપાર્ક:-મુનિરાજ શ્રી જયંતવિજયજી. " શ્રી ‘રાધનપુર'માં અમે સ. ૧૯૯૦ નું ચૈમાસુ કરેલ, તે વખતે ત્યાંની એ નામના * અખાદીની પાળ ’માંને ત્તિ લાવણ્યવિચછ જૈન જ્ઞાનભંડાર હસ્તલિખિત જ્ઞાનભંડાર તપાસ્યા હતા. તેમાંથી, પ્રસિદ્ધ કવિ • શાવણ્યસમયે ' વિ॰ સ૦ ૧૫૧૨ માં રચેલ આ સ્તવનની હસ્તલિખિત પ્રતિ મળી આવતાં તેની નકલ કરાવી લીધી હતી. ‘ સરીસા ' તી”ની પ્રાચીન કાળની કંપત્તિ આદિ ૠણવાની ઈચ્છા રાખનારાઓને ઉપયોગી થશે એમ જાણીને આ સ્તવનને પ્રસિદ્ધ કરાવ્યુ છે. ત્યાંની કે મૂર્ત્તિ'નું જાણવાદનું પાપીનાથ" અને બે ગામનું " સરીસા " નામ કેમ પડયું? તથા એ કાળમાં આ તીને! કેટલે મહિમા હતા ? એ ગેરે હકીકતા આ સ્તવનમાંથી મળી આવે છે. -સ’પાદક . સેરિસા પાર્શ્વ જિન સ્તવન સ્વામિ સોહાકર શ્રીસેરીસર્ભે, પાસ જિંગ્રેસ લેણ દીસ; રીસને લાડણ પામ પરગટ પુતિને પરતા પૂ,, સેવતાં સપતિ સુર્વ પતિ સબલ સંકટ ચરએ એ અચલ મૂતિ સકલ સૂરત આદિ કાઈ ન જાને, શ્રમ સુણીય વાણી દિય આવી ગુરૂ એમ વખાણુઓ । ૧ । વિદ્યા સાગર કોઈ ગુરૂ બીયા, પંચ માં સુ” ડેિન વિશ્રામિયા; વિશ્રામિયા થડિ અને કાંતિથી સદગુરૂ પાચએ, તમ દઈ ધેલા પુષ્પ જેવા મિત્રિય મને આલોચએ । ગુરૂરાજ પાથી પિત્રુ અનેશી' ન મુઠુિં કારણ ક્રિસ્યું ?, ઇક વાર આપણુ જોઇસ્યુંએ ઈસ્યું કૌતુક નિવસ્યું ॥ ૨ ॥ જૈનક્રાંત એટલે ધણું કરીને અપેાધ્યા નગરી. ૩ રેઢી. ૧ વડ નીચે. Page #6 -------------------------------------------------------------------------- ________________ [ રર૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અવસરિ એણિ ગુરૂ બાહિર ગયા, પુસ્તક છોડી દઈ ચેલા રહ્યા; દઈ રહ્યા ચેલા છેડી પુસ્તક હસ્તિ આવે હરખએ, છોડતાં છાને પ્રથમ પાને મંત્ર નયણે નિરખએ. બાવન્ન વિર તણું આકર્ષણ સંઈ મંત્ર રિદય ધર્યો, બાંધિઓ પુસ્તક વેગિ લેઈ કરિ ગુરુનો ભય હિયડે ધર્યો + ૩ u આવ્યા સદગુરૂ આવશ્યક કરે, પિરિસી પુહતી નિદ્રા અસરે; અનુસરે નિદ્રા સુગુરૂ વેલા દેઈ ચેલા તવ મળ્યા, જઈ રહ્યા પાસે મનિ વિમાસે મંત્ર કેલવિઇ કલા ) એક રહ્યો સાધક એક આરાધક મંત્ર જાપ જગાવીયા, ઝલહલે તેજે રિદય હેજે વીરબાવન આવી જા. બોલે બાવન વીર વિચક્ષણા, કહો કુણિ કારણ અમ સમર્યા ઘણ; કુણ કાજિ સમર્યા કહો ચેલા વીર બોલ્યા તવ ઈસ્યું, નહિ કાજ ચેલા ચિત હવે કર્યો ઉત્તર આપજ્યું છે એ નગર મોટું એક ખોટું નહીં જિન પ્રાસાદ એ, તમેં જઈને કાંતી થકી લ્યા પરિહર પરમાદ એ ૫ જ નહિં વાસે કલિજગિ કુકડા, કાજ કર્યું છે નહિ ટુકડા; નહિ ટુકડા ઈમ કહી આવ્યા વેગિ વીર ચલાવિયા, પ્રાસાદ પ્રતિમા રંગમંડપ થંભ થિર લેઈ આવિયા વડ રિસરમાં વિણાય. બાહિર બેઠાં ઇસી મોટી માંડણી, સાતમી ભૂમિ જામ હુઈ જાગિયા ગુરૂ ગ૭ધણી / ૬ 11 ગણિ વહેતા દીસે થંભલા, મૂરતિ મેટી મંડપ અતિભાલા; અતિ ભલા મંડપ અને મુરતિ યુણિ જવ દીઠી ઘણી, મની ઝંખ પેઠી થયા બેઠા નયણે નાઠી નિદ્રડી ! * કુડા નહીં બેસે ત્યાં સુધી અમે કામ કર, પ્રાતઃકાલમાં કકડા બાલશે એટલે અમે ચાલ્યા જઈશુ. ૫ વડલાની ટોચથી પણ ઊંચી એવી માટી માંડણ. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી એરીસા તીર્થનું સ્તવન [ ૨૧] એ જઈને કાંતી થકી લાવ્યા વીર જિન પ્રાસાદએ, ઉધ્યા ને ચેલા રહ્યા પેલા ઉપનો વિષવાદ એ છે ૭ છે સહગુરૂ સમરી ચતુર ચકેસરી, પરગટ પુરતી તવ પરમેસરી; પરમેશ્વરી તવ પ્રગટ આવી ગુરૂ સુણાવી વાતડી, પ્રાસાદ કરતા વીર વારે હજી છે બહુ રાતડી ! એ મૂઢ ચેલા મનિ ન જાણે હુંત્યે પ્લેચ્છ મહાકુલી, તિણિ ધમથાનિક હુસે ડાં દેવ તુમ કહીઈ વલી એ ૮ માં તામ ચકેસરી કુકડા કારિમા, વાસ્યા વેગે પ્રહ ઉગત સમા; પ્રહ સમેં ઉગતે જસ્યા વાસે તિસ્યા વાસ્વી કુકડા, તે સુણીય સાદ સહામણું તબ વીર ન રહ્યા ટુકડા એકહાથિ બિંબ છેડી થંભા માનિ મહિયલિ મેલિયાં, બાવન વીરે વચન પાલ્યાં સુણો સુણ સાહેલિયાં છે ૯ છે વિણ ગુરૂ વચને વિરજ સધિયા, વડ ઉચે કરી ચેલા બાંધિયા; બાંધિયા ચેલા કહે ચકેસરિ ગુરૂ અધિક તમે કાં થયા?, હું દેવી કોપી લાજ લેપી છૂટો હવે કિમ ગૃહ્યા ? ગુરૂ પાય ખામે સીસ નામે દોઈ કર તવ જોડિયા, ગુરૂ દયા આણિ દેવ જાણું દોય ચેલા છડિયા | ૧૦ | મૂરતિ મૂલગીતિ તિહાં ચાલે નહીં, સેવન મૂરતિ તિહાં ચાલે નહીં, ચાલે નહીં વલિ મૂલનાયક સંધ સહુ વિમાસએ,૧૦ દિન કેતલે ગુરૂ અવર આવ્યા અવર મંત્ર ઉપાસ એ. ભલિં ભાવિ ભરિએ ધ્યાન ધરિ ધરણપતિ ધરિ આવિઓ, આદેસ પામી સીસ નામી પાસ પ્રતિમા લાવિઓ ૧૧ થાપી પ્રતિમા પાસની લડેએ ૧, પાસ પાયાલે જાવા ડોલેએ; ડેલેએ પ્રતિમા નાગપૂજા૨ નવિ રહું છું તે વિના, ૬ ચકેશ્વરી દેવીએ, સવારમાં કુકડા બોલે છે તે કુકડાને અવાજ કરાવે. ૭ એક સાથે, ૮ જમીન ઉપર. ૯ જરા પણુ–સમૂળગી. ૧૦ ચિંતામાં પડ. ૧૧ ઝુલે છે—ઝુલ્યા કરે છે. ૧૨ નાગકુમાર દેવની પૂજા Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ લબ લેક દેખેં સહુ પેમેં નામ લોડ થાપના સે રચણિ દીહં૧૩ દેખી બહં મંત્ર બલિં ગુરૂ થિર કરી, એ નવણ પાણી વિવર જાણી આલ ગયો તવ વીસરી / ૧૨ . અંતર એવડે સેરી સાંકડી, નયરી કહેતી સેરીસાં કડી; સાંકડી શેરી તવ વહેતી નયર નવ યણ બારહું, એ વાતનું ૧૫ મંડાણ મેટું વર્ણમાં તે સી કહું? ઈમ કાલ ભા નગર ઘટિયાં પુહવી ખોટી હંસી પડી, એવડો અંતર એહ પરંતર જુઓ રિસાં કડી ને ૧૩ પિતી (પંખી) પ્રતિમા ચાર સોહામણી, લેડણ મૂરતિ અતિ રળિયામણી; રલિયામણિ પ્રભુ પાસ પ્રતિમા દેખતાં મન ઉલહુસેં, એ (ભીમતી ભમતાં જોઈતાં મુઝ હરખ ભરિ હિયડું હસે તું વિશ્વનાયક મુગતિ દાયક ધ્યાન તુઝ લીણા રહું, હું મૂઢ મૂરખ માનવી ગુણ પાર તારા કિમ લઈ ૧૪ રિપોસ કલ્યાણ દસમી દિહાડે એ મહિમા મહિયલિ પાસ દિખાએ ૧૭, દિડે એ પ્રભુ પાસ પ્રતિમા સંઘ આવે ઉલયા, ધ્વજ પૂજ મંગલ આરતી તેણેિ પાપ પૂર સ ઘટયાં -- — —----- -- -- -- - - --- -- ---- --- - - - - ૧૩ દિવસે. ૧૪ કવિ કહે છે–લેડતી-ઝુલતી મૂત્તિને મંધબળથી ગુરૂ મહારાજે સ્થિર કરી, તે વખતે અનેક માણસોએ પૂજા કરવા માટે કરેલા સ્નાનનું પાણી ખાળને નાનકડુ કાણુ સમજીને તેને ભુલી જઈને (પાણી ધણુ હોવાથી ) આખી શેરીમાં ફેલાઈ ગયું. તે નગરી બાર જાન લાંબી, નવ જન પહોળી (કવિના કહેવા પ્રમાણે ) હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરના શેરી માંકડી હતી. ઘણા માણસના મુખથી શેરી સાંકડી એવા શબ્દો નીકળવાથી એ સ્થાનનું નામ “શેરીસ” પ્રસિદ્ધ થઈ ગયું, જે આજ સુધી ચાલુ છે. ૧૫ શ્રી પાર્શ્વ પ્રભુના મંદિરવાળા વાસ-મહાલ-શેરી બહુ મોટી છે, તેનું વર્ણન કવિ કહે છે કે હું શી રીતે કરી શકે ? ૧૬ તમય–તત્પર. ૧૭ પોષ વદિ ૧૦-જન્મ કલ્યાણકને દિવસે અધિષ્ઠાયક દે લોકોને આ મૂર્તિને મહિમાચમત્કાર દેખાડે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ] શ્રી સરીસા તાથનું સ્તવન [ ૨૨૩ ] સંવત પન્નર બાસઠે પ્રસાદ લેરિસા તણી, લાવણ્યસમય છે આદિ૧૮ બેલે ન જિન ત્રિભુવન ધણી છે ૧પ છે સેરિસા પાર્શ્વનાથ જિનસ્તવન સમાપ્તમ ઇતિ શ્રી સેરીસાપાWજિનસ્તવન સંપૂર્ણ છે લિખિત ચ ગણિજીવવિજયેના [શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિવિધતીર્થ ૯૫” નામના ગ્રંથ વિ. સં. ૧૩૪૫માં શરૂ કરીને ૧૩૮૬ લગભગમાં પૂર્ણ કરેલ છે. આ નાર્થકલ્પમાં શ્રી અયોધ્યાને કલ્પ આપેલો છે, તેની અંદર “સેરીસ” તીર્થનું થોડું વર્ણન આપેલું છે, સેરીસ તીર્થની ઉત્પત્તિ, આ સ્તવનમાં આપેલી છે તેના કરતાં જુદી જ રીતે વર્ણન વેલી છે. તે જોવા ઈચ્છનારે વડેદરાથી પ્રગટ થતું હતું તે “વિવિધવિચારમાલા” ઉ “ધર્મજમાં સન ૧૯૨૯ના વર્ષમાં પ્રગટ થયેલ “સેરીસા” નામનો ભારે લેખ જેવા જોઇએ. ‘તીર્થકલ્પ'માં સરીસા'ના ‘શ્રીલેટણ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ની ઉત્પત્તિ, ‘છત્રાવલી' ગચ્છીય શ્રીમાન “દેવેન્દ્રસૂરિજી’ મહારાજના નિમિત્તથી બતાવેલી છે. આ મૂર્તિ સિવાયની બીજી ત્રણ મૂર્તાિ ઓ તેઓ પોતાની વિદ્યાશક્તિથી ‘અયોધ્યાથી “સેરીસા લાવ્યા; એથી મૂર્તિ પ્રાતઃકાલ થઈ જવાથી રસ્તામાં ધારાસેન’ ગામના ખેતરમાં મુકી દેવી પડી; ‘સેરીસા’ના ચામુખજીના મંદિરમાં તે ખાલી રહેલી જગ્યાએ ‘ચૌલુકય મહારાજા કુમારપાલે' સુવર્ણની પાર્શ્વ પ્રભુની એક નવી મૂતિ કરાવીને પધરાવી, વગેરે ઉલ્લેખ “તીર્થકલ્પ'માં છે. પરંતુ ઉક્ત મૂલનાયકજીની મૂર્તિનું “લઢણ પાર્શ્વનાથ અને તે ગામનું ‘સેરીસા” નામ શાથી પડયું ? એ હકીકત “તીર્થકલ્પ'માં નથી, જે આ સ્તવનમાં છે. સિ ]. –સંપાદક, ૧૮ કવિ લાવ સમયે સેરિસાના શ્રી પાર્શ્વ પ્રભુના મંદિરની ઉત્પત્તિ વિ. સં. ૧૫૬૨ માં આ રીતે કહી. Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન લેખક: શ્રી સવજ્ઞશાસનરસિકોપાસક આનન્દની વાત ત્તિ ૪ ૩rીતુ એ વ્યુત્પત્તિ ઉપરથી ઇતિહાસ શબ્દ “ ભૂતકાળના બનાવની ગાંધ' એ અર્થમાં રૂઢ થયો છે. પ્રમાણુશાસ્ત્રમાં એ અતિઘ પ્રમાણ ‘સુતી ત્યનિયંકવવા પ્રવાસપારાર્થKા નામથી પણ ઓળખાય છે. વર્તમાનમાં તે એતિહાસિક પ્રમાણુ, એ નામથી પણ પ્રસિદ્ધ છે. પરંતુ બધાનું તાત્પર્ય એ છે કે‘અમૂક કાળે અને અમૂક સ્થળે પૂર્વે આ પ્રમાણે હતું,' એ જાતિનું શબ્દ દ્વારા થનારું જ્ઞાન, એનું નામ ઇતિહાસ પ્રમાણ છે. સૌભાગ્યની વાત છે કે- આજે એ અતિહાસિક પ્રમાણુ પ્રત્યે લોકોને અભાવ અને વિશ્વાસ વધતો જાય છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થનારી વસ્તુઓને જ પ્રમાણભૂત તરીકે સ્વીકારવાનો આગ્રહ રાખનારાઓની બહુલતાવાળા ચાલુ જમાનામાં ઈતિહાસ જેવા છેક જ પરોક્ષ પ્રમાણુ ઉપર વિશ્વાસ મૂકવાની વૃત્તિ આવતી જાય, એ સર્વ પ્રકારના યથાર્થ જ્ઞાનોને પ્રમાણુ તરીકે સ્વીકારનાર વર્ગને આનબ્દ આપનાર હોય, એમાં લેશમાત્ર આશ્ચર્ય નથી. વિજય કેને? ઈતિહાસ એ પ્રત્યક્ષ પ્રમાણ નથી, કિન્તુ પરોક્ષ પ્રમાણ છે, એ વાત પ્રમાણશાસ્ત્રના જ્ઞાતાઓને સમજાવવી પડે તેમ નથી. ઈન્દ્રિય સમ્બદ્ધ અર્થ કેવળ વર્તમાન કાળ વિષયક જ્ઞાન કરાવનાર પ્રમાણ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યારે અતિથ પ્રમાણ એ વર્તમાન કાળમાં ઈન્દ્રિયાતીત બનેલા એવા પદાર્થો ઘણા કાળ પૂર્વે તે કેવા હતા, એનું લોકાપવાદકાર જ્ઞાન કરાવે છે. એ કારણે એ પક્ષ છે એટલું જ નહિ કિન્તુ ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ અનુમાનાદિ પક્ષ પ્રમાણે કરતાં પણ છેવટનું પક્ષ છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણુ જ જેઓને માન્ય છે તેઓને જે કે ધૂમાદિ હતુઓના પ્રત્યક્ષદ્વારા અમિઆદિના અનુમાને વ્યવહાર ચલાવવા માટે સ્વીકારવા પડે છે તે પણ કોઈ પણ જાતના (પદાર્થ અગર હેતુના) પ્રત્યક્ષ વિના માત્ર કેઈન કથનથી કથનકારના કહેવા મુજબ પદાર્થોને સ્વીકાર કરવા માટે તેઓ તૈયાર હોતા નથી. એ જ કારણે સ્વર્ગ, નરક અને પરલેકાદિ (સર્વના જ્ઞાન અને કથનઠારાએ સિધ) પદાર્થોને પણ તેઓ માનતા નથી. આગમ પ્રમાણુની આ રીતે અવગણના કરનારા અતિા પ્રમાણને આગમ પ્રમાણથી પણ અધિક માન આપવા તૈયાર થતા હોય તે તે પણ એક પ્રકારે આગમ પ્રમાણુને જ વિજય છે. લૌકિક અને કેત્તર અતિા પ્રમાણુ એ આગમ (શબ્દ) પ્રમાણુથી ભિન્ન વસ્તુ નથી. શ્રી જનશાસનમાં સાદદ્વારા જ્ઞાન કરાવે તે ની એવા પદાર્થો પણ ભાર એતિ પ્રમાણ કમાણ જ જેઓને પરોક્ષ પ્રમાણે જે છે એટલું જ નહિ , એનું વ્યવહાર ચલાવવા માટે કે ધુમાદિ હતુઓના . કેવળ પ્રત્યક્ષ Page #11 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન [ ૨૨૫] તીર્થકરાદિ લેત્તર પુનાં વચનને જેમ આગમ પ્રમાણુ કહેવામાં આવે છે તેમ માતા પિતાદ લૌકિક યથાર્થ વકતાઓના વચનને પણ આગમ પ્રમાણુ જ કહેવામાં આવે છે. તફાવત માત્ર એટલો જ છે કે એક ઈહિલૌકિક પારલૌકિક ઉભય પ્રકારના એકાતિક અને આત્યંતિક હિતને બતાવનાર હોવાથી લોકોત્તર આગમ પ્રમાણુ કહેવામાં આવે છે અને બીજું કેવળ ઈહલૌકિક હિતની પણ અનેકાલિક અને અનાત્યન્તિક વાતને જણાવનાર નથી લૌકિક આગમ પ્રમાણુ કહેવામાં આવે છે. આ પ્રકારે લૌકિક અને લોકોત્તર એમ ભેદ પડી જતું હોવા છતાં બન્ને પ્રમાણુરૂપ છે, એ વાતમાં શ્રી. જનશાસનને વિવાદ નથી. પ્રમાણુતા કે અપ્રમાણુતાને આધાર વસ્તુની યથાર્થ કે અયથાર્થ પ્રાપ્તિ (જ્ઞાન ) ઉપર છે, જ્યારે લોકોત્તરતા અને લૌકિકતાને આધાર વસ્તુના યથર્થજ્ઞાન સાથે હિતાહિતની તેવા પ્રકારની ચિન્તા અને અચિન્તા ઉપર છે. જેવો અર્થ કે બનાવે છે તેવું જ વચન (ાય તે છતાં પણ જે તે હિતકર ન હોય અને અહિતકર ય તે તે લત્તર આગમ પ્રમાણુ બની શકતું નથી. લકત્તર આગમ પ્રમાણમાં હિતની ચિન્તા પણ હોય છે. અને તેની સાથે તે હિત એકાન્તિક અને અત્યન્તિક લેવું જોઈએ, એની પણ ચન્તા હોય છે. લૌકિક આપ્તવા માટે તે નિયમ હેતે નથી. પારમાર્થિક પ્રત્યક્ષ લૌકિક અને લોકોત્તર આગમ પ્રમાણમાં આ જતિને તફાવત હોવાથી એકાતિક અને આત્મનિક હિતના અર્થ આત્માઓ માટે લોકોત્તર આગમ પ્રમાણુ સિવાય બીજું કોઈ પણ પ્રમાણે તેટલું માન્ય થઈ શકે હિ એ સહજ છે, કિંતુ તેટલા માત્રથી અન્ય પ્રમાણે અપ્રમ થઈ જતાં નથી. અથભચારીપણું એ જ એક પ્રમાણુના પ્રામાણ્યનું લક્ષણ છે. અને તે જયાં જ્યાં લાગુ થતું લેય તે સઘળા પ્રમાણે પ્રમાણે છે. એ જ કારણે શ્રી જિનશાસનને પ્રત્યક્ષ અને પરોક્ષ એ કૈભવ પ્રમાણે એક સરખાં સ્વીકાર્ય છે. એક નાતિક દર્શનને છોડી બીજા ઘળા દર્શનકારોએ પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભય પ્રમાણેને માન્ય રાખેલાં છે. તે છતાં જનદર્શન અને ઈતર દર્શનકારની પ્રત્યક્ષ અને પક્ષ પ્રમાણુ વિષયક વ્યાખ્યાઓમાં મેટું અંતર છે, જેવું સંગત, યથાર્થ અને સંપૂર્ણ નિરૂપણ પ્રમાણુ વિષયક શ્રી જનદર્શનમાં કરાવવામાં આવેલ છે તેવું ઇતર દર્શનેમાં નથી જ. