________________
[ ર૫ર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ખંભા સુધી બીજું, એક ઢીંચણથી બીજા ઢીંચણ સુધી ત્રીજુ અને નીચેના વસ્ત્રની પાટલીથી ઉપર કપાળના કેશ ભાગ સુધી ચોથું સૂત્ર આ પ્રમાણે ચારે સૂનું માપ બરાબર હોય તો તે પ્રતિમા સમચતુસ્ત્ર સંસ્થાનવાળી કહેવાય.
કાઉસ્સગ ધ્યાનમાં રહેલી ઊભી મૂર્તાિ ઓતાં જે અગિયાર અંગ છે, તેની ઊંચાઈનું ભાન નવતાલ (૧૦૮ આંગળ)ના હિસાબે નીચે પ્રમાણે છે – છે. મૂર્તિનાં અંગેનું માન
દિ. મૂત્તિનાં અંગોનું માન પાળ ૪ આંગળ.
કપાળ ૪ આંગળ નાક મુખ
મુખ ૪ ,
ગોઠણ
ગળાથી હૃદય ૧૨
ગળાથી હદય ૧૨ હૃદયથી નાભિ ૧૨
હદયથી નાભિ ૧૨ નાભિથી ગુહભાગ ૧ર
નાભિથી લિંગ ૧૨ જેવા
ગોઠણ ૪ , પીંડી
પીંડી ૨૪ ) ઘૂંટીથી પગતલ ૪ ,,
ઘૂંટીથી પગતલ ૪ ૧૦૮ આંગળ
૧૦૮ આંગળ આ ૧૦૮ આંગળ તે પગના તલિયાથી કપાળના કેશ ભાગ સુધી જાણવાં, તથા માથાની ઊંચાઈ ૩ આંગળ, અને માથા ઉપરની શિખાની ઊંચાઈ બે આંગળની મેળવતાં કુલ ૧૧૭ આંગળ બી મૂર્તિની ઊંચાઈનું માન જાણવું. તેમાં નીચેની ગાદીના ૪ ભાગ મેળવતાં કુલ ૧૨૧ આંગળ ઉદયમાં થાય.
પદ્માસને બેઠી મૂર્તિનાં કપાળ, નાક, મુખ, ગળું, હૃદય, નાભિ, ગુહભાગ, અને ગોઠણુ એ આઠ અંગ છે, તેનું માન ઉભી મૂર્તિના અંગ વિભાગના માન પ્રમાણે ગણતાં કુલ છપ્પન ભાગ ઉદયમાં થાય છે. તેમાં મસ્તકના ઉદયના ૩ ભાગ અને શિખાતે બે ભાગ, તથા નીચેની ગાદીના આઠ ભાગ મેળવતા કુલ : ભાગ બેઠી મૂર્તિને ઉલ્ય જાણુ. દિ. શાસ્ત્રના આધારે બેઠી મૂર્તિના ૫૪ ભાગ માનવામાં આવે છે. વિશેષ ખુલાસાવાર જાણવા માટે પરમજૈન ઠકકુર ફેફ'ને બનાવેલ વારતુસાર ગ્રંથ જે સવિસ્તર ભાષાન્તર અને ચિત્રો સાથે મારા તરફથી છપાયેલ છે તે જો.
મૂર્તિઓની ઉંચાઇ શાસ્ત્રમાં વિસમ એટલે ૧ ૨-૫-૭-૯-૧૧ ઈત્યાદિ એકી આગળની શુભ ગણવામાં આવી છે. અને સમ એટલે ૨-૪-૬-૮-૧૦ ઇત્યાદિ એકી
૩ જૈન શિલ્પશાસ્ત્રના બહ૬ ગ્રંથ “જિનસંહિતા ’માં તથા અન્ય શિeઝ થે શિલ્પરત્ન કાશ્યપશિ૯૫ અને માનસાર શિ૯૫શાસ્ત્રમાં જનમત્તિએ દા તાલ એટલે ૧૨૦ આગળના હિસાબે બનાવવાનું જણાવે છે, તેમાં શિખાથી પગતલ સુધી ૧૨૨ અથવા ર૪ ભાગ બતાવે છે. તે છે ખુલાસા માટે જુએ સચિત્ર “વાસ્તુસાર પ્રકરણ ગુજરાતી અનુવાદ સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org