Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 135
________________ [૧૨૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક { વર્ષે ૪ ૭. દિગમ્બરોનું એવુ પણ કપન છે કે શ્વેતામ્બરાની વલભીપુરમાં ઉત્પતિ થયેલી છે અને તે અવસરે પડેલા દુષ્કાળ એ તેમેની ઉત્પત્તિમાં કારણ છે. આવા પ્રકારનું દિગમ્બરનું કથન તે પોતાના પગમાં જ બુધનરૂપ થઇ પડે તેમ છે, કારણુકે વિદ્યાના વિચારી શકે છે જે-દુષ્કાળના સમયમાં કો અથવા કૌપીન જેટલું વસ્ત્ર હોય તે પણુ ફ્રુટે કે નવું મળે? શું બુદ્ધિમાનેની કલ્પનામાં નથી આવતું કે આવા જ દુષ્કાળ પ્રસંગે પોતાને વિધમાન વસ્ત્રાદિતા ત્યાગ કરવો પડયો હાય અને પછીથી ગમે તે કારણે આગ્રહી દુષ્કાળ થઇને નગ્નાવસ્થા સ્વીકારવા ઉપરાંત પોતાની પોલ ખુલ્લી પડી જવાના ભયથી પ્રસંગે શ્વેતામ્બરા ઉત્પન્ન થયા, એવી વિપરીત જાહેરાત કરવા સબંધી ભયંકર દોષના ભાગીદાર થવા પ્રયાસ કર્યો હાય ! યપ શ્વેતામ્બરે પ્રાચીન છે, અને તેને સાબીત કરવા માટે અનેક શાસ્ત્રોય પાડે તેનજ યુક્તિ છે છતાં જ્યારે તેએ એમ કહે છે કે દુષ્કાળ પ્રસંગે વલભીપુરમાં શ્વેતામ્બરા ઉત્પન્ન થયા, તે તેના તે કધન સામે તેને પ્રશ્ન કરવું જોઇએ કે તમારા જ શાસ્ત્રમાં · પંચમ, ઇસ્ત્રીને વિક્રમરાયસ મળપત્તસ્ત્રી વકિલમદુરા નારોલાવિસંગે મહામોત્તે' ।। વિક્રમરાજાના મરણ પછી પર૬ વર્ષે મહામાથી દ્રવિડનામા સંધ દક્ષિણ મથુરામાં ઉત્પન્ન થયે એવું જે કહેવામાં આવે છે તે તે સલ શુ શ્વેતામ્બરીયન હતે ? વિકમથી પર૬ વર્ષે દ્રાવિડસધ ઉત્પન્ન થયા તેમાં તમારા આયાપોના કથન સિવાય અન્ય અતિહાસિક શુ પુરાવે! છે ? આવી આવી અનેક પ્રશ્નપર પાન સંભવ હોવાથો તેમજ પુરાતન ઇતિહાસ તરફ ષ્ટિ કરતાં તે સૈકામાં સોરઠ દેશમાં દુષ્કાળ પાયાનુ કાંઇ પણ જોવામાં ન આવતુ હાવાથી ‘ મૂત્યું નાસ્તિ શ્રુતઃ સવા ' એ લૌકિક ન્યાય પ્રમાણે દુષ્કાળ પ્રસંગે ત્રેતા ારે ઉત્પન્ન થયા એવુ વચન કઇ રીતે સંમત થઇ શકે ? . . * ગમે તેમ હ। પરંતુ ઉપર જણાવેલ યુક્તિએ શાસ્ત્રાનું અવલોકન કરતાં કાષ્ઠ પશુ સુજ્ઞ પુરૂષ આધુનિક છે અને તામ્બરો પ્રાચીન છે.’ આ છે, પરંતુ વિસ્તાર થવાના ભયથી તેમજ નવીન દિગમ્બરેનું નિરાકરણ એ જ ઊષ્ટ વિષય હાવાથી આ વિષયને અહિં જ સકાચી લેવાય છે, પત્તાશીલ વિદ્રાને માટે આટલું પ્રાસગિક કથન પણ્ ણુ છે. શ્વેતામ્બર અને દિગમ્બરનું મુખ્ય વાદથળ દિગમ્બરને શ્વેતામ્બરાની સાથે મુખ્યતયા ‘ઉપકરણ ' વિષયક જ વિવાદ છે. સ્ત્રીને ચારિત્રને અને પરપરાએ મુકિતનો અભાવ તેમજ સર્વજ્ઞભગવંતને ત્રલાહારના અભાવ એ બધા વિવાદોનુ મૂળ ઉપકરણ છે. ઉપકરણ માત્ર એ અધિકરણ છે. પ્રંયાકારક તેઓનુ શકાય નહિં, અને મન્તવ્ય હાવાથી સ્ત્રીઓથી વાદિ ઉપકરણ રહિત ચારિત્ર પાળી વદ ૬કરણ રાખે તે ઉપકરણ એ અધિકરણ હેષ્ઠ તેને ચારિત્રગુણને સંભવ ન હાઇ શકે, તેમજ ચારિત્ર ન ડ્રાય એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તેમજ મુક્તિ ન હાય. કેલિભગવાને પાત્ર વગેરે ઉપકરણોના અભાવે કવલાહાર ન હેાઇ શકે. એ પ્રમાણે બાહ્ય ત્યાગમાં જ ધર્મ માનીને અન્યલિંગિ–ગૃહિલિ ગિઓને મોક્ષની પ્રાપ્તિને પણ તેાએ અપલાપ કર્યો. For Private & Personal Use Only www.jainelibrary.org જોતાં તેમજ તટસ્થ દૃષ્ટિએ ઉભય પક્ષના ચોકકસ એકરાર કરી શકે છે કે • દિગમ્બર વિષય પર તે ખીલ્ડ પણ્ અનેક યુક્તિ Jain Education nternational

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226