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ નામ માત્રથી સામ્ય હોવા છતાં જનદર્શન અને ઇતર દર્શન નેનાં તદ્વિષયક વિવેચન સમાન નથી. જનદર્શને વર્ણવેલ સકલ અને વિકલ પારમર્થિક પ્રત્યક્ષનું ઈતર નામ નિશાન નથી. સર્વદર્શન સમભાવના નામે “ઈતર પણ તે નિરૂપણ છે' એમ સમજાવવાનો જે પ્રયાસ આજકાલ જોવાય છે. તે પાંગળા છે. કેવળજ્ઞાનરૂપી સકલ પ્રત્યક્ષ અને મન:પર્યવ તથા અવધિજ્ઞાનરૂપી વિકલ પ્રત્યક્ષનું જે જાતિનું સ્પષ્ટ નિરૂપણું જનદર્શનમાં મળે છે તે બીજે કયાંઈ નથી. સર્વોપરિ પ્રામાણિકતા કેવળ પારમાર્થિક પ્રત્યક્ષના વિષયમાં જ જનશાસને ઈતર શાસનાથી જુદું પડે છે, Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ર૨૧] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : જડ સ્વીકાર છે તેમ મક) તાનને અપ્રમાણ નિષ્ફળ એમ નથી, કિન્તુ વ્યાવહારિક પ્રત્યક્ષમાં પણ જનશાસન અને ઈતર શાસનનાં નિરૂપણ વચ્ચે મોટું અંતર છે. “ પરિષg: પ્રમri[.' એમ કહીને કેટલાક દર્શનકારે ઈન્દ્રિય અથવા ઇન્ડિયાથસનિકને પણ પ્રમાણુ કહે છે. ઈન્દ્રિય કે તેના વ્યાપાર જડ હોવા છતાં તેને પ્રમાણુ તરીકે માનનાર ઈતર દર્શનકારે વ્યાવહારિક પ્રત્યક્ષના વિષયમાં પણ જૈનદર્શનની તુલનાને પામી શકે તેમ નથી. ઈન્દ્રિયને વ્યાપાર હોવા છતાં પણ જો જ્ઞાનને વ્યાપાર ન હોય તે પદાર્થોનું જ્ઞાન થતું નથી એ વાત અનુભવસિદ્ધ છે. તે છતાં ઇન્દ્રિયને ઉપચતિ નહિ કિન્તુ મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારનારા કાનુભવસિદ્ધ પ્રત્યક્ષ પ્રમાણુની પણ યથાર્થ ઉ૫પત્તિ કરી શકયા નથી. જડ સ્વરૂપ સન્નિષદ, કમાણુ ( જ્ઞાનનાં સાક્ષાત સાધન) નહિ હોવા છતાં તેને જેમ પ્રમાણુ માનનારા છે તેમ માત્ર નિર્વિકલ્પ (અનિશ્ચયાત્મક) જ્ઞાનને જ પ્રમાણુ માની સર્વ પ્રકારના સવિકલ્પક (નિશ્ચયાત્મક) જ્ઞાનને અપ્રમાણ તરીકે કહેનારાં દર્શન પણ છે. એટલું જ નહિ પણ નિર્વિકલ્પ જ્ઞાનની પ્રમાણુના, અપ્રમાણુ એવા સવિકલ્પક જ્ઞાનથી થનારી છે એમ કહીને પ્રમાણુ વિષયક જ્ઞાનની સંગતિ કરવા માટે તેઓ નિષ્ફળ નિવડવા . કેટલાકનું વળી કહેવું છે કે પ્રમાણુ એ કેવળ સ્વપ્રકાશક છે, કિન્તુ પર પ્રકાશક નથી. એથી ઉલટું કેટલાક તેને પરપ્રકાશક જ માને છે, કિન્તુ સ્વયં તો તે અંધ જ છે. આ રીતે યથાર્થ જ્ઞાનના સાધનભૂત વસ્તુ પ્રમાણુનું સત્યરૂપ શું છે, એને કોઈ પણ યથાર્થ નિર્ણય કરી શકયા નથી, જ્યારે શ્રી. જનદર્શન અને જે જાતિને નિર્ણય આપે છે તે એટલે બધો સંગત અને અતૂટ છે કે કોઈ પણ નિષ્પક્ષ વિદ્વાન એ એક જ વસ્તુકારાએ શ્રી જૈનદર્શનની સર્વોપરિ પ્રામાણિકતાને નિશ્ચય કરી શકે છે. ‘દવપરથરિ જ્ઞાને મામૂા' એ શ્રી જૈનદર્શનની સર્વથા સુસંગત, પ્રમાણુ સંબંધી વ્યાખ્યા છે. એ વ્યાખ્યાથી પ્રમાણ સંબંધી ઈતર દર્શનકારાની સર્વ પ્રકારની અનિશ્ચિત ક૯૫નાઓને મૂળથી નિરાસ થાય છે. પ્રમાણુ એ જ્ઞાન સ્વરૂપ છે, એમ કહેવાથી જડસ્વરૂપ ઈન્દ્રિયાદિને પ્રમાણ માનનારાઓને નિરાસ થાય છે. પ્રમાણ એ વ્યવસાયિ છે એમ કહેવાથી નિર્વિકલ્પકને પ્રમાણુ તરીકે સ્વીકારનારને નિરાસ થાય છે. પ્રમાણ એ પર (વ્યવસાયિ) છે, એમ કહેવાથી જ્ઞાનાતવાદીઓને નિરાસ થાય છે. અને પ્રમાણુ એ સ્વ ( વ્યવસાયિ) છે, એમ કહેવાથી પ્રમાણને અસ્વપ્રકાશક માનનાર યુગ, સાંખ્ય, મીમાંસકાદિ સધળાઓને એક સાથે નિરાસ થાય છે. આ રીતે પ્રમાણનું સામાન્ય લક્ષણ પણ ઈતર દર્શનકારેનું અધુરૂ, અનિશ્ચિત અને અસત્ય છે તે પછી તેનાં વિશેષ લક્ષણોમાં અનેક પ્રકારની અસંગતિઓ રહેલી હોય એમાં કઈ પણું જાતિનું આશ્ચર્ય નથી. નિષ્ફળતા શાથી? નાસ્તિક દર્શન તે પ્રત્યક્ષ સિવાય અન્ય પ્રમાણોને સ્વીકારવાની જ ના પાડે છે, કારણ કે તેમ કરવા જતાં તેના મતને મોટો ફટકો પડે છે. તેને મત ભેગને તત્ત્વ માનનારે છે અને ભેગના ત્યાગને નિરર્થક આપત્તિ માનનાર છે. આગમાદિ વિશિષ્ટ પ્રમાણે ઉપર Page #13 -------------------------------------------------------------------------- ________________ રિર૭] અંક ૩] ઇતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન લય આપવા જાય તો તેને મત સર્વથા હણાઈ જાય તેમ છે. એ કારણે એ પ્રમાણુના લક્ષણની અધિક ઝંઝટમાં ઉતરતે જ નથી. ચાર્વાક સિવાયના દર્શનકારે ક્ષણિક સુખ અને શાનિત કરતાં શાશ્વત સુખ અને શાન્તિને પ્રધાનતા આપનાર છે. તેથી તેઓ ભોમને પ્રધાનપદ આપતા નથી કિન્તુ ભોગના ભોગે પણ અધિક સુખ અને શાન્તિ મળતાં હોય તે તેને સ્વીકારવા તૈયાર રહે છે. એ જ કારણે ચાર્વાકને છોડી અન્ય સઘળા દર્શન કારોએ કેવળ પ્રત્યક્ષ પ્રમાણ માનીને સંતેષ પકડ નથી, કિન્તુ જેટલાં પ્રકારનાં યથાર્થ જ્ઞાન અને તેનાં સાધને પ્રાપ્ત થાય તે સઘળાંને પ્રમાણ તરીકે સ્વીકારવા તૈયાર રહ્યા છે. પરંતુ સત્યને સ્વીકારવા માત્રથી સઘળાને સત્યની પ્રાપ્તિ થઈ જાય એ કદી જ શકય નથી. સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ સંપૂર્ણ જ્ઞાનીનાં વચનની પ્રાપ્તિ ઉપર આધાર રાખે છે. નાની પણ દેલવાન હોય તે યથાર્થ કહી શકતું નથી. જૈન દર્શનની માન્યતા પ્રમાણે તે થોડે પણ દેવ બાકી હોય ત્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન જ પ્રાપ્ત થઈ શકતું નથી. જેના મત મુજબ સંપૂર્ણ નાની તે જ હોય છે કે જે સર્વથા દોષ રહિત બન્યા હોય છે. ચેડા પણુ રાગાદિ દેવથી યુક્ત આત્મા સંપૂર્ણ જ્ઞાની બની શકે એ સંભવિત નથી. સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ સંપૂર્ણ જ્ઞાની અને સર્વથા દોષ રહિત એવા યથાર્થ ભાષી વકતાઓના કથન ઉપર અવલખેલી છે, એ જ એક કારણ છે કે ઇતર દશનકારો ભાગ સુખ કરતાં સત્ય સુખને પ્રધાનપદ આપનાર હોવા છતાં સાચા માર્ગને પામી શકવા માટે નિષ્ફળ નિવડયા છે. સંખ્યા વિષયક ભ્રાનિત પ્રમાણુના વિષયમાં પણ તેમજ બન્યું છે. પ્રત્યક્ષ ઉપરાંત પક્ષ પ્રમાણુ એ ચાર્વાક સિવાય સર્વ દર્શનકારેને સ્વીકાર્યું હોવા છતાં તેમાં પણ અનેક પ્રકારની ભ્રાન્તિઓના બેગ તેઓને થવું પડ્યું છે. કેટલાક પ્રત્યક્ષ ઉપરાન્ત એક અનુમાન પ્રમાણુ અધિક માની સંતોષ પકડે છે, બીજાઓએ અનુમાન સાથે ઉપમાનને પણ માન્યું છે. કેટલા એ એ ત્રણ ઉપરાન્ત ચોથા શબ્દ પ્રમાણને પણ માન્યું છે. કેટલાક એ ચાર ઉપરાન્ત અસ્થપત્તિ, અભાવ, સંભવ અને અતિ€ એમ અનુક્રમે પાંચ, છ, સાત અને થાવતું આ પ્રમાણેને પણ માને છે. પરમાર્થ દષ્ટિએ વિચાર કરતાં ઉકત આઠે પ્રમા ને માનનાર પણ સંપૂર્ણ પ્રમાણને માની શકયા નથી, કારણ કે એ ઉપરાના મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક આદિ અનેક પ્રસિદ્ધ પ્રમાણે માનવા બાકી જ રહી જાય છે. એ રીતે પ્રમાણનું સ્વરૂપ અને સંખ્યા, ઉભય વિષયમાં ઈતર દર્શનકારોની માન્યતા અપૂર્ણ અને અસંગત ન રહી છે. જનદર્શન કહે છે કે અતિઘ પ્રમાણુ જો સંશય યુકત ન હોય તે આગમ પ્રમાણથી તે ભિન્ન નથી. સંભવ પ્રમાણ પણ જો નિશ્ચિત અવિનાભાવ સંબંધવાળું હોય તે તે અનુમાન પ્રમાણથી ભિન્ન નથી. અભાવ પ્રમાણુ એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી ભિન્ન નથી, વસ્તુના અભાવને નિશ્ચય પ્રત્યક્ષથી યા અનુમાનથી (વિરૂધ્ધપ લબ્ધિ અને અવિરુધ્ધોપલબ્ધિરૂપ હેતુઓ ઠા) થઇ શકે છે. અર્થપત્તિ તે એક જાતને અનુમાનને જ પ્રકાર છે. કારણ કે તેમાં તત્કાલીન પણ વ્યાપ્તિયહણ સિવાય ચાલી શકતું નથી. એ રીતે આગમ પ્રમાણ અને ઉપમાન પ્રમાણ, એ ઉભયને સમાવેશ ( જુએ પાનું ૨૩૪ ) અને વીકએ પ્રત્યક્ષ છે ઉપમાલાક એ ' ભિન્ન નથી, અને નિશ્વિત અવિનાભાવ ' વસ્તુના અભાવ Page #14 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ પંચક - શ્રી શત્રુંજય તીર્થ, શિવપુર-મોક્ષ, શેત્રુંજી નદી, 1 . શાંતિનાથ જિન અને શમિદાન-મુનિદાનનું વિવરણ છે લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી ( ક્રમાંક ૬ થી ચાલુ). સિદ્ધભગવંતનું ટૂંકમાં સ્વરૂપ અહીં શરૂઆતમાં એ સમજવું જરૂરી છે કે--જ્યારે સિદ્ધભગવતે જીવ (સ્વરૂપ) છે તે જીવનું સર્વવ્યાપી લક્ષણ શું? આને ઉત્તર આ પ્રમાણે સમજ-જેનું ચેતના સ્વરૂપ હોય તે જીવ કહેવાય. એટલે ઓછા વધતા પ્રમાણમાં જેની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ હોય તે જીવ કહેવાય. કહ્યું છે કે नाणं य ईसणं चेव, चरितं च तवो तहा। बीरिय उवओगो य, एय जीवस्स लक्खणं ॥१॥ ચેતના સ્વરૂપ એ જીવનું સામાન્ય લક્ષણ કહેવાય એટલે તમામ જીવોમાં ઓછા વધતા પ્રમાણમાં ચેતના તે હેય જ. અને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ક અવધિ જ્ઞાન, ૪ મન:પર્યાવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન, ૬ મતિ અજ્ઞાન 9 મૃત અજ્ઞાન, ૮ વિભ ગ જ્ઞાન, ૪ ચદર્શન, ૧૦ અચાદર્શન, ૧૧ અવધિ દર્શન અને ૧૨ કેવલદર્શન; એક બાર ઉપગ એ જીવનું વિશેષ લક્ષણુ કહેવાય. દુનિયામાં તમામ છ ઉપયોગવાળા હોય છે, કારણ કે લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મ સ ધારણ વનસ્પતિના જીવને ઉપજવાનાં પહેલે સમયે પણ અક્ષર (જ્ઞાનને ને અનંત મો ભાગ ઉઘાડા રહે છે. તે (અક્ષરના અનંતમા ભાગ જેટલા ) અલ્પ જ્ઞાનને કર્મ સ્વરૂપને પામેલા એવા ત્રણે લેકના (કામણ વર્ગણાના કેઇ પણ પુદ્ગલે ઢાંકી શકે જ નહિ. અને જે તેમ બને તે જીવ અવમાં કાંઈ પણ તફાવત રહે જ નહિ, આ બાબત ૧ જે દ્વારા પદાર્થનું સ્વરૂપ જણાય તે લક્ષણ જેવાય, કહ્યું છે કે ___ “लक्ष्यते वस्तुतत्वं अनेनेति लक्षणमसाधारणधर्म :" જે ધર્મ અલક્ષ્ય (જેનું લક્ષણ બાંધવું હોય તે લકથ કહેવાય. તે સિવાયના પદાર્થો અલક્ષ્ય કહેવાય) માં ન રહે તે અસ:ધારણ ધર્મ કહેવાય તેના બે ભેદ છે: સામાન્ય ધર્મ ( ગુણ ), ૨ વિશેષ ધર્મ (પર્યાય) જેમ-યુગલને વણું એ સામાન્ય ધર્મ ( સામાન્ય લક્ષણ) કહેવાય, અને તે જ વર્ણના પતિ વગેરે જે ભેદ, તે વિશેષ ધર્મ (વિશેષ લક્ષણ) કહેવાય, તેમ ચૈતન્ય એ જીવનું સામાન્ય લક્ષણ અને પગ એ વિશેષ લક્ષણુ કહેવાય. સામાન્ય ધમ વણના પાત વગર ન વ એ સામ Page #15 -------------------------------------------------------------------------- ________________ દુલભ પંચક રિર૯] કી નદીસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે- “સવનીકાળ અવતરણ તમારે विकचुग्धाडिओ चिट्ठइ, जइ पुण सोधि आवरिजा तो णं जीवी अजीबत्तण વિકસિ | ચાલુ પ્રસંગે દૃષ્ટાંત એ છે કે-જેમ સૂર્ય પુષ્કત ગાઢ વાદળાના સરહથી ઢંકાયો હોય તે પણ તેને કંઈક પ્રકાશ તે ખુલ્લો હોય જ છે કે જે દ્વારા દિવસની ખાત્રી થઈ શકે છે. એમ ન હોય તે રાત દિવસને તફાવત જાણી શકાય નહિ. તેમ અહીં તમામ છ અક્ષરને અનંતમો ભાગ ખુલ્લો હોય છે. ઉપર કહેવામાં આવ્યું તેમ સહુથી થેડામાં થડે જ્ઞાનને અંશ નિગદના જીવને ઉત્પત્તિસ્થાનમાં પહેલે સમયે હોય છે. તે પછીના સમયમાં તે જ્ઞાનાંશ વધતો જાય છે. એમ કંઠ બાકીના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં પણ જેમ જેમ ઇંદ્રિયલબ્ધિ અને યોગલબ્ધિ વધતી જાય, તેમ તેમ જુદી જુદી જાતના ક્ષમશમને અનુસારે અનુક્રમે જ્ઞાનાંશ વધતા વધતા ઘાતિ કર્મો હઠે ત્યારે સંપૂર્ણ સાન થાય છે. પ્રશ્ન-આત્માનું લક્ષણ “જ્ઞાન” કહ્યું તેથી એમ સાબીત થાય છે, સાસ્ના (ગળકંબલ) અને બળદની પેઠે આત્માથી જ્ઞાન અલગ ન જ મનાય. અને જે તેમ માનીએ તો આત્માને સર્વ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. તેમ કેમ હોતું નથી? વળી જ્ઞાનરવ ૫ આત્મા અમુક બાબત જાણતા નથી એ પણ ન જ કહી શકાય. તેમજ તાનારૂપ આત્માને (૧) સંશય, (૨) અવ્યકત (અષ્ટ) બેધ, (૩) અબાધ (નહિ જાણવાપણું ), (૪) અને વિપરીત બાધ ( ગેરસમજણ) કઈ રીતે ઘટે? ઉત્તર–જો કે આત્મા જ્ઞાનસ્વરૂ૫ છે તે પણ જ્ઞાનાવરણુીથાદિ કર્મશજાના પંઝામાં સપડાયેલ હોવાથી તેને એક પદાર્થમાં નિરંતર ઉપગ ટકતો નથી. આમ કહેવામાં ખરું રહસ્ય એ છે કે જેટલા લોકાકાશના, ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના પ્રદેશે છે તેટલા જ એક આત્માના પ્રદેશ છે. તેમાં મધ્યભાગે આઠ પ્રદેશે ગાયના આંચળની માફક ઉપર નીચે બે વિભાગમાં રહેલા હોવાથી તે રૂચિકર પ્રદેશ કહેવાય છે. તે સિવાયના તમામ આત્મપ્રદેશ ઉકળતા પાણીની માફક ઉપર નીચે આદિ સ્થલે ફર્યા કરે છે. એટલે જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે તે ખદખદે છે (ચારે બાજુ ફરે છે) તેમ મન, વચન, કાયાના વ્યાપાવાળા દરેક આત્માના પ્રદેશે જ્યાં સુધી તેરમા ગુણસ્થાનકથી આગળ ન જાય એટલે યોગ પ્રવૃત્તિ ચાલુ રહે, ત્યાં સુધી દરેક સમયે સાંકળની કડી (ઓ)ની માફક સંબદ્ધ રહેલા દરેક આત્મપ્રદેશ ઉપરથી નીચે અને નીચેથી ઉપર આવે છે. એટલે