SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ ૨૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [૫૪ જૂદો 'ડતા નથી પરંતુ ઘણાં (નાના અસંખ્યાતા પ્રમાણુ પ્રદેશે માંહે માંહે છુટા પડી જાય. આમ કહેવાનો આશય એ છે કે-કોઈ વખત એમ જોવામાં આવે છે કે બારીના ભામાં આદિની વગમાં ગિલીની પૂછડી આવતાં પાય, અલગ પડે, અમુક રાગ સુધી તરફડે, પછી ન હાલે. ત્યારે અહીં શું સમજવું? આવેશ કેટલીકવાર પ્રશ્ન થાય . નો ખુલાસો એ છે કે પૂરી અલગ પડયા બાદ જે પૂઢી કિવામના શરીરની ભાજી આત્મપ્રદેશ વધારે પ્રમાણુ રહેલ છે, તેગેતા અને પૂછડીના નાના સ`ખ્યા પ્રમાણ પ્રદેશના સાંકળની ડીએના જેવા સબંધ કે છે. ત્યાં સુધી, પેઢીના આત્મકશાને તૈય ારીના માત્મા ખેંચી > નિ, ત્યાં સુધી તે ા છે. જેમ અનંતજ્ઞાની ભગવતે કહ્યું છે. ખાવા આવા અનેક ખામ ધરીને કને એક પળમાં આત્માનં ઘણા કાય સુધી સ્થિર કે ચાલુ) ઉપયેગ રહે. નથી. આ પ્રસંગે જાર ચંદ રાખવું કે—તમામ સરકાર જીવને આત્મા કાકીડાની" જેમ ચપલ છે. તેથી તેના બીન બીન પદાર્થમાં ઉપયોગ ભવાયા કરે છે. એક પાથ'માં આત્માના ઉપયોગ વધારેમાં વધારે અંતમું સુધી જ રહે છે-નયારબાદ સ્વભાવથી તે ઉપયાગ રહેતા નથી હવે આત્મા તમામ પદાર્થોને કેમ જાણતા નથી ? આ પ્રશ્નનો ખુલાસો આ પ્રમાણે છે. જેમ સૂર્યને પ્રકાશગુણ એ સ્વાભાવિક છે, તેમ આત્માના જ્ઞાનાદિર્ગુણે સ્વાભાવિક છે. જેમ બની આડા વધારે પ્રમાણમાં વાળાં ખાવાથી તે જગતમાં પૂર્યું પ્રાય ૐ શકતો નથી. તેમ આત્માની આડા પણ ક્રમે । ષિ ગાંમાં ) પડેલાં વાથી તે નાનપ્રકાશ ફેંકી શકતા નથી, એટલે તમામ પાર્થોનું જ્ઞાન મેળવી શકતો નથી. જેમ પવનના ઝપાટાથી-પાંદળાં વિખરાય, ત્યારે મુખ્ય મુખ્ય પ્રમાણે છે, તેમ સાદિ આત્મા નિર્મલ ન, જ્ઞાન, ચારિત્રરૂપિ મનના પાટાથી કપિ વાદળાંને પિવેર ત્યારે પલાન પામે, અને તમામ પાર્યોની પૂરેપૂરી બીના જાશે. પ્રશ્નવારે વને સંયાદિ ચાર મ થાય છે? ઉત્તર-કર્મોનો ક્ષયાપક્ષમ† જુદા જુદા નિમિત્તને લઇને (જુદીજુદી જાતના) થાય છે અને તેથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન થાય એમાં નવાઇ શી ? માટે જ સશદિ (સગા, અવ્યકત ગેલ, અધેય, વિપરીત પૈષ) બાર થઈ શકે છે. તેમ જ એ પશુ યાદ રાખવું કે-ચ્યાત્મિક બીમ બે પ્રકારનું છેઃ ૧ અબાધિજ વીય ૨ અભિ બિજ વી. તેમાં જે વિચાર પૂર્વક પ્રત્તિ તે અભિપિ અનેગિસ) વી કહેવામ ૪ આ જ ઈરાદાથી જીવાસ્તિકાયના ધ, દેશ, પ્રદેશ, એમ ત્રણ ભેદે જ કહ્યા છે, પુદ્ગલારિતક્રાયમાં તે 'ધથી એક પ્રદેશ તૂ પડે છે. માટે-સ્ક્રબ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ પુદ્ગલાના ચાર ભેદ કહ્યા છે. ૫ કાકડા—એ જનારાયને રહેનાર-પંચેન્દ્રિય જલચર જીવ છે, તે ધણીવાર સરીરને રંગ પલટાવે છે. તેની ડોક હુરધડી ઉંચી નીચી થયા કરે છે, ૬ કુદયમાં આવેલા ક્રમ લિકાને ભાગવી ક્ષય કરે, તે સિવાયના ( ઉદયમાં નહિ આવેલા) ક્રમ લિકાને દબાવવા ( ભવિષ્યમાં હુમલા કરી, પામેલા ગુણને ન બગાડે, તેવી સ્થિતિવાળા કરવા ) તે ક્ષયાયશમ હેવાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521539
Book TitleJain Satyaprakash 1938 10 SrNo 39
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size837 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy