Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ વિશેષાંક અંગે મળેલા કાગળમાંથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલલિતસૂરિજી. ઉમેદપુર તા. ૨૪-૯-૩૮ તંત્રી શ્રી કેતન સત્ય પ્રકાશ, યેગ્ય ધર્મલા સાથે આચાર્ય શ્રી. વિજયલલિતસૂરિજી તથા મુનિ વિક્રમવિજયજીના તરફથી લખવાનું કે તમારી તરફથી પ્રગટ થએલ પયુંષણ પર્વના અંકની નકલ મળી છે. કામ સુંદર છે, માસિક હું નત ઉપર છે તે જાણી આનંદ થ છે. તેમાં પણ આ માસિકમાં કોઈને ખાસ ઉર્ષ કે અપક આલેખવામાં આવતું નથી તે ખાસ પ્રશંસનીય છે. “પ મુનિરાજ શ્રી વાચપતિવિજયજી (૧૪૧૪ મ યા, ઈ સંતે. તેમાં આપેલ કો મહાવીર પ્રભુને ફેટા જઈ આનંદ. પwય મુનિરાજ શ્રી વીરસ્વામીજી ખો ધણ જ આકર્ષક ને અતિહાસિક વાંચવા લાયક આવે છે. મે માં પન્ય મુનિરાજ શ્રી દશનવિજયજી આદિ છે, મહેનત સારી કરી છે, લેખે પણ સારા છે. ચિત્ર પણ સુંદર છે. . જે “તુ શ્રીયુત નાથાલાલ છગ્ગનલાલ શાહ કિપ, 1રથી બહાર પડેલ ‘પયુંષણ અંક મન છે. અંદમાં એતિહાસિક લે છે. અમારા સં - “ જે તેથી તેઓને હણે આન" છે. શ્રવૃજ મારા પ્રેમાનંદ શાહુ એમ. એ. વડોદરા ૩૦-૯-૩૮ જો , ન સર એ પ્રકારના ચાલુ વર્ષ ના પર્યુષણ પર્વ વિશેષાંકથી ધણે જ આનંદ થયો. છે,", ', વર્ષ માં તમે જે પરિશ્રમ ઉઠાવ્યા કર્યો છે તે સ્પષ્ટ દેખાય છે. જન સાહિત્ય - અને શાસ્ત્રીય અભ્યાસને આ રીતે ખૂબ વેગ મળે અને “જન સત્ય પ્રકાશ' દ્વારા 1. પ્રચાર થાય એવી અભિલા રાખું છું પ્રવુત અજિતપ્રસાદજી, એમ. એ એલ એલ. બી. લખનૌ તા. ૨૩-૧૦-૧૮ ૧ણ માં આજે મ.. મુખત્રિ તરીકે મુકે મહાવીર સ્વામીનું ચિત્ર સરસ રીત મારે ય છે અને સુંદર રીતે સ્પાયું છે. ( તેમના અંગ્રેજી પત્રમાંથી) ગ, મેટર કેસમાં માલતી 1ળ “ કહી દશા ઓસવાળ પ્રકાશ” ના તંત્રીશ્રીને પત્ર કેમ છે, તે એ લખે છે-“ આપને વિશેષાંક સુંદર છે. અભિપ્રાય આગામી અંકમાં-નબરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44