માથાના આત્મપ્રદેશ પગે આવે અને પગના આત્મપ્રદેશે માથાના ભાગમાં આવે. એમ દરેક સમયે થાય. સત્ય પરિસ્થિતિ (બીના) આવી છતાં પણ એક પણ પ્રદેશ આત્માથી અલગ થતો જ નથી. જેમ-પવનથી જલાશયનું પાણી હાલે, તેથી પાણીના કણિયા પણ હાલે છે, પણ તેથી તે કણીયા જલથી જૂદા પડતા નથી, તેમ આત્મપ્રદેશે દરેક સમયે હાલે તાપણુ આત્માથી કોઈ પણ પ્રદેશ ૨ અક્ષર એટલે સાકાર (જ્ઞાન) ઉપગ અને અનાકાર (દર્શન) ઉપયોગ, ૩ ગાયના આંચળ. Page #16 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [૫૪ જૂદો 'ડતા નથી પરંતુ ઘણાં (નાના અસંખ્યાતા પ્રમાણુ પ્રદેશે માંહે માંહે છુટા પડી જાય. આમ કહેવાનો આશય એ છે કે-કોઈ વખત એમ જોવામાં આવે છે કે બારીના ભામાં આદિની વગમાં ગિલીની પૂછડી આવતાં પાય, અલગ પડે, અમુક રાગ સુધી તરફડે, પછી ન હાલે. ત્યારે અહીં શું સમજવું? આવેશ કેટલીકવાર પ્રશ્ન થાય . નો ખુલાસો એ છે કે પૂરી અલગ પડયા બાદ જે પૂઢી કિવામના શરીરની ભાજી આત્મપ્રદેશ વધારે પ્રમાણુ રહેલ છે, તેગેતા અને પૂછડીના નાના સ`ખ્યા પ્રમાણ પ્રદેશના સાંકળની ડીએના જેવા સબંધ કે છે. ત્યાં સુધી, પેઢીના આત્મકશાને તૈય ારીના માત્મા ખેંચી > નિ, ત્યાં સુધી તે ા છે. જેમ અનંતજ્ઞાની ભગવતે કહ્યું છે. ખાવા આવા અનેક ખામ ધરીને કને એક પળમાં આત્માનં ઘણા કાય સુધી સ્થિર કે ચાલુ) ઉપયેગ રહે. નથી. આ પ્રસંગે જાર ચંદ રાખવું કે—તમામ સરકાર જીવને આત્મા કાકીડાની" જેમ ચપલ છે. તેથી તેના બીન બીન પદાર્થમાં ઉપયોગ ભવાયા કરે છે. એક પાથ'માં આત્માના ઉપયોગ વધારેમાં વધારે અંતમું સુધી જ રહે છે-નયારબાદ સ્વભાવથી તે ઉપયાગ રહેતા નથી હવે આત્મા તમામ પદાર્થોને કેમ જાણતા નથી ? આ પ્રશ્નનો ખુલાસો આ પ્રમાણે છે. જેમ સૂર્યને પ્રકાશગુણ એ સ્વાભાવિક છે, તેમ આત્માના જ્ઞાનાદિર્ગુણે સ્વાભાવિક છે. જેમ બની આડા વધારે પ્રમાણમાં વાળાં ખાવાથી તે જગતમાં પૂર્યું પ્રાય ૐ શકતો નથી. તેમ આત્માની આડા પણ ક્રમે । ષિ ગાંમાં ) પડેલાં વાથી તે નાનપ્રકાશ ફેંકી શકતા નથી, એટલે તમામ પાર્થોનું જ્ઞાન મેળવી શકતો નથી. જેમ પવનના ઝપાટાથી-પાંદળાં વિખરાય, ત્યારે મુખ્ય મુખ્ય પ્રમાણે છે, તેમ સાદિ આત્મા નિર્મલ ન, જ્ઞાન, ચારિત્રરૂપિ મનના પાટાથી કપિ વાદળાંને પિવેર ત્યારે પલાન પામે, અને તમામ પાર્યોની પૂરેપૂરી બીના જાશે. પ્રશ્નવારે વને સંયાદિ ચાર મ થાય છે? ઉત્તર-કર્મોનો ક્ષયાપક્ષમ† જુદા જુદા નિમિત્તને લઇને (જુદીજુદી જાતના) થાય છે અને તેથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન થાય એમાં નવાઇ શી ? માટે જ સશદિ (સગા, અવ્યકત ગેલ, અધેય, વિપરીત પૈષ) બાર થઈ શકે છે. તેમ જ એ પશુ યાદ રાખવું કે-ચ્યાત્મિક બીમ બે પ્રકારનું છેઃ ૧ અબાધિજ વીય ૨ અભિ બિજ વી. તેમાં જે વિચાર પૂર્વક પ્રત્તિ તે અભિપિ અનેગિસ) વી કહેવામ ૪ આ જ ઈરાદાથી જીવાસ્તિકાયના ધ, દેશ, પ્રદેશ, એમ ત્રણ ભેદે જ કહ્યા છે, પુદ્ગલારિતક્રાયમાં તે 'ધથી એક પ્રદેશ તૂ પડે છે. માટે-સ્ક્રબ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ પુદ્ગલાના ચાર ભેદ કહ્યા છે. ૫ કાકડા—એ જનારાયને રહેનાર-પંચેન્દ્રિય જલચર જીવ છે, તે ધણીવાર સરીરને રંગ પલટાવે છે. તેની ડોક હુરધડી ઉંચી નીચી થયા કરે છે, ૬ કુદયમાં આવેલા ક્રમ લિકાને ભાગવી ક્ષય કરે, તે સિવાયના ( ઉદયમાં નહિ આવેલા) ક્રમ લિકાને દબાવવા ( ભવિષ્યમાં હુમલા કરી, પામેલા ગુણને ન બગાડે, તેવી સ્થિતિવાળા કરવા ) તે ક્ષયાયશમ હેવાય. Page #17 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ પંચક [૨૩૧] અને વિચારશૂન્ય પ્રવૃત્તિ તે અભિસંધિ જ (અનાગિક) વીર્ય કહેવાય. સંવિ જીવોને જ પહેલું વીર્ય હેય. અને અનભિસંધિજ વીર્ય તમામ ને હોય છે. આવા વયવાળા આત્માને જ્યારે કર્મલિકને ક્ષપશમ થાય, ત્યારે લબ્ધિ એટલે ક્ષયોપશમ અને કરણ (દ્રિયો)ને અનુસારે જ્ઞાન પ્રકટે છે. જ્યારે જ્યારે તે વીયન (ઓછા વધતા) પ્રમાણમાં) નાશ (ઘટાડો) થાય, ત્યારે ત્યારે તે જ કર્મ પુદગલે ફરી આત્માને ઢાંકે છે. જેમ દૂર કરેલ સેવાળનો જ પાણીને ઢાંકે, અને સ્વચ્છ ચાટલાને કાદવ ઢાંકે, (મલિન કરેતેમ અહીં આત્માના સંબંધમાં પણ સમજી લેવું. આવાં અનેક કારણોને લઈને સંશય વગેરે થાય છે. પ્રશ્ન-જીવને શિવપુર કઈ રીતે મલે ? ઉત્તર– રજનવારિત્રાઉન કક્ષમા (તરવાર્થ સૂત્ર) પૂર્વે કહ્યા મુજબ અનાદિ જીવ અનાદિ કર્મોથી વીંટાયેલો હોય છે. તે જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ કારણુને લઈને અનંતાનુબંધિ કમાય વગેરે સાત પ્રકૃતિના ક્ષપશમ કરે ત્યારે સમગ ( નિલ દર્શન ગુણ પામે છે. તેથી તેને એવી ખાત્રી થાય છે કે શ્રી જિનેશ્વર ભગવતે કહેલું પદાર્થ સ્વરૂપ સાચું છે. અને શ્રી જિનધર્મ એ જ મહાકલ્યાણકારિ વસ્તુ છે. બીજા સાંસારિક પદાર્થો દુ:ખદાયિ છે. ત્યારબાદ જ્ઞાનાવરણીય કર્મને લપશમ થવાથી નિર્મલ જ્ઞાનગુણ પ્રકટ થાય છે. એથી એમ સમજે છે કે હિંસા વગેરે ત્યાગ કરવા લાયક છે અને જીવાદિ પદાર્થો જાણવા લાયક છે. પવિત્ર ચારિત્રાદિ ગ્રહણ કરવા લાયક છે. પછી ‘જાણ્યું કે તે તે ખરૂં કે મોહે નવિ લેપાય' આવી ભાવ થી ચારિત્ર મહિના પશમે જ્ઞાનનું ફલ વિરતિ ગુણ અંગીકારે. એમ નિર્મલ દર્શનાદિ ત્રણેની મદદથી આ છવ શિવપુર પામે છે. ત્રણમાંથી એકલા દર્શનથી શિવપુર ન મળી શકે છે. જે તેમ હેય તે સમ્યગ્દષ્ટિ દેવાદિની મુક્તિ થવી જોઇએ તથા એ જ કારણથી એકલા જ્ઞાનથી પણ મુક્તિ થઈ શકે નહિ. માટે જ ત્રણેની ભેગી આરાધના કરનાર મનુષ્ય આઠે કર્મ દૂર કરી શિવપુર પામે. સિદ્ધ પરમાત્મા જ્ઞાનાદિ ભાવ પ્રાણોને ધારણ કરે છે. તેમને નિજગુણમાં સ્થિરતા રૂપ ચારિત્ર હોય છે. સકલ કર્મના અભાવે તેમને શરીર વગેરે હેય નહિ. ભોજન વગેરે દ્વારા ક્ષણિક શાંતિ મળે છે. સિદ્ધ ભગવંતને સાદિ અનંત ભાગે કાયમ શાંતિ હોય છે. સિદ્ધના પંદર ભેદ વગેરે વિશાલ સ્વરૂપ પ્રકાશ વગેરે ગ્રંથેથી જાણવું. પ્રબલ પુણ્યવંતને જ આ શિવપુરને લાભ થાય, માટે તેને દુર્લભ કહ્યું છે. એ પ્રમાણે બીજા કાર શિવપુર)નું ટુંકામાં સ્વરૂપ જણાવ્યું. ૩ શત્રુંજયનદી–મહાપ્રભાવક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નજીક રહેલી પરમપાવન આ નદી છે. તેમાં સ્નાન કરવાને અપૂર્વ મહિમા શ્રી શત્રુ જય માહાભ્યાદિમાં વર્ણબે છે, ધણાં ભવ્ય જીવોના આ નદીના સ્પર્શથી વિકટ રોગ નાશ પામ્યા છે. અહીં આવનારા છો અપૂર્વ શાંતિનો અનુભવ કરી કર્મનિરાને વિશેષ લાભ મેળવે છે. તેમ અલ્પ સંસારિ ભવ્ય જીવો જ શેત્રુંજી નદીની સ્પર્શના કરી શકે છે. માટે ત્રીજો શકાર શત્રુંજય નદી દુલેબ કહી છે. (અપૂર્ણ) Page #18 -------------------------------------------------------------------------- ________________ તારાતંબોલની ચિઠ્ઠી [એક નગરનું દંતકથા જેવું વર્ણન આપતે એક પ્રાચીન પત્ર સંગ્રાહક- મુનિરાજ શ્રી કાંતિસાગરજી “ રિત શ્રીગામ અમદાવાદ મહાસુભસ્થાનેક પૂજ્ય શ્રીપ શ્રી અનેક સ એપમાં લાયક તીરથરૂ૫ ભાઈ રતનચંદ, એતાન શ્રી હેદરાબાદથી લિખી ભાઈ પદમસીને પ્રણામ વાંચસેજ, અમે અમારા કુટુંબ સહિત દૂર દેશાંતરની યાત્રા કરવા સારૂ સં. ૧૮૦૫ કી સાલેમાં ગયેલ તેની હકીકત 1---પ્રથમ શ્રી અમદાવાદથી કાસ ૪૮૨૦ શ્રીતારાતાલ શહર છે તેની વિગત સંભલાવે છે; ૧ પ્રથમ શ્રી અમદાવાદથી કેસ ૩૦૦ આગરા શહર છે. ૨ તેહ થકી કેસ ૩૦૦ શ્રી લાહોર શહર છે, કે ત્યાં થકી કેસ ૧૫૦ શ્રી મૂલતાન શહર છે. ૪ ત્યાં થકી કેસ ૩૫૦ બંદર શહર છે. ૫ ત્યાં થકી કોસ ૯૦૦ શ્રી આશાપુરી નગરી છે તેના બાજાર કેસ ૧૨ના છે. ૬ ત્યાં થકી કેસ ઉ૦૦ ગયા એટલે શ્રી તારા બોલ શહર છે. તેની હકીકત સંભલાવે છે; શ્રીમુકુટસ્વામીની મુરતી છે, તે મુરતી પબાસણ ઉપર બીને આધારે છે, તે મુકુટસ્વામીની મુરતી ચાડી હાથ ૨૮ની છે, તેને ઉંચપણે હાથ ૩૮ને છે. તેના પગના અંગૂઠા ઉપર શ્રીફલ નંગ ૨૮ રહે છે, તેની જાત્રા કરીને હમેં આગળ ચાલ્યા તે ૭ તેહાં થકી કેસ ૬૦૦ ગયા એટલે તલાવ નગ ૧ મોટો આવે છે તેની વચ્ચેવચ શ્રી અજિતનાથજીને દેવરે છે. તેહાં અમે નાવડામેં બેસીને દરસણુ કરવા ગયા હતા ત્યાં શ્રી અજિતનાથજીની પ્રતિમા એડી હાથ ૬ની છે. તેને ઉંચપણો હાથ ૧૦ને છે, તેની જાત્રાને હમે આગલ ચાલ્યા, ૮ ત્યાં થી કોસ ૫૦૦ ગયાં તેમાં તલંગપુર નમ્ર આવે છે. તે નગ્ન કોસ ૫૦ના છે. તેહાં જીન પરસાદના દેહરા નગ ૨૮ છે. તેહાંથી આગળ ચાલ્યા કે શ્રી. ચંદાપ્રભુજીનું દેવ મટે છે. તિહાં દેરાસરજી ભયે શ્રી જિનપ્રતિભા નગ ૧૨૮ છે, તેના દરસણ કરીને હમાં આમલ ચાલ્યા, ૯-ત્યારે કેસ ૭૦૦ ગયા કે શ્રી નવાપુરી પાટણનામે સેહેર છે, ૧ આ તારાબેલ નગરનો ઇતિહાસ જાણવા માટે જુઓ * પ્રાચીન તીર્ષ માળા ' તે માં એનું સવિસ્તર વર્ણન મળે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ એક ક] તાશાતબેલની ચિઠ્ઠી ( ૨૭૩ ] ૧૦-તેની આગલ કેસ ૩૦૦ ગયા એટલે બીજુ તારાબેલ શહર ઘણું જ મોટે છે તે જોવા લાયક છે, તે નગરનો કોટ કેસ ૪૦૦ને છે. તે નમ્રને કોટ તાંબાને છે ત્યાંના રાજાને મેલ સંપેત ધાતુનો છે. રાજાને નામ ધરસેન મારાજ છે. તે વરધમાન રાજ કરે છે. ત્યાં વેપારી કે હીરા-મોતી-માણુકજવાર-સેનો-રૂપિ-રતન સર્વ વેચે છે, ને સરવ આપ અપના હોદ ઉઘાડા મુકીને સર્વે સરવના ઘર જાય છે, પણ કેઈ કોઈની ચીજ લેવા પામતો નથી. એવા સર્વે લેકે મોટા ધરમી છે. તે નચ બજાર કેસ ૬ને છે. તે તત્ર મધ્યે શ્રી જન પરસાદના દેહરા નગ ૭૦૦ છે ત્યાના રાજા પરજા સર જેનધરમી છે. તે જેન વિના બીજા કોઈ દેવને માનતા નથી. તે પ્રતમાની ગણતી નિચે લખી છે, શ્રી જેની પ્રતિમા પ૦ ૦, પાસાણની છે, ને ૪૦૦૦ લીલા ભાણુકની છે. તેમાં ૨૪૮૬ પ્રતમ ધાતુની છે. ૧૧૦૦ પ્રતિમા એક સરવણી રતનની છે. ૧૬ પ્રતમ બાવના ચંદનની છે, ને ૧૧ પ્રતમા ગોરચંદનની છે, ને ૯ પ્રતમાણો માણુકની આંગલી ૧ પરમાણુ છે, ને ૫૪૫ પ્રતમા લાલ રનની છે, ને ૪૮૭ બતમા કાલા રત્નની છે, ને પ્રતમા સાંચાં મોતીની છે, ને ૪ પ્રતમા લાલ રત્નની આંગલી એક ૧ પ્રમાણ છે, ને ૪ પ્રતમા હીરાની છે, ને ૫ પ્રતમા લસણીયાની છે આગલી ૧ પ્રમાણ છે. સર્વ મિલી એકંદર પ્રતમાં ૨૪૭૬૪ છે. ત્યાંના રાજાના ચાક છે ને એક મધ્યે શ્રી રીખવદેવજીને દેહરે છે. તેનો ઉંચપણે કોસ ૪ને છે. ત્યાં એક એક દીસા મંડ૫ નગ ૯ છે. ચાર દીયાં મિલી મંડપ નગ ૩૬ છે ને જિન વરસાદને કેટ તાંબાને છે કે તે કેટના થંભા રૂપાના છે. તેને બીજા થાંભા સોનાના ગંભારાના છે તથા પરસાદ સંધાસન સેનાના છે, તથા જડાવના છે. સંઘાસણ ઉપર પ્રતિમા નગ ૩ ચોવિસીની છે. તે પ્રતમાને વરન આપઆપના જુદા જુદા રંગની છે. તે પણ સતિ તથા લીલો તથા કાલે એવા રંગ આપ આપના વરણું છે. ત્યાંને રાજ દિન પ્રતે નિકલી પૂજા કરે છે. તે રાજા બહુ ગુણી છે તથા જનધરમી છે તથા સમતાવાન છે, તથા સીલવાન છે, જસવંત છે, ગુણવંત છે, વિનેવત છે સર્વે ગુણકરી વિરાજમાન છે. તે નઝમધ્યે અમો દીવસ ૪૨ રહા હુંતા, ને બીજા પણ દેહરા ઘણું સારા છે. તે દેરાને મધ્યે પ્રતિમા સુવરણની છે તથા જડાવની છે, ગણતી નગ ૧૩૨ છે. તેહાં બિજી પ્રતમાથે નગ ૧ ૦૫ છે તે ફટકતનની છે. તે પ્રતમાના દરસન કર્યા છે. તે નઝમણે શ્રાવક મહાકુટંબી છે, તથા મહાધરમ છે. તપ જપ મધ્યે સરવે પુરણું છે. તે દેહરાના ભંડાર મધ્યે દ્રવ્ય ક્રેડ ૯૦ નીવેને છે. તે દેહરાના ભંડાર મળે જવલા ગવલા તથા બીજા ગવલાના ગ્રંથ છે, તે ગ્રંથોના સલાક ૧૦૪૦૦૦ છે. તે બીજા ગ્રંથના સિલક ૧૦૮૦૦૦ છે, તે તાડપત્ર પર લખેલા છે. તેને કોઈ પણ પંડીત વાંચી શકતા નથી. તે નમ્રના વનમણે શ્રી શાંતિનાથજીનો દેહરે છે, તે નમ્ર મળે સાંક બીજું વાઘને ભય ઘણે છે. તે ત્યાંથી આગળ ચાલ્યા કે તેયાંશ્રી રખવદેવજી તથા તેમજ નામ સાધુજી રહે છે તે મુની ઉમર વરસ ૯૦ની અમો ગયા ત્યારે હતી. તે સાંજ ઉપરે (પલાં) આહાર લેવા નિકલે છે તે સુઝતા આહાર મિલે તે લેવું નહીંતર લેવે - હી. તે સાધુજીના દસન થયાં છે. તયાં થકી કેસ ૬૫ ગયા એટલે ગંગાનમ્ર છે. તે નમ્રના વન મધ્યે શ્રી રીખવદેવજીનો દેહરે છે, તેમાં શ્રી પ્રભાચંદ્રજી નામ સાધુ રહે છે, તે માસ ૧ મધ બે વાર પારણા કરે છે. તે જોગવાઈને Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ર૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : આહાર મિલે તે લેણે નહી તે બીજે માસે વાત ગઈ. એવા મુનીરાજના દરસણ થાય છે. ત્યાંથી આગલ ચાલવાનો કરતા હતા કે એટલે સાધુજી અમને કહે કે આગળ જાસો નહી. સાથી ને હાથી કેસ ૩૦૦ ગયા એટલે પછે એક ટાંને મુલક આવે છે. એવી હકીકત અમાને શ્રીપરભાવચંદ કહી એટલે અમો સં. ૧૮૨૧થી સાલમાં સર્વે જાત્રા કરી ૧૬ વરસે કુસલમ ઘરે આવીયા છો. એવા અમાના મેક્ષગામીના દરસન થયા છે. એ કાગલ સંપૂર્ણ લિખે છે. નોંધ-ઉપરના પત્રની નકલ મારી પાસે જુનીભાષામાં તેમજ બાળબોધ લીપિમાં લખેલી છે. અને તે લગભગ ૧૦૦ વરસની લખેલી લાગે છે. આ પત્રમાં જે જે વિગતે આપી છે તે બધી બહુ વિચારણીય છે. એક ઠેકાણે બીષભદેવ ભગવાનને પ્રાસાદ ૪ કાસ ઉંચો હોવાનું લખ્યું છે. આથી કેસનો શું નિશ્ચિત અર્થ કરવો એ સમજાતું નથી. અતિહાસિક દ્રષ્ટિએ પણ આનુ શું મૂલ્ય હેઈ શકે એ જોવાનું