Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ Jain Education International અ’૭ ૧૨] દેશ યાવકા [૧૧] નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં ક્રતુ હતું. તે આઠ ગેકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી. મહ વીરદેવની આ ભવમાં અને પર કાસ્થિી દેશના ભીતે શ્રી આનંદ અને કામદેવની મા ભારે ભત્રમાં પરમ કલ્યાણુ તો સ્વીકાર્યા હતાં. આ વખત પોતના કુવા શ્વેત શ હીતે સોંપીને તે પધરાશામાં અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી ા હતું, તેલમાં મધરાતે એક કૂવે હાથમાં * તવાર લઇ તેમને ધમકી આપી હું શ્રાવક, તું આ ધર્મના ત્યાગ કર, જો તેમ નહિ કર્મ ના નામ મેથ્યુ ટીક્સ વગેરેને તરવાથી કરી નાખીશ.” આવાં આકરાં વચને સોયા છતાં પશુ ચુલ્લનીપિા લગાર પણ ચલયમાન ન થયા. આથી તે દેવે બ્રા કેાધિષ્ટ થને કુલનીષાના નાન, મધ્યમ અને કેમ એ કહે પુને ત્રીને તેની સમક્ષ કરવા એ માંડયા. પછી ત્રણે પુત્રોને ઉકળતા તેના તારલાં નાંખ્યા, અને તેના ત્રસ અને લેહી ચુલ્લનીપિતાના શરીર ઉપર છાંટયા. તેપણુ તે લગાન્ પણુ ચલાયમાન થયા નહિ. પછી તેણે તેને વર્ગવાર આ પ્રષ્ણે કહ્યું : “ હું બાવા, તેનું મારા કહેવા મુખ્ય ધર્મને ત્યાગ કરીશ નહિં, તે દમાં જ નરી માતા મા સાર્થવાહીને ભીંજવીને તું તારા દેખતાં માર મારીને તપાવેલા ઢામાં નાંખી, અને તેના માંસ અને પિર નાશ શરીરની ઉપર ઢાંકીય, જેથી તારે આ મગર પીડા ભગતાં ભાગવતાં ઘણી કુલીએ માતે કરવું પારો, " આ પ્રમાણે બહુચર મા છતાં પણ તે ધર્માંધનમાં બિશ્વ સ્વ. આ અવસરે ચુલના પિતાને વિશાર ખાતો કે આ તે જ હવા ભાસ શકે છે, અંગે શ ત્રણ પુત્રીને કરી નાંખ્યા અને હવે મરી. બંને ભાવા તે તૈયાર થઉં છે, માટે તુ ખાતુ પામે અને પક્ષના એછે. આ વિર કરી, જેવામાં તેને પકડવ.તે હાથ લાંબા કર્યો તેવામાં તે દેવ ઉડીને આકાશમાં ચાલ્યેા ગયા, અને ચુલ્લની તાન હાથમાં બેંક ધમ . પછી તેણે મેટ થથી શાલ કર્યો, તેમાં પોતાના પુત્રને શબ્દ માંની તેની પતા ભદ્રાસની માં આવી. તેણીએ કલાકમ કર્યનું કારણ, પૂજ્જુ એટ્લે ચુક્ષની પિતાએં માતુશ્રીને તમામ મીના જાવી, તે સાંબળી માતાએ કહ્યું : · હે વત્સ તેં કહ્યું તેમાંનું કંઈ પશુ બન્યુ નથી. મને લાગે છે કે કાઇ મિથ્યાત્વી રને નવી ધીમા કા માટે રબ્ધથી તારા પુત્રની જેવાં અને કાશ જેવા ર અનાવીને તેમ કર્યું હશે. હે પુત્ર પ્રભુ શ્રી. મવીરનું ક્રમાન છે કે વ્રતમાં લાગેલા દેશની અલૈચાદિ સાધના દ્રારા શુદ્ધિ કરવી જોઇએ. અહીં તને પૈષધ વ્રતમાં અતિચાર વાગ્યું છે, તેની આપના કરી કે, માતાના મા વચનો ધં પુત્ર કાકથી તે પ્રમાણે કર્યું. L આ પ્રસંગ એને ચેપ આપે છે કે-આમ માતાએ પોતાના પુત્રના નિયમાર્ક તા જરૂર કાળજી રાખવી એએ. મા પછી પુલનીપિતાની કણી ખરી જીવનચર્યા માનંદ શ્રાની નચતે ભમતી નથી તે પ્રમાણે તવી. તેમણે વક ધર્મની અગિયારે પ્રતિમા વડી હતી. છેવટે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવચેકને વિષે પ્રબ નામના વિનાનમાં ચાર વેપન આખે દેખણે ઉત્પન્ન થયા. નથી ીને તે બહિંદે ક્ષેત્રમાં ઉત્તમ જૈમિક કુલાં જન્મ પામી અવસરે મા માવાય માગતી હીરની અરધના કરી અપનનમત સિદિાન પ્રમા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226