Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી જૈનશાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન લેખક: શ્રી સવજ્ઞશાસનરસિકોપાસક આનન્દની વાત ત્તિ ૪ ૩rીતુ એ વ્યુત્પત્તિ ઉપરથી ઇતિહાસ શબ્દ “ ભૂતકાળના બનાવની ગાંધ' એ અર્થમાં રૂઢ થયો છે. પ્રમાણુશાસ્ત્રમાં એ અતિઘ પ્રમાણ ‘સુતી ત્યનિયંકવવા પ્રવાસપારાર્થKા નામથી પણ ઓળખાય છે. વર્તમાનમાં તે એતિહાસિક પ્રમાણુ, એ નામથી પણ પ્રસિદ્ધ છે. પરંતુ બધાનું તાત્પર્ય એ છે કે‘અમૂક કાળે અને અમૂક સ્થળે પૂર્વે આ પ્રમાણે હતું,' એ જાતિનું શબ્દ દ્વારા થનારું જ્ઞાન, એનું નામ ઇતિહાસ પ્રમાણ છે. સૌભાગ્યની વાત છે કે- આજે એ અતિહાસિક પ્રમાણુ પ્રત્યે લોકોને અભાવ અને વિશ્વાસ વધતો જાય છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થનારી વસ્તુઓને જ પ્રમાણભૂત તરીકે સ્વીકારવાનો આગ્રહ રાખનારાઓની બહુલતાવાળા ચાલુ જમાનામાં ઈતિહાસ જેવા છેક જ પરોક્ષ પ્રમાણુ ઉપર વિશ્વાસ મૂકવાની વૃત્તિ આવતી જાય, એ સર્વ પ્રકારના યથાર્થ જ્ઞાનોને પ્રમાણુ તરીકે સ્વીકારનાર વર્ગને આનબ્દ આપનાર હોય, એમાં લેશમાત્ર આશ્ચર્ય નથી. વિજય કેને? ઈતિહાસ એ પ્રત્યક્ષ પ્રમાણ નથી, કિન્તુ પરોક્ષ પ્રમાણ છે, એ વાત પ્રમાણશાસ્ત્રના જ્ઞાતાઓને સમજાવવી પડે તેમ નથી. ઈન્દ્રિય સમ્બદ્ધ અર્થ કેવળ વર્તમાન કાળ વિષયક જ્ઞાન કરાવનાર પ્રમાણ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યારે અતિથ પ્રમાણ એ વર્તમાન કાળમાં ઈન્દ્રિયાતીત બનેલા એવા પદાર્થો ઘણા કાળ પૂર્વે તે કેવા હતા, એનું લોકાપવાદકાર જ્ઞાન કરાવે છે. એ કારણે એ પક્ષ છે એટલું જ નહિ કિન્તુ ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ અનુમાનાદિ પક્ષ પ્રમાણે કરતાં પણ છેવટનું પક્ષ છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણુ જ જેઓને માન્ય છે તેઓને જે કે ધૂમાદિ હતુઓના પ્રત્યક્ષદ્વારા અમિઆદિના અનુમાને વ્યવહાર ચલાવવા માટે સ્વીકારવા પડે છે તે પણ કોઈ પણ જાતના (પદાર્થ અગર હેતુના) પ્રત્યક્ષ વિના માત્ર કેઈન કથનથી કથનકારના કહેવા મુજબ પદાર્થોને સ્વીકાર કરવા માટે તેઓ તૈયાર હોતા નથી. એ જ કારણે સ્વર્ગ, નરક અને પરલેકાદિ (સર્વના જ્ઞાન અને કથનઠારાએ સિધ) પદાર્થોને પણ તેઓ માનતા નથી. આગમ પ્રમાણુની આ રીતે અવગણના કરનારા અતિા પ્રમાણને આગમ પ્રમાણથી પણ અધિક માન આપવા તૈયાર થતા હોય તે તે પણ એક પ્રકારે આગમ પ્રમાણુને જ વિજય છે. લૌકિક અને કેત્તર અતિા પ્રમાણુ એ આગમ (શબ્દ) પ્રમાણુથી ભિન્ન વસ્તુ નથી. શ્રી જનશાસનમાં સાદદ્વારા જ્ઞાન કરાવે તે ની એવા પદાર્થો પણ ભાર એતિ પ્રમાણ કમાણ જ જેઓને પરોક્ષ પ્રમાણે જે છે એટલું જ નહિ , એનું વ્યવહાર ચલાવવા માટે કે ધુમાદિ હતુઓના . કેવળ પ્રત્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44