રહે છે. છતાં આ પત્ર ભાષાની દ્રષ્ટિએ કે એવી બીજી કોઈ દષ્ટિએ વિદ્વાનોને ઉપપોગી થઈ પડશે એમ લાગવાથી અહીં છાપ્યો છે. એની સત્યાસત્ય હકીકત ઉપર વાચક વર્ગ વીચાર કરે અને ઇતિહાસના અભ્યાસીઓ એ સંબંધી કંઈ ખૂલાશે બહાર પાડે એવી આશા છે. ( ૨૨ ૭ માં પાનાથી ચાલુ) અનુમાન પ્રમાણમાં થઈ શકે છે. તે પણ તેમ કરવા જતાં કેટલીક અસ્પષ્ટતા થવ પામે છે તેથી પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર જૂદા પ્રમાણે માનવ એમ કેટલાકોનું કહેવું છે જેનદર્શનને તો આઠ પ્રમાણુની કે ચાર પ્રમાણુની (નિયત સંખ્યાની એક પણ વાત સમ્મત નથી, કારણ કે ચાર અગર આઠ માનવા છતાં બીજા અનેક માનવાં રહી જાય છે. અનુમાન, અને આગમ પ્રમાણને માનનાર, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને તક પ્રમાણને ન માને, એ ચાલી શકે તેમ નથી, અનુમાન માટે તર્ક (વ્યાપ્તિજ્ઞાન)ની આવશ્યકતા છે, અને ઉપમાન તથા આગમ પ્રમાણ માટે સંકેત ગ્રહણ તથા વાવાચક ભાવના સંબધના સ્મરણની આવશ્યકતા છે. એ કારણે યથાર્થદશી શ્રી જગદર્શને ચાર કે આઠ પ્રમાણ આદિ માનવાની ખટપટમાં નહિ ઉતરતાં પ્રત્યક્ષ અને પક્ષ, એ બે જ પ્રમાણો સ્વીકારી લીધાં છે, અને પ્રત્યક્ષ સિવાય સઘળાં પ્રમાણને પક્ષ પ્રમાણમાં અંતર્ભાવ કરી દીધું છે. જે કોઈ નાન જેટલા અંશે પૂર્વ જ્ઞાન કરતાં અધિક વિષયને ગ્રહણ કરનાર હોય તે જ્ઞાનને પ્રમાણ માનવા માટે શ્રી કન દર્શને તૈયાર છે. અધિક વિષયને દર્શાવનાર છતાં તેને ભિન્ન પ્રમાણે નહિ માનવું, એ યુક્તિયુક્ત નથી. એટલા મા બધા વિશેષ જ્ઞાનને જpદાં જુદાં પ્રમાણ તરીકે નિરૂપણ નહિ કરતાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે છે એમ નિરૂપણ કર્યું છે. અને સર્વ પ્રમાણને તે બે પ્રમાણમાં સંગ્રહ કરી દેવામાં આવ્યું છે. એ રીતે માનવાથી કોઈ પણ પ્રમાણ માનવું બાકી રહી જતું નથી તેમ જ સંખ્યાની નિરર્થક વૃદ્ધિ પણ થતી નથી. (અપૂર્ણ) Page #21 -------------------------------------------------------------------------- ________________ पांच पाण्डवों की गुफाएं लेखक-आचार्य महाराज श्रीमद् विजययतीन्द्रसरिजी भारतीय संस्कृति में कला का स्थान उतना ही ऊँचा और महत्वपूर्ण रहा है जितना कि अध्यात्मविद्या एवं दर्शन का। इस संस्कृति की महानता का रहस्य भी यही है कि इसकी अनेक विद्याओं का अन्तिम उद्देश्य सत्यान्वेषण तथा आत्मविकास होता है। इन्हीं गुणों के कारण भारतीय संस्कृति आज तक जीवित है। जिस प्रकार भारतीय विद्वानोंने अपने अध्यात्मज्ञान के प्रकाश में उस सत्ता के दर्शन किये उसी प्रकार यहाँ के कलाकारों एवं शिल्पकारों ने अपने हृदय की प्रस्फुटित भावनाओं को ज्योति में उसी एक सत्ता के, उसी अनेकों में एक रूप, पक रंग, एक रस तथा उसी अक्षय सौन्दर्य के दर्शन किये । मानवहृदय की पिपासा को शान्त करने के लिये शिल्प अथवा कला का जन्म हुआ । भारतीय कला का कोई भी प्रमाण संदेश-शून्य अथवा निरर्थक नहीं कहा जा सकता । वह मूक नहों, वाङ्मय है । उसका सन्देश उसके भाल पर चित्रित रहता है। पाश्चात्य कला की भांति वह किसी वस्तु का निर्जीव प्रतिरूप नहीं है। भारतीय प्रान्तों में मालवा ही ऐसा प्रदेश माना जाता है जहाँ प्राचीन कला के कितने ही प्रमाण उपलब्ध होते हैं। मालव प्रदेश में अनेक प्राचीन राजवंशों का उत्थान और पतन हुआ, जहाँ पर उनकी निर्माणित कलाओं की स्मृति का ध्वंसावशेष, अब भी प्राचीनादर्श का ज्वलन्त उदाहरण विद्यमान है। भारतीय इतिहासकारों के मतानुसार मालव प्रदेश में पांचवीं तथा छठी शताब्दी में बौद्धधर्म का दौर-दौरा था । भेलसा के आस-पास सांची के स्तूप, उदयगिरि, बेसनगर आदि स्थानों के लेख बतला रहे हैं कि बौद्धकाल में राजपुरुष ही नहीं बल्कि बड़े बड़े धार्मिक, श्रीमन्त, सर्वसाधारण गृहस्थ और मजदूर तक भी उस धर्म के प्रचार हेतु यथाशक्ति दान दिया करते थे जिनका दान-प्राप्त द्रव्य मन्दिर, गुफाएँ आदि के निर्माण में व्यय किया जाता था । सातवीं शताब्दी में भारत में भ्रमण करनेवाले चीनीयात्री हुनसोंग ने लिखा है कि उसके समय में मालवे की गुफाएँ खाली पड़ी थीं जो पाण्डवों की गुफाओं के नाम से प्रसिद्ध थीं। जिन गुफाओं में बौद्धसाधु रहते थे। उन स्थानों में चीन, जापान, तिब्बत, मलाया आदि देशों के निवासी बौद्ध-धर्म का अध्ययन करने के लिये आया करते थे वे यहाँ साधुओं के समीप रहते और अपना जीवन साधुओंसा व्यतीत करते थे। इसी मालय प्रदेश में बो. बी. एन्ड सी. आई रेल्वे के महू स्टेशन से लगभग ain Education International Page #22 -------------------------------------------------------------------------- ________________ [ २३९ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ १४ ८० मील पश्चिम की ओर बौद्ध भिक्षुओं के रहने के लिये प्राकृतिक सौन्दर्य से परिपूर्ण गुफाएँ बनी हुई हैं जो पाँच पाण्डवों की गुफाओं के नाम से प्रसिद्ध है। ग्वालियर स्टेट के अन्तर्गत बाग कस्बे से ४ मील दक्षिण-पूर्व कोण में बाघी (बागेश्वरी ) नदी के दक्षिण तट पर इन सुप्रसिद्ध गुफाओं का निर्माण हुआ है जो जमीन से १५० फीट ऊँची और ७५० फीट लम्बी है । गुफाएँ पहाड़ की चट्टानों को काट छाँट कर प्राकृतिकता लिये हुए बनाई हुई हैं, जिनकी बनावट भारतवर्षीय लभ्य गुफाओं से भी पहले की है। क्योंकि इन गुफाओं के देखने से सहसा बौद्धधर्म की तत्कालीन परिस्थिति का स्मरण हो आता है । गुफाओं के निर्माण का समय ईस्वीय पाँचवीं और सातवीं शताब्दी के बीच का माना जाता है जिसकी पुष्टि वहाँ पर मिले हुए ताम्रपत्रों के लेखों से होती है । गुफाओं की कला, एवं शिल्पकारी बहुत समय बीत जाने पर भी नवीनता लिये हुए माम होती है। कितनी ही बड़े आकार की बड़ी बड़ी योद्धतियों को देख कर सर्वसाधारण जनता इन्हें पाँच पाण्डब की गुफाएँ कहती है। इंत कथाओं के आधार पर लोग कहते हैं कि पांच पाण्डवोंने यहाँ अज्ञातवास बिताया था इत्यादि, जैसा कि प्रायः और गुफाओं तथा जलस्रोतों के विषय में भी यही कहा जाता है, किन्तु वास्तव में ऐसा नहीं है । वुद्ध के जीवन की तीन मुख्य घटनाएँ प्रसिद्ध है : बोधिवृक्ष के नीचे ध्यानावस्थित बुद्धमूर्ति बुद्धधर्म का उपदेश तथा निर्माण, ये तीन घटनाएँ बौद्धकला में विशेष रूप से अंकित की जाती हैं, जोकि चिह्न यहाँ पर मौद हैं। दरअसल में ये बौद्ध भिक्षुओं के रहने की गुफाएँ है बौद्धमठों में विद्यार्थियों को जो हुन्नर, चित्र और शिल्पकला सिखलाई जाती थी, कलाकौशल बताने के लिये उस समय ऐसी ऐसी विशाल गुफाओं का बड़े बड़े पहाड़ी स्थानों में बनाने की प्रवृत्ति मौजद थी। पेसो प्राकृतिक स्वरूप गुफाएँ बनानेवाले विद्यार्थी श्रेष्ठतर समझे जाते थे । ऐसी कृतियों निर्माण करनेवाले की कदर अच्छे शिल्पियों में होती थी और उन्हें राज्य की ओर से वर्षासन भी मिलता था। भारत में बौद्ध भिक्षुओं की देख रेख में उनके विद्यार्थियोंने ऐसी ऐसी अनेक गुफाओं का निर्माण किया है जो उनकी अमर कीर्ति को आज भी बतला रही है । 1 यह तो ऊपर ही लिखा जा चुका है कि मालव प्रदेश में ईस्वी सन् की पांचवीं तथा छुट्टी शताब्दी में बौद्धधर्म का दौर दौरा था ठीक उसी समय में इन गुफाओं का निर्माण हुआ था। वहाँ के ताम्रपत्र के लेखानुसार माहिष्मती नगरी (ओंकार मान्धाता) के राजा सुबन्धु ने इन गुफाओं में स्थापित बौद्धमूर्तियों की पूजा के लिये और इनमें रहनेवाले . Page #23 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] પાંચ પાંડવોં કી ગુફાએ' [ २३७ ] भिक्षुओं की जीविका के लिये भूमि अर्पण की थी जोकि दानपत्र से सिद्ध होता है। बौद्धगुफाएँ दो तरह की पाई जाती है एक तो चैत्य या मन्दिर और दूसरे मठ या बिहार । परन्तु बाग की गुफाएँ इस नियम से विलक्षण है इन गुफाओं में कुछ बिहार, कुछ अध्ययनशाला, कुछ भोजनशाला कुछ व्याख्यानशाला, कुछ ध्यानालय और कुछ निवासस्थान के रूप में हैं । पहाड़ी का वह भाग जिसमें इनका निर्माण किया गया है मुलायम तथा कर्कश होने के कारण इतना उपयुक्त सिद्ध नहीं हुआ जो लम्बे समय तक उड़ रहता। इसी लिये इनमें की बहुतसी गुफाएँ गिर गई जिनकी अमूल्य प्राचीन सामग्री बहुत कुछ नष्ट हो गई। ये गुफाएँ चित्रकारी के लिये बहुत प्रसिद्ध हैं, जिनमें पाषाण पर खुदी हुई सुन्दर मूर्तियों अच्छी नकाशी और बेटों का बड़ा ही रमणीय और दर्शनीय कार्य किया गया है । सम्भवतः पत्थरों की खराब हालत देख कर या अन्य किसी कारण से इनके बनानेवालोंने यहाँ चित्रकारी से अधिक काम लिया हो । दुई यश गुफाओं के गिर जाने से नयनाभिनन्दिनी चित्रकारी को भी बड़ा बड़ा पहुंचा है, पर वर्तमान में जितनी भी गुफाएँ बची हुई विद्य मान है ये बहुत ही उचकोटि की हैं। पाश्चात्य देशों को मध्ययुगीन चित्रकारी भी इनकी चित्रकारी की समता नहीं कर सकती पेसा इतिहासकारों का मत है । अज्ञानी लोगोंने इस चित्रकारी की बड़ी हानि की, किन्तु ग्वालियर स्टेट के पुरातन विभाग की ओर से इन गुफाओं को सब प्रकार से सुरक्षित कर दिया है। उसने इस स्थान के अंकित चित्रों के आधार पर आधुनिक प्रसिद्ध चित्रकारों द्वारा नवीन चित्रों का चित्रण करा कर ग्वालियर की राजधानी लश्कर में माधवम्यूजियम (अजायबघर में रखा दिया है जिनकी नकलों के छपे हुए चित्र गुफाओं में लगवा दिये हैं, जिन्हें देख उनकी प्राचीनता व सुन्दरता का अनुमान किया जा सकता है। देखने की सहूलियत के वास्ते गुफाओं पर नम्बर डाल दिये गये हैं। जिससे दर्शक लोग प्रत्येक गुफाओं के विवरण का सर्वदा के लिये स्मरण कर सकें गुफाओं की संख्या ९ है जिनमें कोई बडी है कोई छोटी और कोई समचौरस है । शिल्पदृष्टि से सभी गुफाएँ मिन भिन्न आकृतियों लिये आश्चर्य जनक है। (१) प्रथम नम्बर की गुफा का मण्डप २३४१४ फीट है और वह चार स्तम्भों पर अवलम्बित है। इसका आंगन और छत मजबूत चूने से जोणीद्वार (रिपेयरिंग ) किया हुआ है। आज पन्द्रह वर्षों तक हवा, पानी और पृथ्वीप्रकम्प को भारी बोटें लगने पर भी इसने अपने अस्तित्व को स्थिर रक्खा है, यही इसकी दृढ़ता का ज्वलन्त प्रमाण है । . Page #24 -------------------------------------------------------------------------- ________________ (२३८] શ્રી જન સત્ય પ્રકાશ १५ (२) दुसरे नम्बर की गुफा जो पाँच पाण्डव की गुफा कहलाती है वह प्रवेशद्वार से पीछे की दीवार तक १५० फीट लम्बी है। इसके अन्दर के दालान में चार कतारों में २० स्तम्भों का निर्माण किया हुआ है, जो कि प्रत्येक १२ फीट ऊँचा और ४ फीट मोटा है । इसमें पूर्व से पश्चिम की ओर छोटे छोटे बीस और दक्षिण की तरफ ५ कमरे बने हुए हैं जो सम्भवतः बौद्ध विद्यार्थियों अथवा भिक्षुओं के रहने और उनका सर मामान रखने के लिये थे । दक्षिणी मध्य कमरे में विशाल बौद्धस्तप है जिसको यहाँ के निवासी “मही का मटका" कहते हैं । बुद्ध के निर्वाण स्थान या उसकी स्थापना के स्थान पर ऐसे स्तूप बनाने की प्रथा बौद्धधर्म में अब भी प्रचलित है। स्तूपवाले कमरे में द्वार की उपरी दीवार पर रंगीन चित्रकारो का काम बहुत हो बढ़िया है । इसी के पूर्वपश्चिम तरफवाली दीवार में खड़े आकार की स्त्री पुरुषों को आठ मूर्तियां खुदी हुई है, जिनको लोग पाँच पाण्डव तथा कुन्ती माता की मूर्तियां कहते हैं, किन्तु वास्तव में इनके मध्य की मूर्ति जो झोली लिये हुए है वह गणधर (बुद्ध आईत्) की और शेष उनके अनुचर भिक्षु-भिक्षुणियों की हैं | इसका बाहिरी भाग जो छ स्तम्भों पर बना हुआ था, नष्ट हो गया है और उसके भग्नावशेष भो इतस्ततः बिखरे पड़े हैं। (३) तीसरी गुफा हाथीखाने के नाम से प्रसिद्ध है। इसकी दीवारों एवं छतों पर हाथी, शेर और बौद्ध भक्तों की वन्दन करती हुई मूर्तियों गंगोम चित्रों में बनी हुई हैं। जिनमें हाथी के चित्र अधिक होने के कारण ही लोग इसको हाथीखाना कहते हैं, किन्तु वास्तव में यह हाथीखाना नहीं है बौद्ध भिक्षुओं की अभ्यासशाला है। इसमें भी दक्षिण पश्चिम और पूर्व में २४ कमरे हैं-जिनमें कोई कमरा अष्ट कोण का भी है जो शान्ति पूर्वक एक ओर बैठ कर अभ्यास, समाधि अथवा ध्यान करने के योग्य है। इसके बाहर का बहुतसा भाग प्रायः नष्ट हो गया है। जो कुछ भी अवशिष्ट है उसको भी मरम्मत (रिपेयरिंग) की आवश्यकता है। (४) चौथी गुफा रंगमहल के नाम से प्रसिद्ध है। यह रंगीन चित्रकारी में बहुत ही बढ़ी चढ़ी है। तीसरी और इसके दरम्यान की छत एक सिरे से दूसरे सिरे तक २५० फीट लम्बी और विल्कुल प्राचीन अवस्था म है। इसका बाह्य भाग २२० फीट लम्बा, २२ स्तम्मों पर आश्रित है जो पीछे से बना मालूम होता है, जिसका कुछ भाग गिर चुका है और अवशेष भाग भी गिरने जैसा ही है। इसके बीच का कमरा ९४ फीट लम्बा और