________________
Jain Education International
શ્રી સેરીસા તીર્થનું પ્રાચીન સ્તવન
સંપાર્ક:-મુનિરાજ શ્રી જયંતવિજયજી.
"
શ્રી ‘રાધનપુર'માં અમે સ. ૧૯૯૦ નું ચૈમાસુ કરેલ, તે વખતે ત્યાંની એ નામના * અખાદીની પાળ ’માંને ત્તિ લાવણ્યવિચછ જૈન જ્ઞાનભંડાર હસ્તલિખિત જ્ઞાનભંડાર તપાસ્યા હતા. તેમાંથી, પ્રસિદ્ધ કવિ • શાવણ્યસમયે ' વિ॰ સ૦ ૧૫૧૨ માં રચેલ આ સ્તવનની હસ્તલિખિત પ્રતિ મળી આવતાં તેની નકલ કરાવી લીધી હતી. ‘ સરીસા ' તી”ની પ્રાચીન કાળની કંપત્તિ આદિ ૠણવાની ઈચ્છા રાખનારાઓને ઉપયોગી થશે એમ જાણીને આ સ્તવનને પ્રસિદ્ધ કરાવ્યુ છે. ત્યાંની કે મૂર્ત્તિ'નું જાણવાદનું પાપીનાથ" અને બે ગામનું " સરીસા " નામ કેમ પડયું? તથા એ કાળમાં આ તીને! કેટલે મહિમા હતા ? એ ગેરે હકીકતા આ સ્તવનમાંથી મળી આવે છે.
-સ’પાદક
.
સેરિસા પાર્શ્વ જિન સ્તવન
સ્વામિ સોહાકર શ્રીસેરીસર્ભે, પાસ જિંગ્રેસ લેણ દીસ;
રીસને લાડણ પામ પરગટ પુતિને પરતા પૂ,, સેવતાં સપતિ સુર્વ પતિ સબલ સંકટ ચરએ એ અચલ મૂતિ સકલ સૂરત આદિ કાઈ ન જાને, શ્રમ સુણીય વાણી દિય આવી ગુરૂ એમ વખાણુઓ । ૧ ।
વિદ્યા સાગર કોઈ ગુરૂ બીયા,
પંચ માં સુ” ડેિન વિશ્રામિયા;
વિશ્રામિયા થડિ અને કાંતિથી સદગુરૂ પાચએ, તમ દઈ ધેલા પુષ્પ જેવા મિત્રિય મને આલોચએ । ગુરૂરાજ પાથી પિત્રુ અનેશી' ન મુઠુિં કારણ ક્રિસ્યું ?, ઇક વાર આપણુ જોઇસ્યુંએ ઈસ્યું કૌતુક નિવસ્યું ॥ ૨ ॥
જૈનક્રાંત એટલે ધણું કરીને અપેાધ્યા નગરી.
૩ રેઢી.
૧ વડ નીચે.
For Private & Personal Use Only
www.jainelibrary.org