उसमें २५ स्तभ्मों के बजाये ४४ स्तभ्म लगे हैं। जिसमें दो कमरे हैं। लेकिन दूसरे नम्बर का कमरा जमीन में फंस गया है। इसके तीन प्रवेशद्वार और दो खिडकियां हैं। बीच में हॉल है जो www.jainelibrary.o Page #25 -------------------------------------------------------------------------- ________________ પાંચ પાંડવોં કી ગુફાએ [ २३७ ] चार स्तभ्यों पर अवलम्बित है जिसको रचना प्राकृतिकसी है। हॉल की छत भी डाल उतारवाडी है जिसको देखने से पता लगता है कि यह छत अभी गिरनेवालो है। इसके रंगीन चित्रों में कुछ जानवरों के और कुछ सपारों के चित्र हैं तथा दरबाजे की सजावट गुप्तवंशीव तथा कुशानवंशीय राजाओं के जमाने की सी प्रतीत होता है। इस गुफा की बनावट प्रोस और सीरिया की इमारतों के समान तथा शिल्पकारी मंडलामहल से श्रेष्ठ है । (५) पाँच नम्बर को गुफा के योच का कमरा ९५x४४ फीट लम्बा चौडा दो कतार में बना हुआ है, जिसमें साधारण रंगाई का कार्य है । इसमें सामने का दरवाजा तथा चार खिड़कियों का काम पीछे से बनाया गया है । यह गुफा भी चौथे नम्बर की गुफा की भाँति ही है । (३) उडे नम्बर की गुफा के दरवाजे से आने जाने पर ४६ फोट ममचोरस एक कमरा है, जिसकी दो ते दक्षिण पश्चिमबाली और तीन छते दक्षिण की ओर हैं जिनकी सजावट आदि का कार्य बिल्कुल सादा है, जिसमें कि १६ कमरे हैं। इनकी बनावट को देखने से मालूम पड़ता है कि यह पांचवे नम्बर की गुफा का अनुकरण किया गया है। इसके बाहिर की छत का भाग भी गिर गया है इसलिये इसके सभी कमरे प्रायः दब गये हैं । अवशिष्ट तीन गुफाओं के गिर जाने से उनका हम विवरण लिखने में असमर्थ है, जो कि बिल्कुल भग्नावस्था में पड़ी है। भीतर जाने का कोई साधन नहीं है । उपर्युक्त प्राचीन गुफाएं विन्ध्याचल पर्वत के सिलसिलेवाली पहाड़ीयों में ही हैं, जिनके चारों ओर मानी जंग तथा भीलों की आबादी है। ग्वालियर स्टेट में जब किसी ऑफिर को सजा दी जाती है तो इस जंगली प्रदेश में भेजा जाता है, जोकि ग्वालियर स्टेट का सरदारपुर जिला कहलाता है । आजकल स्टेट भीलों के सुधार की ओर विशेष ध्यान दे रहा है। यहां के जंगलों में कभी कभी शेर और पीते का भय रहता है। इन गुफाओं का निर्माण सरस्वतीनदी के तटवर्ती जेतवला गांव के गन्धकुटी स्थान के बाद हुआ प्रतीत होता है। अजन्ता की कैलाश गुफा और इनमें थोडा ही अन्तर है लेकिन चित्र व शिल्प में ये उससे बढ़ी हुई हैं । अशोक, चन्द्रगुप्त विक्रमादित्य, शालिवाहन शक, हूण आदि राजाओं के समय की भारत में कितने ही शिल्पकलाओं के प्रमाण है जो विश्व 2 का आज भी अपनी ओर ध्यान आकर्षित करते हैं भारत का अतीत 1 उ था जिसकी हजारों वर्षों की प्राचीन ध्वंसावशेष शिल्पकला अभी वो भूगर्भ में ही विश्राम कर रही है, जिनकी खोज के लिये ब्रिटिश सरकार की ओर से विशेष यान दिया जा रहा है । . Page #26 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા [દિવાળી પર્વનું ધાર્મિક વર્ણન તથા આરાધન ] છે,. લેખક:-મુનિરાજ શ્રી રામવિજય અખિલ સંસારવર્તિ સમસ્ત જીવ થેડા અગર વધારે પ્રમાણમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી પીડા પામી રહ્યા છે. સર્વે જીવોમાં મનુષ્ય એ બુદ્ધિવંત પ્રાણી તે પોતાના બુધ્ધિબળે દુઃખમાંથી કઈક આશ્વાસન મેળવવાનો ઉપાય શોધી શકે છે. જ્ઞાની પુરૂષોએ મનુષ્યોના સુખની ખાતર અને દુઃખમાં વિસામારૂપ પર્વેની યોજના પૂર્વકાળથી કરેલી છે. મનુષ્યો પોતપોતે સ્વીકારેલા આપ્ત પુરૂએ બતાવ્યા પ્રમાણે તે તે પર્વોની આરાધના કરે છે અને તે મારફતે સુખ-આનંદને અનુભવ કરી શાન્તિ મેળવે છે. દીપાલિકા પણ તે પર્વેમાંનું એક પર્વ છે કે જેની ઉજવણી ભારતવર્ષમાં અદ્વિતીય રીતે સમસ્ત હિંદુ જનતા કરે છે. આ પર્વ કયારે અને કેવી રીતે પ્રસિદ્ધિને પામ્યું તે સંબંધી કંઇક ઉલ્લેખ કરવાને આ મારો પ્રયાસ છે. દીપાલિકા પર્વની ઉત્પત્તિ એક વખત સંપ્રતિમહારાજે શ્રી આર્યસુહસ્તિસૂરિજીને પૂછયું: “હે પ્રભે! ત્રિકાલાબાધિત જિનશાસનમાં દીપાલિકા પર્વ શા કારણથી પ્રત્યે ?' શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજાએ આના ઉત્તરમાં કહ્યું કે, હે રાજન, દીપાલિકા પર્વ એટલે ત્રિશલાનંદન શ્રી મહાવીર પ્રભુનું પાંચમું–મક્ષ કલ્યાણ. તેનું વર્ણન ટુંકાણમાં આ પ્રમાણે છે: - દીપાલિકા પર્વની ઉત્પત્તિ કહેવા માટે પ્રથમથી તે અંત સુધી શ્રી વીરચરિત્ર કહ્યું. તેમાં પ્રથમ પાંચ કલ્યાણકા, ચ્યવનકલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળકલ્યાશુક, મોક્ષકલ્યાણક એનું સવિસ્તર વર્ણન સૂરીશ્વરજીએ કહ્યું. તેમાં ચૌદસ્વપ્ન, ઉપસર્ગ, અઘેર તપશ્ચર્ય, ચતુર્વિધ સંઘની સ્થાપના, તેની સંખ્યા વગેરે સર્વ ઇતિહાસ કહ્યો. દ વટે પ્રભુશ્રી મહાવીર પાવાપુરમાં મોક્ષ પધાર્યા ત્યારે ભાવ પ્રકાશ ગયો, તે વખતે નવમદ્ધિ અને નવલચ્છિ એમ અઢાર રાજાઓએ સેળ પહોર સુધી પ્રભુની દેશના સહમાં રહીને સાંભળી. જ્ઞાનઘાતવંત પ્રભુ ગયા ત્યારે લોકોએ દ્રવ્ય ઉોત કર્યો. પ્રથમ રત્નદીપક પ્રકટાવ્યા. પછી રજત ભાજનમાં અને કાલા-રે માટીના ભાજનમાં દીપક પ્રકટાવવાની રૂઠી ભારતવર્ષમાં પ્રવતી. આ પ્રવૃત્તિને દીપાલિકા પર્વ કે શ્રી મહાવીર નિર્વાણુકલ્યાણકદિન કહેવામાં આવે છે. દીપાલિકા એટલે વીરનિર્વાણ કલયાણુકદિન શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામી આદિ ને ઘણું જ દુઃખ થયું હવું. પભુ જે વખતે નિર્વાણ ભૂમિ ઉપર પધાર્યા તે વખતે તે ભૂમિનું નામ અપાપાપુરી હતું. પણ તે ઠેકાણે જગતને પ્રભુનો વિરહ પડે તે સ્થાનનું હવે પછી તે નામ કાયમ રાખવું, દે અને મનુષ્યને એગ્ય ન લાગ્યું તેથી તેનું પાવાપુરી એવું નામ રાખ્યું. Page #27 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ] દીપાલિકા [ ૨૪૧ ] જે આજ આબાલગોપાલ મશહુર છે. આવી રીતે દીપાલિકા પર્વની ઉત્પત્તિ પાવાપુ રીમાં શ્રી મહાવીરના વિયોગ નિમિત્તે થઇ છે એમ એતિહાસિક રીતે સાબિત થાય છે. શ્રી, ધમચંદજી શ્રી દીપાલિકાપર્વના સ્તવનમાં નીચે પ્રમાણે કહે છે: વીર નિર્વાણ ગૌતમ કેવળ, કલ્યાણક દિન જાણી રે, દ્રવ્ય ભાવ દેય ભેદે કીજે, દિવાળી ભવિ પાણી. પ્રગટી દિવાલી ફરે, પામ્યા કેવળનાણું કર્મ પ્રજાલીછરે. કાર્તિક વદિ અમાવાસ્યા ( ગુજરાતી આલે છે. ૦)) ની રાત્રે છેલ્લી ચાર ઘડી રાત બાકી હતી ત્યારે રાત્રિના પાછલા પ્રહરે પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે સ્વાતિ નક્ષત્ર હતું, બીજો ચંદ્ર સંવત્સરે હતે, પ્રીતિ ધન નામે માસ હતા, નંદિવર્ધન પક્ષ હતા. ઉપશમ નામને દિવસ હતો, દેવાન દા નામની રાત્રિ હતી, સર્વાર્થસિદ્ધ મુહૂર્ત હતું, નાગ નામનું કારણ હતું અને પ્રભુ પદ્માસને બેઠા હતા. તે વખતે પ્રભુ અગી નામના ચૌદમાં ગુણસ્થાનક ઉપર આરૂઢ થયા. સર્વે વેગોને ફુધી શેલેશીકરણ કરી વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતીયાં કમેને નાશ કરી મા પધાયાં. આ વખતે ઇકોએ પ્રભુના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. એ નદીશ્વર કી માં જઈને અમદનિકા મહત્સવ કર્યો અને પછી સ્વસ્થાનકે ગયા. આ છેતુથી ચેકકસ સમજાય છે કે દીપાલિકા પર્વ પ્રભુના પાંચમા નિર્વાણકપણુક રૂપ જ છે. લૌકિક અને લેકેજર પર્વનું પૃથકકરણ લૌકિક પર્વ અને કેત્તર પર્વ એ બન્નેમાં ઘણું જ અંતર છે. કયાં એક નાનું ગામ અને કયાં એક ઇંદ્રપુરી ! ટુંકાણમાં કહીએ તો તેમાં ખાન પાનાદિ ભાગો વડે કરીને પુદગલભાવ ધનના બહાને પોપ ય તે લૌકિક પર્વ કહેવાય, ત્યારે લેકર પર્વ તેનાથી નદ્દન વિપરીત છે. જેમાં તપ અનુષ્ઠાનાદિ વડે ભોમોના ત્યાગની સાથે આત્મિક ભાવોનું વિણ થાય તે લોકોત્તર પૂર્વ કહેવાય. લૌકિક પર્વ --આ વિષયમાં બાર વતની પૂજામાં કવિરત્ન શ્રીમાન વીરવીજય મહારાજ પ્રકારે છે કે લૌકિક દેવગુરૂ મિથ્યાત્વ ત્યાસી ભેદે રે, તુજ આગમ સુણતાં આજ હાય વિચ્છેદે છે. વળી આ શ્રાધ્ધપ્રતિક્રમણની ટીકામાં વંદિતાસૂત્રનું વિવેચન કરતી વખતે સમકિતને અતિચારોના વર્ણનમાં લાકિક દેવગુરૂ મિથ્યાત્વના ૮૩ ભેદે ગણાવ્યા છે. તેમાં ધર્મને બહાને પુદગલભાવને પછી મિયાત્વ પર્વનું સેવન થાય છે. મેટા અતિચારમાં પણ લાકિક પર્વ ગણાવ્યાં છે, જેવાં કે બાષ્પ, હોળી, બળેવ, ધનતેરસ વગેરે. Page #28 -------------------------------------------------------------------------- ________________ [૨૪૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ : લોકેત્તરપર્વ આત્માના જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોને પુષ્ટ કરવામાં કારણભૂત પર્વ, જેવાં કે કાર્તિક સુદી ૧૫, પર્યુંપણું, દરેક તીર્થકર દેવના પાંચે કલ્યાણક દિન વગેરે. આરાધક છએ આવા પર્વોનું આરાધન કરવું જોઈએ. દીપાલિકા પર્વના લોકોત્તર રીતે કેવી આરાધના કરવી? સૌથી પ્રથમ બની શકે તે ચતુર્દશી અને અમાવાસ્યાને છઠ્ઠ કરવો, કારણ કે પ્રભુની દેશનામાં અઢાર દેશના રાજાએ છઠ્ઠની તપશ્ચર્યા સહિત સહુ વ્રતમાં રહ્યા હતા. વીર પ્રભુની સ્તુતિમાં પણ કહ્યું છે કે “છદ્દે શિવ પહેાંત્યા વીર વળી, કાર્તિક વદી અમાવા સ્યા નિર્મલી.' પ્રભુ મહાવીરે છેવટે બે ઉપવાસની તપશ્ચર્યા કરી અંતિમ દેશના દીધી હતી માટે યથાશકિત તપ અવય કરો. રાત્રિના પ્રથમ પહેરે છે માનવીરવામિ નમઃ એ પદની વીસ નવકાર વાલીને જાપ જપ, મધ્ય રાત્રિએ છેમળીશ્વામિurfમતાય નમ: n એ પદની વીસ નવકારવાલીને જાપ જપવો. સવારમાં અરૂણોદય સમયે 8 નાતનામ sis નમઃ એ પદની વીસ નવકારવાળીને જાપ કરો. શ્રી મહાવીર દેવની પૂજા સ્તુતિ વગેરે કરવી. શ્રી. મહાવીર પ્રભુના ચરિત્રમાંથી ગુણેને ખેચી પિતાના જીવનમાં ઉતારવા. પ્રભુએ અપૂર્વ ક્ષમાથી ક્રોધ , અપૂર્વ નમ્રતાથી માનને છા, સરળતાથી માયાને જીતી, સંતોષથી લેભને છ. શ્રી વીરપ્રભુનું જીવનચરિત્ર એટલું બધું વિશાલ, મનનીય અને અવિનાશી સુખદાતા છે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ ગુણ લેવા ધારે તે તે તેને મળી શકે જ. - વીરપ્રભુનું જીવનચરિત્ર આપણા જીવન આદર્શમાં પ્રતિબિંબિત કરાય તે જ વાસ્તવિક રીતે દિવાળી અથવા શ્રી વીર મેક્ષકલ્યાણક રૂપ લોકોત્તર પર્વનું આરાધન કર્યું કહેવાય. જેને માટે શ્રી ધર્મચંદ્રજી મહારાજ બોલ્યા છે કે – વીર નીર્વાણ ગામ કેવળ, કલ્યાણક દિન જાણી રે, દ્રવ્ય ભાવ દય ભેદે કીજે, દિવાળી ભવિપ્રાણી, પ્રગટી દિવાળી રે. પામ્યા કેવળજ્ઞાન, કર્મ પ્રજાળીજીરે. પિસહ પ્રતિક્રમણ મુનિવંદનસુંદર વે કરીયે જી રે, ધર્મચંદ્ર પ્રભુગુણ ગાતાં, યશકમલા નિત્ય વરીયે. પ્રગટી. દીપાલિકા૫વ ૧. દ્રવ્યદિવાલી. શ્રી મહાવીર પ્રભુનું પૂજન, તેમની પાસે અક્ષત, દીપક, નૈવેદ્ય, ફલ એમ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી મૂકવી, જે ભાવપૂજાના (લેકેનર દીપાલિકાપર્વના) સાધનરૂપ બને છે. ૨. ભાવ દિવાલી-વીર પ્રભુના ગુણો આપણા જીવન દર્પણમાં પ્રતિબિંબિત કરવા. હર્ષ અને શાકને અવસર શેક–આ ચાલુ હુંડા અવસર્પિણીના પ્રથમ ત્રણ આરા નવ કોડાકોડી સાગપમના વ્યતીત થઈ ગયા પછી ૮૨ , ૧ ૦ વર્ષ જૂનું એક કાકોડી સાગરોપમને થે આરે શરૂ થશે. તે પણ લગભગ સંપૂર્ણ થવા આવ્યું અને ફક્ત ન પખવાડિયાં બાકી Page #29 -------------------------------------------------------------------------- ________________ અંક ૩} દીપાલિકા રિ૪૩] હનાં તે વખતે શ્રી પાવાપુરિમાં પ્રભુ મેક્ષ પધાર્યા તે વખતે આખા ભારતવર્ષમાં શ્રી વિરપ્રભુના અનુયાયીઓને મોટું દુઃખ ઉત્પન્ન થયું. શ્રી. ગૌતમસ્વામી પ્રશસ્ત રાગથી શેકસમુદ્રમાં ડુખ્યા. શ્રી વિરપ્રભુ શ્રી ચતુર્વિધ સંઘના આધારભૂત હતા, મહાઉપકારી હતા. તેમને વિયોગ થયે લેકોની સ્થિતિ સેનાપતિ વિનાના સૈન્ય અને માત વિનાના બાળક જેવી નિરાધાર થઈ ગઈ પ્રભુના ભક્તને શેક છાયા સાથે એવી એવા વિચારો આવવા લાગ્યા કે પ્રભુ છકાયનું રક્ષણ કરવામાં મહાપ હતા, સંપૂર્ણ–વસવસ દયા પાળવામાં મહામહિણ હતા, ભવ અટવીમાં શુધ્ધ ભગંદશંકરૂપ સાર્થવાહ હતા અને ભવસમુદ્રમાં નાવિક સમાન નિયામક હતા. એવા ગુણેથી યુક્ત ભગવાન આ ભારતને તજીને ચાલ્યા ગયા. હવે આપણને કાનો આધાર રહ્યો. આવા વિચારોથી દીપાલિકા શેકરૂપે ઉજવાય. હર્ષ શ્રી. ગૌતમસ્વામી પ્રશસ્ત રાગના પ્રતાપથી શોક સમુદ્રમાં ડખ્યા હતા તે પ્રશસ્ત રાગને ક્ષય કરતાં કેવળજ્ઞાન ઉપજાવે, તે સાંભળતાં ભવ્ય જીવોને હર્ષ પેદા થાય તે વાસ્તવિક છે વીરના વિરહદુઃખમાં શ્રી ગૌતમનું કેવળજ્ઞાન આપવાસનરૂપ નીવડયું. શ્રી. ધર્મચંદ્ર મહારાજે કહ્યું છે કે: વીર નિર્વાણ સુર મુખથી જાગી, મેહ કર્યો ચકચુર જીરે, કેવળજ્ઞાન ને દર્શન પ્રગટયાં, ગૌતમને ઉગતે સૂર્ય, પ્રગટી દિવાલીજી રે. પામ્યા કેવળજ્ઞાન કર્મ પ્રજાલી રે. જૈન શાસનમાં હર્ષ અને શેક દેષ રૂપ જણાવ્યાં છે. પરંતુ જે આ માએ અમુક હદ સુધી જે-સાતમ આઠમા ગુણસ્થાનક સુધી પહોંચ્યા નથી તેમને અપ્રશસ્ત હર્ષ શોક ત્યાજ્ય છે અને પ્રશસ્ત હશોક આદરણીય છે. અમુક હદ સુધી ચયા વિના પ્રશસ્ત હર્ષ કે શાક ને થાય. ચેથાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવનને પ્રશસ્ત હર્ષ શાક અવશ્ય થાય છે, અને તે તે ગુણસ્થાનકનું ભૂષણ સમજવું. આગળ જતાં એ પ્રશસ્ત હર્ષશોક સ્વયમેવ છૂટી જશે. - થી વીરશાસનમાં ત્રેવીસ ઉદય છે. હાલ ત્રીજો ઉદય વર્તે છે. સંપૂર્ણ ત્રેવીસ ઉદયમાં ૨૦૦૪ યુગપ્રધાન શાસનના સ્થંભરૂપ થશે. આ ઉદમાં કલંકી કયારે થયો કે થશે? તે બાબત સંશય છે, પરંતુ દિવાલીકલ્પની એક પ્રતમાં લખ્યું છે કે હાલ ત્રીજો ઉદય વર્તે છે. આઠમા ઉદયમાં કલંકી થશે તે ચાલતા સંવત્સરે ઉથાપી પિતાને સંવત્સર સ્થાપશે. અને ઘણા જ ત્રાસ આપશે. હાલ એટલો બધે ત્રાસ જણાતો નથી, એથી જણાય છે કે હજુ કલંકી થયા નથી. પણ આઠમાં ઉદયમાં થશે. આવા સમયમાં પણ વીરપ્રભુના શાસનનો રસ લેનારા તે લેશે જ. એક સાવનમાં કહ્યું છે કે ઉત્તમ આચારજ મુની આજની, શ્રાવક શ્રાવિકા અચ્છજી, લવણુજળધિમાં મીઠું જળ પીવે શગી ભ૭છ વીર જિર્ણોદ જગત ઉપગારી. લવણુસમુદ્રમાં શગીભ૭ જેમ મીઠું પાણી મેળવે છે તેમ આ કલિકાલમાં પણ શાસન સિક છે આવાં ઉત્તમ પને આરાધી આત્મકલ્યાણ સાધી શકે છે. ભવ્ય આભાઓ આ ઉત્તમ દીપાલિકા પર્વને દ્રવ્ય અને ભાવથી આરાધે અને ઉત્તરોત્તર આત્મકહાણ સાધી મેક્ષની પ્રાપ્તિ કરે એ જ ભાવના ! Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી [ જ્ઞાનપંચમીનું, શ્રતજ્ઞાનના આરાધનની દષ્ટિએ, મહત્તવ } લેખત–શ્રીયુત કેસરીચંદ હીરાચંદ ઝવેરી, સુરત પ્રશ્ન-જ્ઞાનપંચમીનું આરાધન શું કરશે ? ઉત્તરપ્રાચીન જીર્ણ પુસ્તકોનો ઉદ્ધાર વગેરે. જ્ઞાનપંચમીના મહામ્ય સંબંધમાં અનેક ગ્રંથો અને અનેક પૂજાઓમાં હિતેપદેશનાં પદો પૂર્વાચાર્યોએ આપણને અર્યો છે. ચાલુ વર્તમાન કાળમાં પણ અતજ્ઞાનની આરાધના જે અનેક રીતે થઈ રહી છે તે પૂર્વાચાર્યોના પ્રતાપ અને તેમના ઉપદેશનું પરિણામ છે. શ્રુતજ્ઞાનની આરાધના મૃતકતાનના, શાસ્ત્ર–સિદ્ધાંતમાં અનેક પ્રકારે વર્ણવેલા છે, અને એના આરાધનના પણું અનેક પ્રકારે છે, પણ આ લેખ ખાસ કરીને પુસ્તકોના ઉદ્ધારને ઉદ્દેશીને લખાયેલે છે જેથી તત્સંબંધી વિચારીએ. પુસ્તકાહારના મુખ્યત્વે કરીને ત્રણ ભેદ સંભવી શકે છે : (૧) સંગ્રહ (ર) પ્રચાર (૩) રક્ષણ, (૧) સંગ્રહ-આ સંબંધમાં ભંડારાની આવશ્યકતા છે કે કેમ ? તે વિચારવાનું રહે છે. છેલ્લાં પચ્ચીસ પચાસ વર્ષને ઈતિહાસ જોતાં, પહેલાં ઘણાં ઓછા ભંડાર હતા. પ્રાય જુના ભંડાગે હસ્તલિખિત પ્રતાના જ હતા. આજે તેમાં કેટલેક અંશે પરિવર્તન થયું છે. પ્રાયઃ ઘણાખરાં ગામોમાં આજે જ્ઞાનભંડારો છે અને તેમાં મુખ્યત્વે કરીને ઘણા મુનિરાજના (મુદિત) ગ્રંથને સંગ્રહ જોવામાં આવે છે. આ સર્વે ભંડારના પેકે, સ્થાપક વહીવટદાર વગેરે પોતાના વિચારો વિશાળ કરી જાહરને લાભ આપવા તૈયારી બતાવે તે તે પણ જ્ઞાનની આરાધના જ છે. ૨) પ્રચાર-સંગૃહીત ગ્રંથ જાહેર વાચન માટે મુકવા, એને સમાવેશ પ્રચારમાં આ છે, કારણકે વાચન વધવાથી અનેક આત્માઓ જ્ઞાન સંપાદન કરશે. વળી મુદ્રણકળા ભારતે પણ આજે સારો લાભ લઈ શકાય. અનેક પુસ્તકે છપાયાં છે અને છપાય છે. (૩) રક્ષણ–-જુના નવા બધા ગ્રંથનું રક્ષણ એ મુખ્ય પ્રશ્ન છે. એક વસ્તુ મેળવવી દુર્લભ છે, મળ્યા પછી સાચવવી-સુરક્ષિત રાખવી અને તેનો ગ્ય લાભ લેવો એ તે અતિ દુર્લભ છે. અનેક પૂર્વાચાર્યો અને વર્તમાન આચાર્યો પિકાર કરીને કહે છે અને Page #31 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] જ્ઞાનપંચમી [ ૨૪૫ ] આપણું અનુભવે આપણે જોયું છે કે આપણે અનેક ભંડાર આજે જીર્ણ થતા જાય છે. જે પ્રતા આજે જલશરણ કરવી પડે છે, જે પ્રતે જીર્ણ થતી જાય છે તેના ઉદ્ધાર માટે આપણે શું કર્યું? એ વિચારણીય છે. જ્ઞાનપંચમીને દિવસે ભંડારના કાર્યવાહકો પ્રતાને સૂર્યના અને સમાજને પ્રતનાં દર્શન કરાવે છે અને ભકતજનો પૈસા, વાસક્ષેપ, કાગળ, કલમ વગેરેથી તેનું પૂજન કરે છે. પણ પૂજનમાં આવેલી આ સામગ્રી અને દ્રવ્યનો ઉપયોગ શું થાય છે? તે જોવાની જરૂર છે. રોક્કડ રકમ, જો ભંડાર તરફથી જ્ઞાનપૂજન હોય તે, પ્રાયઃ ભંડારની વ્યવરીમાં જાય છે અને ઉપાશ્રય તરફથી હાય તે મુનિ મહારાજના અભ્યાસ, પુસ્તકે ઈત્યાદિમાં ખાસ કરીને વપરાય છે. કાગળ અને બરૂ વેચી તેના પૈસા રોકડા કરાય છે. નુની પ્રણાત્રિકા પ્રમાણે પુસ્તકોદ્ધારના કામમાં આવે એવી સામગ્રી મૂકવાને રીવાજ છે. અને ઉપર લખેલી બધી સામગ્રી પુસ્તકોના ઉદ્ધાર માં અવશ્ય આવી શકે. 19ણું થતાં પુસ્તકોના ઉધ્ધારનું, તેના સંરક્ષણનું કાર્ય કોઈ પણ સંસ્થા વ્યવસ્થિત રીતે કરે છે કે કેમ તેની વિશેષ ખબર નથી. મારી જાણ પ્રમાણે અત્યારે સુરતમાં શ્રીમદ્ વિજયકમલમરીશ્વરજી પ્રાચીન હસ્તલિખિત પુસ્તકધારક ફંડ આ માટે યથાશકિત પ્રયત્ન કરી રહ્યું છે. ઉપલબ્ધ થઈ શકે તે સાહિત્ય કાશ્મીરી કાગળ ઉપર પુસ્તકારૂક કરાવી સંગ્રહ કરે છે. તેમજ કાશ્મીરી કાગળ બીજી સંસ્થાઓને વેચાતા આપે છે. એ કાગળને ઉપયોગ દરેક જૈન સંસ્થાઓ કરે તે પિતાના હસ્તકનાં કાણું પુસ્તકો રીપ્લેસ કરી (ફરી લખાવી ) શકશે અને પિતાનું અમૂલ્ય સાહિત્યધન સાચવી શકશે. નાનપંચમી નિમિત્તે અનેક આત્માઓ અનેક રીતે મૃતનું આરાધના કરે છે. તપ, જપની શરૂઆત તે જ દિને થાય છે. પણ આ લેખને મુખ્ય ઉદ્દેશ જીર્ણ પુસ્તકોને ઉધ્ધાર એ જ્ઞાનપંચમીની આરાધના છે તે જ બતાવવાનું છે એટલે બીજી વાતને નિર્દેશ કર્યો નથી. દરેક ઉપાશ્રય અને ભંડારના કાર્યવાહકોને વિનંતિ છે કે પિતાના હસ્તકના સંગ્રહને વ્યવસ્થિત રહે ! અસ્તુ ! નેમિનાથ સ્તુતિ नमामि नेमिनामानं, मुनीनामिनमानिनम् । नमन्नन्नमनामानं, ननामानन्नु मानिनम् ॥१॥ -મુનિરાજ વાચસ્પતિવિજયજી આ સ્તુતિમાં શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. આની ખાસ વિશેષતા એ છે કે આ આખાય જૅકમાં માત્ર ર અને મ એ બે જ વ્યંજનોનો ઉપયોગ કરવામાં આવ્યું છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ વરાટનગરીનો પ્રાચીન શિલાલેખ [ ભૂતકાળના પડમાં સમાઈ ગયેલી એક પ્રાચીન નગરીને ઐતિહાસિક પરિચય ] લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી વરાટનગરનો ઇતિહાસ ઘણો જ પ્રાચીન છે. મહાભારતયુગમાં આ સ્થાન એક * મહત્ત્વનું સ્થાન ગણાતું હતું. પાંડવે, કૌરવો સાથે ધૃતમાં હાર્યા અને તેમાં તેમણે રાજપાટ અને છેવટે સતીશિરોમણી દ્રૌપદીને પણ મુસ્કી. પરિણામે તેમને બાર વર્ષને વનવાસ અને એક વર્ષને ગુપ્તવાસ સ્વીકારવું પડે. પાંડવોના ગુપ્તવાસનું સ્થાન વૈરાટનગર હતું એમ મહાભારત કહે છે. આજે પણ વૈરાટની ચોતરફની પહાડીએ અને જંગલો આપણને વિશ્વાસ કરાવે છે કે અહીં પાડવો ગુપ્તવાસ રહ્યા હશે—હતા. હમણાં નવી બનેલી જયપુરથી અવર થઈને દિલ્હી જતી સડક ઉપર આ ગામ આવ્યું છે. જયપુરથી આ રસ્તે આવતાં પ્રથમ આમેર આવે છે. આમ તો જયપુરથી જ પહાડી શકે થાય છે, પરંતુ આમેર તે પહાડમાં જ વસ્યું છે. પહાડ ઉપરને કિલ્લો અને મકાને જે યોગ્ય છે. અહીં જંગલો પણ ઘણાં છે. તેમાં વાઘ, ચિત્તા આદિ કર પશુઓ ઘણાં રહે છે, જેને દિવસે પણ એકલા જંગલમાં જવું એ જીવને જોખમમાં મૂકવા જેવું છે. તેમાંયે હવામાં કે સકે તે કઈ રીતે આ રસ્તે નીકળવું ઉચિત જ નથી. . , જેમને જેમાં આત્મા . જરર આવે અશાતિ વીતરાગ આમેર–આમેરમાં સુંદર વિશાલ જિનમંદિર છે. જિનપ્રતિમાઓ ભવ્ય અને દર્શનીય છે. જે મહાનુભાવો એકાંત અને શાન્તિના ઇછુક હોય, જેમને ધ્યાન કરી આત્મકલ્યાણમાં મસ્ત બનવું હોય, નિરવ શાન્તિમાં આત્માનંદને સાક્ષાત્કાર કરવો હોય તે મુમુક્ષુઓ અહીં એકવાર જરૂર આવે. અહીં નથી જનરવને કોલાહલ કે નથી ઘેધાટ, નથી અશાન્તિ કે નથી ઉદ્વિગ્નતાનું વાતાવરણ. અહીં છે. પરમ શાન્તિ અને વીતરાગપદનું ભાન કરાવે, અને આત્માની શુદ્ધ દશા પ્રગટાવે તેવું વાતાવરણ. આમેરમાં પ્રથમ તો જનોની ઘણી વસ્તી હશે-હતી. જયપુર વસ્યા પહેલાં આ નગરનું મહત્ત્વ ઘણું હતું. બાદમાં રાજધાની બદલાઈ અને આમેરનું મહત્ત્વ ધટયું. આજે ત્યાં એક પણ જેનનું ઘર નથી. માત્ર વિશાલ ભવ્ય જિનમંદિર અને સુંદર ધર્મશાળા છે જેની વ્યવસ્થા જયપુરને શ્રી સંધ સાચવે છે. હમણાં ત્યાંના નાજર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છે. ભાવિક અને શ્રધ્ધાલુ છે. જયપુરથી વર્ષમાં એકવાર ઘણા જેને યાત્રાએ આવે છે; મેળો ભરાય છે. અમે ગયા ત્યારે પણ જયપુરથી જેને આવ્યા હતા અને શેઠ સેહનલાલ ગુલેચ્છાનાં માતાજીએ સ્વામિવાત્સથક કર્યું હતું. આમેરથી વિહાર કરતાં રસ્તામાં વિકટ પહાડી અને ઝાડી આવે છે. હમણાં જયપુરના અંગ્રેજ Page #33 -------------------------------------------------------------------------- ________________ અફ ૩ ] વરાટનગરીના શિલાલેખ [ ૨૪૭ ] વહીવટકારણે પોતાની સગવડ માટે પાકી સડક બંધાવી નવા રસ્તો કરાવ્યો છે. ઉંદ અલ્વરની સરહદ સુધી પાકી સડક છે. વચમાં પહાડીઓને તેડીને આ રસ્તા કર્યાં છે. વૈરાટ-અનુક્રમે અમે વિહાર કરતા વૈરાટનગર આવી પહોંચ્યા. આ પ્રાચીન શહેરની હદમાં જતાં ર વિશાલ મેદાન, દૂર સુદૂર પૂર્વમાં પહાડીઓ, અનેક વનસ્પતિએથી શેભતા બગીચાઓ અને કાકવી શોભતી વાડી દેખાય છે. પ્રદેશ તદ્દન શાન્ત અને રળિયામણો લાગે છે વાડામાં પ્લાનને યોગ્ય ગૃહો પણ છે. કેટલાગે ભાવા સન્યાસી સાધુસા આ પહાડામાં વસે છે. ? પાકમાં પાંડયા સુપ્તવાસ રહ્યા હતા તે સ્થાન આજે પણ બતાવાય છે. અહીં માટે મેળે ભરાય છે અને અનેક ભાળા ભગતે ત્યાં એ ન્ય છે. એ સ્થાનની મૂળ માથે ચડાવી કુક થયાનું માને છે. હી દિગંબર જૈનોની વસ્તી રીક પ્રમાણમાં છે. શ્વેતાંગર અનેનાં માત્ર પાંચ ત ધરે છે. અને તે પણ તદ્દન સામાન્ય સ્થિતિનાં જ છે. જીંદગીમાં કદી સાધુ જોયા ન હતા. તેમાંના બે ચાર ભાઇઓ જ્યપુરમાં ત્તિઓ શ્રીપૂષ્પો અને કદી કાવાર સાધુ મહાત્માનાં ન કરેલાં એંઠવું ફીક હતું, બાકી સાધુઓના આચારવિચારથી તેા ત અભિજ્ઞ જ હતા. એમની એક દુકાનમાં અમને ઉતાર્યા, પછી પૂછ્યું પાણી ભરી લાવીએ. અમે કશું સ્પેન નહિ. આપણા સાધુ તો ગરમ પાણી જ વાપરે અને તે પણ ગૃહસ્થને ત્યાંથી જાતે જ લાવીને પછી એના ચાર સમજાવ્યો. તેમણે કર્યું. મારાજ અહીં કાણુ સાધુએ આવે ? અત્યાર સુધી તા રસ્તે ભયકર અને વિકટ હતા. હવે સડક બની છે. છતાંયે શેર- વાધ ઈત્યાદિના ડર ખરો. અમે અપેારે પ્રાચીન ધ્વસ્ત જિનમદિરના દર્શને ગયા. વૈરાટ નગરના આ પ્રાચીન જિનમંદિરનો ઇતિહાસ મનને દિલ્હીનાં જ મળ્યા હતા. મુનિસમ્મેલન વખતે દિલ્હીથી અમદાવાદ આવતાં દિંડીના પ્રસિદ્ધ ધેરી લાલા બૈરાંતીલાલજી રાકાણે કહેલું કે “ દિ આપ તેરા ધારો તો હું બાવીશ. ત્યાં એક જીનું નિમંદિર અને શિલાલેખ છે જે આાપને ઉપોગી છે. અને તે નિમદિર અમારા પૂર્વજોનું બંધાવેલું છે. " પરન્તુ તે વખતે અમને સમય ન હતા એટલે બીજા-સીધા રસ્તે જ આવેલા આ વખતે ખાસ એ રસ્તો જ લીધા. આ નવ્ય જિનમદિરનુ નિર્માણુ પૂ. પા. જગદ્ગુરૂ શ્રી હીરિવજય સૂરીધરજી મહારાજબીના ઉપદેશથી અગ્નેલું, અને પ્રતિષ્ઠ પશુ તેમના નામથી જ પૂ. પા. ઉપાધ્યાયજી શ્રી કલ્યાણુવિજયજી મહારાજે કરાવેલી છે. જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા, મહાન માગતસત્રાટ અકબરના દરબારમાં જઈ તેમને પ્રતિવેલ આારી, ગુજરાત તરફ પાછા પધારતાં મારવાડમાં વિષપાય નગરમાં જને ચાતુમ રહ્યા. ચાતુર્ભાસનાં સંધવી ઈન્દ્રબલજી, સરિઝનારાનાં દર્દીને આવ્યા અને ચાતુર્માંસ પછી જિનમંદિરની પ્રતિષ્ઠા માટે વૈરાટ પધારવા આમપૂર્વક વિનંતિ કરી. કિન્તુ સૂરિષ્ઠ મહારાજની વાવસ્થા હતી, અને ગુજરાતમાં વાની તાકીદ હતી જેથી સ િમહારાજે ત્યાં આવી શકાય તેમ નથી. એમ જણાવ્યું. અને સાજના ખાતે ખાસથી પોતાના પ્રિય શિષ્ય મહાપા ધ્યાય શ્રી કલ્યાણુવિજયજીને મેકલવાની હા કહી. ઈન્કમલજીએ બધી પરિસ્થિતિને વિચાર કરી દીધ૭ મહારાજની માથા માન્ય રાખી. ચાર્મોન બાદ શમાાંથી Page #34 -------------------------------------------------------------------------- ________________ [ २४८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ४ ૬. શ્રી કલ્પસૂવિજયજી મહારજ વાર કરી મા પધાયાં અને ત્યાં પ્રતિષ્ઠા કરાવી. અને જંગારજી આદિ પાડવી વિચાર કરી સિગ સિડી થઇ ગુજરાત પર્યા. માશ આ લખારને નિમ્ન પ્રમાણેના સબલ 21 કેટ : प्रामाखपिताखान्यधिपति सामान्तवोऽजनि श्रीमालान्वयभारमल्लतनय : श्री इन्द्रराजस्तदा । आह्वातुं सुगुरुन स्वकीय सचिवास्तेनाथ संप्रेषिता : प्रासादे निजकारिते भगवतां मूर्तिप्रतिष्ठाकृते ॥ २६९ ॥ ( . मि.) 1. टीका - तदा तस्मिन् पींघाढिपुरपादावधारणप्रस्तावे श्रिया युक्त इतिमामा परिवर्तते। किंभूत श्रीमाड इत्यन्ययो वंशो यस्य तादृशो यो भारमलुस्तस्य तनय पुत्रः पुनः किन्त ? प्रमाण पंचशतिसंनिवेशानां तथा अभ्वानां तुरंगमाणां तथा द्विपानां हस्तिनां तथा ताम्राणां खानेराकरस्वाधिपतिः स्वामी किंवत् सामन्तवत् यथा सामन्त सीमापालपालः कतिचिद् ग्रामपुराधिपति सामान्यनूप स्वात् ... अथ प्रभोर्मरुदेशे समागमनानन्तरं तेनेन्द्रराजेन सुगुरु हीरविजयप्रामान्यपिखान्यधिति : सूरीन् आह्वानुं स्वविराटनगरे आकारयितुं स्वकीयसचीवा नीजप्रधानपुरुषाः संप्रेषिता: प्रस्थापिता । किमर्थम निजेनात्मना कारिले निर्माषितेानादे बिहारे भगवतां तीर्थकृतां मूर्तिप्रतिष्ठाकृते प्रतिष्ठापवितुम् ... अथ विज्ञप्तेरनन्तरं सूरीश्वर : अभ्यर्णग समीपस्थापिनं श्रीहर्षाङ्गजवाचकं श्रिया वाचकलक्ष्म्या युक्तं हर्षा इति वणिज : अङ्गजं नन्दनं कल्याणविजयनामानं वाचकेष्ववनि मणिमुपाध्याराजे प्रेषित तत्र प्रस्थापयति स्म उत्प्रेक्षते अपरामन्यां स्पीय मात्मीयां मृतिं किंतनृमिव स्वप्रतिमामिव । किं कृत्वा । स्वामात्यीय शकिं शरीरासामर्थ्य ज्ञात्वाऽवधायें । किं कर्तुम् । इत: पपाढिपुरात् मेवातमंडलस्थबिराटनगरे तु प्रयातुम् ततः प्रेषणानन्तरं सोऽपि वाचकेोऽपि सपदि शीघ्रमविच्छिन्नप्रयाणै: क्रमाद् ग्रामानुग्रामविहारपरिपाटयापुरं विराटनगरं प्राप्य, साथ प्तैर्निर्मितैरसाधारण: तस्य तेन च महामहै : प्रतिष्ठां विरचयांचके कृतवान् ॥ 1 ( द्वीर सौभाग्य-स-१४ - स्वोपज्ञ टीडा) महार विद्यमान ता. શ્રી જગદ્ગુરૂજી સાથે આ ચન્ધકારીના લખતા ગુજમ કૈટના મારે વૈરામાં પ્રતિષ્ઠા કરાવવા પોતાના ધંધાને વિનંતી કરવા મૂરિજી મહારાજ पा સૂરીછ મહારાજ પુનઃવરાટ જવામાં भोपा ગુજરાતની તાકીદ દેવથી પાજના ચારનને પ્રતિષ્ઠા કરવા માકો છે. પરંતુ बुता, દેવાથી અને . Page #35 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] વિરાટનગરીને શિલાલેખ [૨૪] આ સાથે ગ્રંથકાર ઇદ્રરાજના વૈભવનું પણ સુંદર ખ્યાન આપે છે, ઈન્દરાજ પાંચસે ગામને ઉપરી અધિપતિ હતા, હાથી અને ઘોડાને ઉપરી હતું અને વેરાટ નગરની તાંબાની ખાણાને પણ તે ઉપરી હતો. ગ્રંથકાર મહાત્મા તે ઈન્દ્રરાજને એક સામન્તની ઉપમા આપે છે. અર્થાત ઇન્દ્રરાજ એક ઉચ્ચ અધિકારી હતા. આ જ વસ્તુને ઉલ્લેખ તેના શિલાલેખમાં પણ છે એટલે આ વસ્તુતા લખાણના મહત્ત્વમાં ઓર વધારો થાય છે. આ જ વસ્તુ ઘડા જ ફેરફાર સાથે મહાકવિ ઋ'ભદાસજી પોતાના હીરવિજયસૂરિ રાસમાં આ પ્રમાણે રજુ કરે છેઃ “ કરી ચોમાસું ગુરૂજી ચાલે, પિંપાડ નગરે આવે; તાલે પુષ્કરણે ધન ખરચે, સેવન કુલ વધાવે છે, વડનગરમાંહીં નર વસત, સંધવી ભારમલ નામ; ઇન્દ્રરાજ બેટ તસ કહીએ, આ વંદન કામ. કહિં ગુરૂ માહારે નગરે પધારે, બિંબ પ્રતિષ્ઠા કરસ્યું; હીર કહે નવિ આવ્યું જાય, સિરોહી સંચરહ્યું . કલ્યાણવિજય વાચક મેકલીઓ, પ્રાગવંસ મુખચંદે; બિંબ પ્રતિષ્ઠા તિહાંકણિ કીધી, હીર નામે આનંદે. ચાલીસ હજાર રૂપિયા ખરચ્યા, સફલ કર્યો અવતારે; હીરના શ્રાવક ઈન્દ્ર સરીખા, એક એક સારે. હીરગુરૂ સીરહીએ આવે, વિજયસેન ત્યાં આવી; ચંદસૂર એક શાનઉં દેખી, સંધ મનોરથ ફળીઆ. વિજયસેન ગુજરાત મુહુતા, ત્રબાવતીમાં આવે, રાજઆ વાજી કરે પ્રતિષ્ઠા, નરભવેલહી તે ફાવે.” ( હીરસૂરિરસ પૃ. ૧૫૨) આ જ વસ્તુ ટુંકમાં ‘સુરીશ્વર અને સન્નાટ્ટના સુવિખ્યાત લેખક મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તે પુસ્તકમાં નીચે પ્રમાણે જણાવે છે: વૈરાટમાં સંધવી ભારમલ્લ અને ઈ-રાજ વગેરે હતા. હીરવિજયસૂરિ અકબર બાદશાહ પાસેથી વિદાય થઇને જ્યારે ગુજાતમાં આવતા હતા ત્યારે પીપાકનગરમાં સરિજીને વંદન કરવા વિરાટના સંધવી ભારમલને પુત્ર ઇન્દ્રરાજ આવ્યો હતો. અને તેણે સૂરિજીને પિતાના નગરમાં પધારવા માટે ખૂબ વિનંતિ કરી હતી. પરન્તુ સુરિજીને જલ્દી સિરોહી જવાનું હોવાથી પોતે ન પધારતાં કલ્યાણુવિજયજી ઉપાધ્યાયને મોક૯યા હતા. કલ્યાણુવિજય ઉપાધ્યાય પાસે ઇન્દ્રરાજે ચાલીસ હજારનો વ્યય કરી મહેટી ધામધુમથી પ્રતિષ્ઠા કરાવી હતી.” (સુરીશ્વર અને સમાજ પૃ-૨૫) સુજ્ઞ વાચક આ ઉપરથી સમજી શકશે કે વૈરાટનગરના ઈન્દ્રરાજ સંધવીએ ખૂબ મહે સવ પૂર્વક પ્રતિષ્ઠા કરી હતી, મડકવિ ઋષભદાસજી પિતાને શ્રી હરિરાસમાં લખે Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : છે કે જગદગુરૂજીના શ્રાવકે ઈન્ડ સરિખા છે. અર્થાત મહાન સમૃધ્ધિશાલી અને પરમ ગુરૂભકત છે. આ મંદિર જે વખતે બન્યું તે વખતે તે આ નગરી બહુ જ ઉત્તત દશામાં હતી. એકલા શ્રીમાનાં જ ૩૦૦ ધર હતાં. મંદિર પણ ભવ્ય અને વિશાલ બન્યું છે. સુંદર ત્રણ ગભારા, પ્રદિક્ષણ અ! વચમાં વિશાલ એક છે. આજે આ ભવ્ય મંદિર ખંડેર હાલતમાં પિતાના ભૂતપૂર્વ ગૌરવને કહેતું ઉભું છે. વચ મુમ્બજ બિલકુલ ટુટી ગયો છે. ગભારે ત્રણે અખંડિત છે. શિખર નથી રહ્યું. સુંદર કારીગરી પણ હશે. પરંતુ થોડા ખંભા કે જાળીઓ સિવાય આજે કશું નથી રહ્યું. આ મંદિરમાં એક સુંદર પ્રાચીન શિલાલેખ છે અને તે જોવા માટે જ અમે આ બિહામણા ભયંકર અજાણવા રસ્તે આવવાનું સાહસ કર્યું હતું. આ શિલાલેખ મળવાથી અમને તે પુષ્કળ આનંદ થયો હતે. | (અપૂર્ણ) વિશેષાંકમાં ભૂલ સુધાર પાનું ૨૬, પંકિત દસમાં ૩૫૦૦૦ ના સ્થાને ૩૫૦૦૦૦ સમજવું. પાના ૫૧ માં જંબુસ્વામીને જન્મ અષભદત્ત બ્રાહ્મણને ત્યાં થયાનું લખ્યું છે તેના બદલે ઋષભદત્ત શેઠ સમજવું. પાનું ૨૦૦-આ પાનામાં વીર જન્મ સંવત ૪૩ (ઈસ્વી સન પૂર્વે ૫૫૫)ની ઘટનાઓના પેરેગ્રાફની ચોથી પંકિતના અંતમાં “આ સાલમાં "ના સ્થાને “તે સમયે જ” એમ સમજવું. આ જ પેરેગ્રાફમાં ત્યારપછીની રાજા શ્રેણિકના જૈન થવાથી લઈને (૫૦ ૨૦ માં) ચેટકના યુદ્ધની ઘટના આપી છે તે બધી આ સાલમાં (વીર જન્મ સંવત ૪૩ માં) નથી બની. તેને કોઈ નિશ્ચિત સંવત્સર નથી એટલે તે ઘટના જુદા પેરેગ્રાફરૂપે સમજીને તેની આગળ સંવતના અંકને સ્થાને, એ લેખમાં સ્વીકૃત સંકેત પ્રમાણે, અનુપલબ્ધ સંવત બતાવવા માટે દેશ (C) નું નિશાન સમજવું. Page #37 -------------------------------------------------------------------------- ________________ જેન મૂર્તિનિર્માણલા લેખક:–શ્રીયુત પંડિત ભગવાનદાસ જૈન, જયપુરસિટી રન મૂર્તિઓનું વિધાન, ભારતીય પુરાતત્ત્વના આધારે સર્વથી પ્રાચીન છે. જ અર્થાત વેણુગદિ મૂર્તિઓની પહેલાં જૈનમૂર્તિપૂજાની પ્રથા ચાલુ થઈ હોય તેમ જયપુર પુરાતત્ત્વ વિભાગના કયુરેટર રાયબહાદુર પં. દયારામ સહાની સી. આઇ. ઈ. એમ. એ. જણાવે છે. મહેજેદારમાં એવી પ્રાચીન નાણાપ્રધ્યાન અવસ્થાવાળી મૂર્તિઓ મળી છે, કે જે ઠીક જૈનમૂર્તિઓને મળતી આવે છે. તે ઈ. સન ૩૦૦૦ વર્ષ પહેલાંની માનવામાં આવે છે. તેમજ મથુરાના કંકાલી ટીલામાંથી અનેક જૈન મૂર્તિઓ મળી છે, તેમાં એક તૂપ મળ્યો છે. તે સ્તૂપ નમૂર્તાિઓથી અલંકૃત છે. તેને મિ. બુલર સાહેબ ઈ. સન પૂર્વે ૮ મી શતાબ્દીને બતાવે છે. ઉડીસા પ્રાંતના પ્રખ્યાત હાથીગુફાવાળા શિલાલેખમાં લખેલ છે કે-કલિંગની આદિમાં જિનેન્દ્રની જે મૂર્તિ મગધનો નંદરાજા લઈ ગયો હતો, તે મૂર્તિને કલિંગ ચક્રવર્તિ શ્રી અલ ખારવેલ પાછો કલિંગ લઈ ગયે હતે.૨ ઇત્યાદિ પુરાતત્ત્વ શિલાલેખ વગેરેથી જણાય છે કે જેનમૂર્તિ ઘણા પ્રાચીન સમયથી વિદ્યમાન છે. તે સંબંધી પુરાતત્ત્વના વિદ્વાનોએ આધિક પ્રકાશ કર્યો છે જેથી તે સંબંધી વધુ ન લખતા તે મૂર્તિના નિર્માણ સંબંધી જન શિલ્પશાસ્ત્રના આધારે કંઈક જણાવું છું. મૂત્તિઓનાં આસન જૈન તીર્થકરની મૂર્તિઓ સૌમ્ય અને શાંત રવભાવની તથા ધ્યાનસ્થ અવસ્થાવાળી જ માનવામાં આવે છે. મૂત્તિઓ પદ્માસન વાળી, અર્ધપદ્માસનવાળી અને ખગ્રાસન (કાયેત્સર્ગ) વાળી તથા સમચતુરન્સ સંસ્થાનવાળી જ માનવામાં આવે છે. પદ્માસનનું સ્વરૂપ બેઠેલી મૂર્તિની જમણી જાંધ અને પીંડી ઉપર ડાબો પગ અને ડાબે હાથ રાખો, તથા ડાબી જાંઘ અને પીંડી ઉપર જમણે પગ અને જમણે હાથ રાખો, આ પ્રમાણે આસન હોય તે પદ્માસન કહેવાય. સમચતુરસ્ત્ર સંસ્થાનનું સ્વરૂપ બેઠેલી મૂર્તિના જમણું ઢીંચણથી ડાબા ખંમ સુધી એક, ડાબા ઢીંચણથી જમણું 9 Jaina & other antiquities of Mathura, P. 13 ૨ મિજાયસવાલ લખે છે કે –“In line 12. it is clearly stated that kiug anda had taken away image known as The Jaioa of Kalinga' and that after the defeat of Bharati Mitra, the Kaling emperor brought it back to Kalinga along with other trophies.... The Datum...Jain images about or rather before 450 B. 0. Journal of The Behar & Orissa Res, Society XIII 245, Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ર૫ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ ખંભા સુધી બીજું, એક ઢીંચણથી બીજા ઢીંચણ સુધી ત્રીજુ અને નીચેના વસ્ત્રની પાટલીથી ઉપર કપાળના કેશ ભાગ સુધી ચોથું સૂત્ર આ પ્રમાણે ચારે સૂનું માપ બરાબર હોય તો તે પ્રતિમા સમચતુસ્ત્ર સંસ્થાનવાળી કહેવાય. કાઉસ્સગ ધ્યાનમાં રહેલી ઊભી મૂર્તાિ ઓતાં જે અગિયાર અંગ છે, તેની ઊંચાઈનું ભાન નવતાલ (૧૦૮ આંગળ)ના હિસાબે નીચે પ્રમાણે છે – છે. મૂર્તિનાં અંગેનું માન દિ. મૂત્તિનાં અંગોનું માન પાળ ૪ આંગળ. કપાળ ૪ આંગળ નાક મુખ મુખ ૪ , ગોઠણ ગળાથી હૃદય ૧૨ ગળાથી હદય ૧૨ હૃદયથી નાભિ ૧૨ હદયથી નાભિ ૧૨ નાભિથી ગુહભાગ ૧ર નાભિથી લિંગ ૧૨ જેવા ગોઠણ ૪ , પીંડી પીંડી ૨૪ ) ઘૂંટીથી પગતલ ૪ ,, ઘૂંટીથી પગતલ ૪ ૧૦૮ આંગળ ૧૦૮ આંગળ આ ૧૦૮ આંગળ તે પગના તલિયાથી કપાળના કેશ ભાગ સુધી જાણવાં, તથા માથાની ઊંચાઈ ૩ આંગળ, અને માથા ઉપરની શિખાની ઊંચાઈ બે આંગળની મેળવતાં કુલ ૧૧૭ આંગળ બી મૂર્તિની ઊંચાઈનું માન જાણવું. તેમાં નીચેની ગાદીના ૪ ભાગ મેળવતાં કુલ ૧૨૧ આંગળ ઉદયમાં થાય. પદ્માસને બેઠી મૂર્તિનાં કપાળ, નાક, મુખ, ગળું, હૃદય, નાભિ, ગુહભાગ, અને ગોઠણુ એ આઠ અંગ છે, તેનું માન ઉભી મૂર્તિના અંગ વિભાગના માન પ્રમાણે ગણતાં કુલ છપ્પન ભાગ ઉદયમાં થાય છે. તેમાં મસ્તકના ઉદયના ૩ ભાગ અને શિખાતે બે ભાગ, તથા નીચેની ગાદીના આઠ ભાગ મેળવતા કુલ : ભાગ બેઠી મૂર્તિને ઉલ્ય જાણુ. દિ. શાસ્ત્રના આધારે બેઠી મૂર્તિના ૫૪ ભાગ માનવામાં આવે છે. વિશેષ ખુલાસાવાર જાણવા માટે પરમજૈન ઠકકુર ફેફ'ને બનાવેલ વારતુસાર ગ્રંથ જે સવિસ્તર ભાષાન્તર અને ચિત્રો સાથે મારા તરફથી છપાયેલ છે તે જો. મૂર્તિઓની ઉંચાઇ શાસ્ત્રમાં વિસમ એટલે ૧ ૨-૫-૭-૯-૧૧ ઈત્યાદિ એકી આગળની શુભ ગણવામાં આવી છે. અને સમ એટલે ૨-૪-૬-૮-૧૦ ઇત્યાદિ એકી ૩ જૈન શિલ્પશાસ્ત્રના બહ૬ ગ્રંથ “જિનસંહિતા ’માં તથા અન્ય શિeઝ થે શિલ્પરત્ન કાશ્યપશિ૯૫ અને માનસાર શિ૯૫શાસ્ત્રમાં જનમત્તિએ દા તાલ એટલે ૧૨૦ આગળના હિસાબે બનાવવાનું જણાવે છે, તેમાં શિખાથી પગતલ સુધી ૧૨૨ અથવા ર૪ ભાગ બતાવે છે. તે છે ખુલાસા માટે જુએ સચિત્ર “વાસ્તુસાર પ્રકરણ ગુજરાતી અનુવાદ સાથે. Page #39 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ] જન મૃત્તિનિમણુકલા [ ૫૩ ] આંગળની અશુભ ગણવામાં આવી છે. તેમાં એકથી અગ્યાર આંગળની ઉંચાઈ સુધીની મૂત્તિઓ ઘર દેરાસરમાં રાખી પૂજી શકાય, અને અગ્યાર આંગળથી અધિક ઉંચાઈની મૂર્તિ ઘરદેરાસરમાં રાખવાની કે પૂજવાની શાસ્ત્રમાં મના છે, જેથી અગ્યાર આંગળથી વધારે ઊી ચાઇની મૂર્તાિ દેહરાસરમાં જ રાખીને પૂજી શકાય મૂર્તિના બે ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં એક અરિહંતની અને બીજી સિદ્ધભગવાનની મૂર્તિ જાણવી. જે મૂર્તિને અષ્ટમહાપ્રાતિહાશિવાળું પરિકર નહેય તે સિદ્ધભગવાનની અને પરિકરવાળી મુક્તિ અરિહંતની જાણવી, ઘરદેરાસરમાં અરિહંતની જ મૂર્તિ રાખવાને આદેશ શાસ્ત્રકાર જણાવે છે. તેમાં પણ પાષાણુ, લેપ, કાષ્ઠ અથવા હાથીદાંતની મૂર્તિઓ પરિકરવાળા હોય છે પરિકર રહિત હોય તે ઘરદેરાસરમાં રાખી શકાય નહિ. પણ ફક્ત ધાતુની મૂર્તિઓ પરિકરવાળી હોય અને અગ્યાર આગળથી વધારે ઉંચી ન હોય તે ઘરદેરાસરમાં રાખી પૂજી શકાય. ચંદ્રકાન્ત, સુર્યકાંત આદિ સર્વ મણિરત્નની જાત, સોના, ચાંદી, તાંબા, પીત્તલ, પાષાણ, કાષ્ટ, ચિત્રાલ અને હાથીદાંત વગેરે મૂર્તિઓ બનાવવા માટે શુભ છે, તેમાં પાવાણુ અને કાષ્ઠની પરીક્ષા કરીને તેમાં ડાધ વગેરે ન છે તે જોઈને પછી તેની મૂત્તિ ઓ બનાવવી. ગભાસના અદ્ધભાગના પાંચ ભાગ કરીને તેના વચલા ત્રીજા ભાગમાં જિનમંત્તિને સ્થાપિત કરવી જોઇએ. પરંતુ ભીતની સાથે લગાડવી ન જોઈએ, એમ શાસ્ત્રકાર લખે છે, છતાં આજકાલ ઘણે ઠેકાણે મૂર્તિઓ ભીતની સાથે ચુના આદિથી ચોડેલી જોવામાં આવે છે તે આશાતના ઉપ છે. માટે મૂર્તિને પાછળના ભાગમાં ચૂના આદિથી નહિ ડિવી જોઈએ, પરંતુ ખુલાસાવાર રાખવી એ શ્રેષ્ઠ છે. પ્રતિમાનું શુભ-અશુભ લક્ષણ મૂર્તાિનાં નખ, આંગળી, ભુજા, નાક અને પગ એટલાં અંગોમાંથી કોઈ એક અંગ ખંડિત હેય તે તે મૂર્તિ અનુક્રમે શત્રુને ભય, દેશનો વિનાશ, બંધન, કુલને નાશ અને દ્રવ્યને ક્ષય કરનારી જાણવી, પાદપ, ચિહ્ન, પરિકર, છત્ર, શ્રીવન્સ અને કાનથી ખંડિત મૂર્તિ અનુક્રમે સ્વજન, વાહન, સેવક, લક્ષ્મી, સુખ અને બાંધવની હાનિકારક જાણવી, જે મૂર્તિ વાંકા નાકવાળી હોય તે દુઃખ દેવાવાળી; ટુંકા અવયવની હોય તે ક્ષય કરનારી; ખરાબ આંખવાળી હોય તે નેત્રપીડા કરનારી; સાંકડા મુખવાળી હોય તે ભાગની હાનિકારક; કમરહીન હોય તે આચાર્યને નાશ કરનારી; હીન જાધવાળી હોય તે પુત્ર, મિત્ર અને ભાઈનો નાશ કરનારી; હીન આસનવાળી હોય તે ઋદ્ધિને નાશ કરનારી; હીન હાથ પગવાળી હોય તે ધનને નાશ કરનારી; ઊંચા મુખવાળી ધનનો નાશકારક; નીચા મુખવાળી ચિન્તા ઉત્પન્ન કરનારી અને વાંકા મુખવાળી દેશને ભંગ કરનારી જાણવી. વિસમ આસનવાળી વ્યાધિ કરે, અન્યાયથી પેદા કરેલ દ્રવ્યથી બનાવેલી મૂર્તિ દા રદ્ધકારક જાણવીમાપમાં જૂતાધિક અંગવાળી હેય તે કw દેવાવાળી જાણવી; રૌટ એટલે ભયાનક મુખવાળી મૂર્તિ તે કરાવનારને, માનની અધિક અંગવાળી કારિગરનો અને દુબલ પિટવાળી દ્રવ્યનો નાશ કરે. ઉપર પ્રમાણે સંક્ષેપમાં મૂર્તિ નિર્માણ સંબંધી જણાવેલ છે. વિશેષ જાણવાની Uછાવાળાએ પરમર્જન ઠકકુર “ફેરીને બનાવેલ વાસ્તુસાર નામનો ગ્રંથ વાંચો. * પરિકરનું સ્વરૂપ હવે પછીના બીન લેખમાં સવિસ્તર વીરા, Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશના શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકનો સત્કાર - ઉદાર મદદ જામનગર નિવાસી શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ સંઘવી તથા શેઠશ્રી ચુનીલાલ ઉમીચંદભાઈ સંઘવીએ, તેમણે આ વર્ષમાં કાઢેલા સંધના પવિત્ર મરણ નિમિત્તે, આ વિશેષાંકના ખર્ચ પેટે પાંચસો રૂપિયાની ઉદાર મદદ સમિતિને આપી છે, એની નોંધ લેતાં અમને ઘણો આનંદ થાય છે. અમે કેટલાક વખત પહેલાં તેઓશ્રીને આ માટે વિનંતી કરી હતી, અને આ વિશેષાંક જોયા પછી, સમિતિના આ પ્રકાશનથી સંતુષ્ટ થઈને તેમણે અમારી એ વિનંતી માન્ય રાખી છે. તેઓએ સમિતિને જે ઉદાર મદદ આપી છે, તે માટે અમે તેમને બહુ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ તેના તરફથી તેમજ અન્ય ઉદાર સદ્દગૃહસ્થો તરફથી સમિતિને આવા જ સહકાર મળતું રહેશે એવી આશા રાખીએ છીએ. આ વિશેષાંકને આવો સત્કાર થયો જાણીને અમને સંતોષ થાય છે. -વ્યવસ્થાપક. અત્યાર સુધીમાં આ વિશેષાંક માટે જે અભિપ્રાયો મળ્યા છે, તેમાંથી નીચે પ્રમાણે રજુ કરીએ છીએ, જેથી એ વિશેષાંકની મહત્તા અને ઉપયોગિતા ખ્યાલમાં આવી શકે. ( વર્તમાનપત્રો ). “ અમદાવાદથી પ્રગટ થતા પ્રાચીન જૈન સાહિત્યના ? ' માસિક શ્રી પર્યુષણ પર્વના સુપ્રસંગે આશરે સવાબસે પાનાને ખાસ અંક પ્રગટ કરીને જેનેની ભૂતકાળની ભવ્યતાને ખ્યાલ કરી છે. આ અંકના મુખપૃષ્ઠ પર ભગવાન મહાવીરસ્વામીનું એક ભાવવાહી ત્રિરંગી ચિત્ર રજુ થયું છે, અંદરના ભામમાં પ્રાચીન જૈન શિપેન, ચિત્ર તેમજ શ્રી. કનુ દેસાઈના Page #41 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] વિશેષાંકને સત્કાર [ ] પિછીનાં સુશે મને શોભે છે. સાહિત્ય વિભાગમાં વિદ્વાન જૈન મુનિ મહારાજેમાં શ્રી. ન્યાયવિજયજી, શ્રી. દર્શનવિજયજી, શ્રી, સાગચંદ્ર સૂરિજી, શ્રી. જ્ઞાનવિજયજી તથા લેખોમાં થી. હીરાલાલ કાપડીયા, બી, સારાભાઈ એવાબ, શ્રી, નાથાલાલ શાહ વગેરેના લેખે અપાયેલા છે. ર નિર્વાણ સંવત એક હજાર વર્ષ સુધીનાં જૈન તીર્થો શીર્ષક લેખ જેની તેજસ્વી સંસતિની ઝાંખી કરાવે છે. એક લેખમાં સરાક જતિને ઈતિહાસ રહતુ કરવામાં આવે છે. ઈતિહાસ તપ,સતાં અને વર્તમાન સરકે ની રહેણીકરણી તથા રીતરિવાજે જોતાં તેઓ જેને હેવાનું પુરવાર થયું છે. ઉપરાંત , ચીન ઈતિહાસ, આગમનું પર્યાલચન, જેન રાજાઓ, જેને સ્થાપત્ય એક હજાર વર્ષના ૫ ચન્હ વગેરે લે છે ધ્યાન એ ચે તેવા છે. આ અંકની સંગીન સામગ્રી તંત્રીની પસંદગી પ્રત્યે માન ઉપજાવે છે. કુટક નકલની કિંમત ૧ રૂપિયે છે, ” મુંબઈ સમાચાર તા. ૧-૧૦-૧૮ " અંક જોતાં જ આંખને ગમે તે હે સુપ્રિ રજુ થાય છે. સુંદર સ્વરૂપ નીરખી ખાત્રી થાય કે જેનોની વૈમની દુનિયા હજી જીવતી છે, જ્ઞાતિના પત્રોમાં આવી વિશિષ્ટતા કદી જોવામાં આવી નથી તેમાં સમાજને, ધર્મને ને જ્ઞાતિને ઐકતાને તાર મુજે છે. કલા, સાહિત્ય, ઇતિહાસ ને ધર્મભાવની એક્તા અહી ખડી થાય છે. આ અંકમાં સુંદર , મહાવીર સ્વામીનું સુદર ત્રિરંગી ચિત્ર છે. અને ગુજરતી સાથે હિંદી લેખો પણ છે. જેને વૈભવશાળી ઇતિહાસથાએ બેટી નથી એ ખ્યાલ આ અંક જોનારને તરત જ આવે. જેનું ઈતિહ સમાં, દેશના ધડતરમાં હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં જેટલું સ્થાન છે; એટલું બીજી ઈ જ્ઞાતિનું નહીં હય જનધમેં હિન્દ્રમાં સુવર્ણયુગને સર્યો છે કે હિન્દની સંરકતને અમર બનાવી છે. “આ અંક જોતાં આ વિસ્ત યષ્ટ થાય છે. અતિહાસિક ને ધાર્મિક લેખે દરેકને ઉપયોગી થઈ પડે તેમ છે. સાહિત્યમાં આ પ્રકારના ઇતિહાસને સ્થાન છે. ધર્મની દૃષ્ટિએ તે આ અંક અજોડ છે, પણ સાહિત્યની દષ્ટિએ પણ તેનું મૂલ્યાંકન ઘણું જ વધારે છે. ઐતિહાસિક લેખો, એ માટે શોધખે છે, જુના શિ૯પે-તેનાં ચિત્ર વગેરે વસ્તુ આપણી જુની સંસ્કૃતિ ની મધુરી યાદ છે. તેને મૂકી શકાય એમ નથી. આ સુંદર અક કાર જન ધર્મની સેવા બજાવી છે એટલુ જ નહિં જૈન ધર્મના કે તેના ઈતિહાસના અભ્યાસ અને અન્ય ય થ આપે છેએટલું જ નહિ પણ ઇતિહાસના સાહિત્યમાં પણ એક ધાગે જ સુંદર ને મને ગમ્ય અંક આપે છે. તે જૈન ધર્મને વભવની, સંસ્કૃતિની, મહનની ૩ તેજરેખા દેરી છે” સત્યપ્રકાશ અને સ્વદેશ તા. ર૮-૯-૨૮ જૈન સત્ય પ્રકાશના પયુષણ વિશેષાંકમાં શ્રી મહાવીરસ્વામીની જે ચિત્રિત મૂર્તિ દાખલ કરી છે, તે મૂર્તિમાં શાંતિ, ત્યાગ, ધ્યાન, વીતરાગદશાનાં સાક્ષાત દર્શન થાય છે. આવી મૂર્તિની જિના કરનારને અમો ધન્યવાદ આપીએ છીએ. કેમકે એ મૂર્તિ દેખતાં જ જોનારના હૃદય ઉપર વેરાગ્યની, શાંતની અને વીતરામ દરાની છાપ પડે છે ........ આ મૂત્તિમાં એટલી બધી વિશેષતા છે કે જંગલમાં ઝાડ નીચે પ્રભુ ધ્યાનમાં બેઠા છે, નેત્રો જેમનાં ઢળી ગયાં છે અને શાંતિનું સામ્રાજ્ય જ્યાં જામી ગયું છે. આવાં પ્રભુનાં દર્શન કેના હૃદયને ન આપે ? માટે આ રી મૂર્તિની પસંદગી કરનારને પુનઃ અમે ધન્યવાદ આપીએ સમયધર્મ તા. -૧-૯૮ રાજનગરમાં મળેલા સાધુ સંમેલનની પ્રતિકાર સમિતિ તરફથી શરૂ થયેલુ" બી જેને સત્ય પ્રકાશ ચતુર્થ વર્ષ માં પદાર્પણ કરતાં શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ની સમાજને ભેટ ધરે Page #42 -------------------------------------------------------------------------- ________________ (૨૫૧] શ્રી જન સત્ય પ્રકાશ છે. ......... આ માસિકને આટલે વિકાસ થઈ શકશે તેમ એ વખતે કલ્પના ન હતી, પણ તેની ત્રણ વર્ષની કાર્યવાહી જોયા પછી અમને લાગે છે કે તેણે જેને સમાજને એક સુવાર માસિક આવ્યું છે. પ્રસ્તુત અંકમાં જુદા જુદા લેખના લખેલા 6 લે અને પ્રભુ મહાવીરનું એક ત્રિરંગી ચિત્ર છે તેનું કવર દ્વિરંગી અને સુઘડ છે વિષયમાં ઇતિહાસને પ્રધાનપદ અપાયું છે. ને ડર સંશાધન નહિ પણું સુ મહ તેની મુખ્ય દૃષ્ટિ છે. અને તે દષ્ટિએ પરિશ્રમ સફળ છે. એ સિવાય સ્થાપત્ય ને બે કથાઓ પણ આપેલી છે. * પ્રારંભમાં આપેલ પ્રભુ મહાવીરનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર શ્રી, કનું દેસાઇએ બનાવેલું છે, બેડેળ આભૂષણેથી લદાયેલી પુના ચિત્રશાળાની પ્રભુ મહાવીર અને શ્રી ગૌતમની છબીઓ કરતાં આ ચિત્ર અનેકગણું સારું છે, એટલું જ નહિ, પણ વિગતની દ્રષ્ટિએ પણ અનેકગણુ ચડિયાતુ છે. સાધુસંમેલનનું મુખપત્ર આ રીતનાં આભૂષણ વિનાના ચિત્રો પ્રચાર કરે એથી જરૂર સુધારાને આનંદ થશે........................., * એક દરે અંકની છપાઈ ને વ્યવસ્થા પણ સુંદર છે. અને તેની એક પ્રત જરૂર દરેકને સંધરવાની ભલામણ છે.” –જેન જલિ તા. ૮-૧૦-૩૮ “મો જન સત્ય પ્રકાશના ચોથા વર્ષના અંક ૧-રને સંયુકતુ આં પયુષ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આ વિશેષાંકમાં મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઇતિહાસને લગતા લેખે આપવામાં આવ્યા છે. લેબસામમો એ કાળના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે એ શો અને એ ઈતિહાસના અભ્યાસીને માર્ગદર્શક થઇ પડે એવી છે. જન ધર્મના અનેકવિધ ઇતિહાસની છૂટી હરકતેને એક સાથે આ અંકમાં આ વા માં આવી છે. એ રીતે આ અક એક અતિહાસિક પુસ્તક એટલે મ ને થયું છે, એમાં જન તીર્થો, રાજએ અને ગુરૂએને સળગ ઈતિહાસ આપવા ઉપરાંત જીવનચરિત્ર, અતિહાસિક નવલિકાઓ, સાહિત્ય સંબંધી લેખક અને પતનની શોધખોળ સંબંધી લેખે આપવામાં આવ્યા છે. આ રીતે આ વિશેષાંક રસપૂણું સામગ્રીથી સમૃદ્ધ બન્યા છે. સારા સારા લેખે ઉપરાંત આ અંકમાં કેટલાંક પુરાતત્વને લગતાં ચિત્ર પણ આપવામાં આવ્યાં છે, જે અંકની ઉપયોગિતામાં વધારો કરે છે. ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર બી. કનુ દેસાઈએ દોરેલું ભગવાન મહાવીરનું સુંદર ત્રિરંગી ચિત્ર પ્રારંભમાં જ અપાયું છે. આ ચિત્ર કળાની દૃષ્ટિએ સુંદર બન્યું છે અને કોઈ પણ ધ્યાન કરનારને પ્રેરણા આપે એવું છે. “૧૬ પાનાના આ દળદાર અંકનું છૂટા મૂથ માત્ર એક રૂપિએ (ટપાલ ખર્ચ સાથે ) રાખવામાં આવ્યું છે, અને માસિકના ગ્રાહકેને એ કોઈ ૫ જાતના વિશેષ વગર, ચાલુ અંક તરીકે આપવામાં આવે છે. (આ માસિકનું વાર્ષિક લવાજમ બે રૂપિઆ છે.) આ અંક “નવસૌરાષ્ટ્રના મુદ્રસુલયમાં છપાયે છે, એ અંક ઉપર એક માસ સુધી શ્રી. રતિલાલ દેસાઇએ લીધેલી ૩ સહભરી મહેનતના અમે સાક્ષી છીએ પરિણામે આજે વિશ્વ મય, કલાયુકત, સમૃદ્ધ અંક ગુજરાતના ઈતિ ડ્રાસ-સાહિત્યના પ્રેમીઓ સમક્ષ ધરી શકવા બદલ, સંચાલકોને અમારાં અભિનદન છે.” નવસોરાષ્ટ્ર તા. ૧૩-૧૦-૩૮ વા વર્ષના પહેલા-બીન અંક તરીકે મહાન જૈન પર્વ-પર્યુષણને વિશેષાંક કઢાય છે. એ વિશેષાંકના લેખે જેના દ્રષ્ટિએ મહત્વના હોવા ઉપરાંત સામાન્ય સમાજને પણ જન દ્રષ્ટિબિન્દુ, જૈન વ્યકિતત્વ અને જૈનેને ઇતિહાસ અને તેનાં તેજસ્વી પરનાં જીવન સમજવામાં સહાયક બને એવા છે, છેલ્લા બે કથામક લેખે વર્તમાન શૈલીની ચમક પણ ખીલે છે. લાં જન તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના એક સર્વાગ સુન્દર ચિત્રની ખામી હતી-તે ખામી પણ આ વિશેષાંકે દૂર કરી છે.” સુવાસ આજે ૧૯૯૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ વિશેષાંક અંગે મળેલા કાગળમાંથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલલિતસૂરિજી. ઉમેદપુર તા. ૨૪-૯-૩૮ તંત્રી શ્રી કેતન સત્ય પ્રકાશ, યેગ્ય ધર્મલા સાથે આચાર્ય શ્રી. વિજયલલિતસૂરિજી તથા મુનિ વિક્રમવિજયજીના તરફથી લખવાનું કે તમારી તરફથી પ્રગટ થએલ પયુંષણ પર્વના અંકની નકલ મળી છે. કામ સુંદર છે, માસિક હું નત ઉપર છે તે જાણી આનંદ થ છે. તેમાં પણ આ માસિકમાં કોઈને ખાસ ઉર્ષ કે અપક આલેખવામાં આવતું નથી તે ખાસ પ્રશંસનીય છે. “પ મુનિરાજ શ્રી વાચપતિવિજયજી (૧૪૧૪ મ યા, ઈ સંતે. તેમાં આપેલ કો મહાવીર પ્રભુને ફેટા જઈ આનંદ. પwય મુનિરાજ શ્રી વીરસ્વામીજી ખો ધણ જ આકર્ષક ને અતિહાસિક વાંચવા લાયક આવે છે. મે માં પન્ય મુનિરાજ શ્રી દશનવિજયજી આદિ છે, મહેનત સારી કરી છે, લેખે પણ સારા છે. ચિત્ર પણ સુંદર છે. . જે “તુ શ્રીયુત નાથાલાલ છગ્ગનલાલ શાહ કિપ, 1રથી બહાર પડેલ ‘પયુંષણ અંક મન છે. અંદમાં એતિહાસિક લે છે. અમારા સં - “ જે તેથી તેઓને હણે આન" છે. શ્રવૃજ મારા પ્રેમાનંદ શાહુ એમ. એ. વડોદરા ૩૦-૯-૩૮ જો , ન સર એ પ્રકારના ચાલુ વર્ષ ના પર્યુષણ પર્વ વિશેષાંકથી ધણે જ આનંદ થયો. છે,", ', વર્ષ માં તમે જે પરિશ્રમ ઉઠાવ્યા કર્યો છે તે સ્પષ્ટ દેખાય છે. જન સાહિત્ય - અને શાસ્ત્રીય અભ્યાસને આ રીતે ખૂબ વેગ મળે અને “જન સત્ય પ્રકાશ' દ્વારા 1. પ્રચાર થાય એવી અભિલા રાખું છું પ્રવુત અજિતપ્રસાદજી, એમ. એ એલ એલ. બી. લખનૌ તા. ૨૩-૧૦-૧૮ ૧ણ માં આજે મ.. મુખત્રિ તરીકે મુકે મહાવીર સ્વામીનું ચિત્ર સરસ રીત મારે ય છે અને સુંદર રીતે સ્પાયું છે. ( તેમના અંગ્રેજી પત્રમાંથી) ગ, મેટર કેસમાં માલતી 1ળ “ કહી દશા ઓસવાળ પ્રકાશ” ના તંત્રીશ્રીને પત્ર કેમ છે, તે એ લખે છે-“ આપને વિશેષાંક સુંદર છે. અભિપ્રાય આગામી અંકમાં-નબરમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 3801 જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ હક અને શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી પર્યષણ પર્વ વિશેષાંક 21 ઇતિહાસ ઉપર 216 પાનાના આ દળદાર વિશેષાંકમઃ મગવાન બહુવરામ પછીના એક કાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિસ્તાભર્યા અનેક લેખે, મમરનું મહાવીરસ્વામીનું કળ અને શાસ્ત્રીય દષ્ટિએ માસું દર દરમ ચિત્ર ઐતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખ તથા 'વે ! આપુત્રમાં આવ્યા છે. આ વિશેષાંકન મ રે; મુકન નામ દષ્ટિએ { અભિપ્રાય માટે આ અંકની અંદર જુએ . ઉચા કાગળ, સુંદર છપાઈ, છતાં છૂટક મલ્ય(ટપાલ ખર્ચ સાથે) એક રૂપિઓ, બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા ? યા અંક અપાય છે, અમૂલ્ય તક ! ]. { આજે જ મો : અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં નીચે વાંદરા કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સવાં મમુદ ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે પૈયાર કરાવેલું આ ગ . : પરમ શાંત-ધ્યાનરથ મા અને પરમ વીતરણ નવને સાક્ષાતકા કરાય છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાવ્યા વગર નહી ગં. - દરેક જન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. 14" x ૧”ની સાઈઝ, જાડા આઈ કાર્ડ ઉપ૨ સુંદર છપાઈ અને સેનેટરી બેડર સાથે મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના બે આના વધે. લખે– શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. : ગુજરાત )