________________
[૧૧૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
આ બનાવ બન્યા પછી વજકુમારે પોતે ચારિત્રો આંનલાલ રાવથી, સ્તનપાન છેડી દીધું અને પછી અનુક્રમે તેને અચાર્ય મહારાજે દીક્ષા આપી, અને તેનું લાલન પાલન કરવા સાવી એને પુનઃ સો. આ બાજુ સુના એ પણ તે અચાર્ય મહારાજ પાસે ચરિત્ર અંગીકાર કર્યું. વજકુમાર પિતે બુદ્ધિશાળ હતા અને પદાણિી બુદ્ધિ તેનો જન્મથી જ વરેલા હે નાથી પાકયમાં અધ્યયન ક તી બીબાન મુખથી જ માંનો સાંભળીને અગિયાર અને અભ્યાસ કર્યો.
ક્રમશઃ તેની ઉમર જયારે આઠ વર્ષની થઈ ત્યારે ગુરૂ મહારાજે તેને સાથે લઇને પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યો. એક વખત કોઈ પતિ પાસે તે વમુનિનો પરીક્ષા કરવા તેના પૂર્વ ભવના મિત્ર શુભક દેવે વક્રિય લબ્ધિથી મોટો વરદ વિફર્યો તેથી પૃથ્વી જાણે જલથી જ બનાવો ન હોય તેથી ભાગવા લાગી. આવા સમયે અપકાયના છાની વિરાધના ન થાય તેવી ઇચ્છાવાળા ગુરૂ મહારાજે એક વિશાળ પર્વતની ગુફામાં જઈને સ્થાન કર્યું. વરસાદ કોઈ પણ રીતે વિરમ ન પામ્યો એટલે મુનાએ ઉપવાસને આશ્ચય કર્યો. આ પછી સૂર્યોદય થશે ત્યારે મેધ પણ, માર્ગના થાકથી થાકી ગયેલે મુસાફર ડી વાર વિસામે લે તેમ, થોડી વાર બંધ રહ્યો. એટલે વજમુનિના વ્રતથી સંતુષ્ટ થયેલ તે દેવ એક વણિક સાર્થવાહ વિક્વને અને પિતે માટે સાર્થપતિ બનીને ગુરૂ મહારાજની પાસે પારણું માટે નિમત્રણ કરવા આવ્યું. ગુરૂજીની આજ્ઞાની ત્રણ એષણામાં ઉપયોગ રાખવામાં પ્રવીણ એવા વજમુનિ ત્યાં આહા પાણી વહોરવા પધાર્યા તે વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઉપયોગ મુ તે તેને બેથી કલાપાક જેવામાં આવ્ય, ક્ષેત્રથી માલવ દેશ હતું, અને કાળ ઉનાળાની ઋતુ હતી પણ ભાવને વિચાર કરતાં તે દેવ છે એમ જાણ્યું. વળી તેઓના પગ જમીનને સ્પર્શેલા હતા નહિ અને તેઓના કંઠની માળા જાણે નવી જ ન પહેરી હોય તેવી અપ્લાન હતી. આથી વજષિ વિચારવા લાગ્યા કે સાધુઓને દેવપીડ કલ્પ નહિ, અને આ તે દેવ છે માટે આ આહાર પણ મારે તે બીલકુલ લેવાય જ નહીં. આમ જાણીને તેઓ તુરત પાછા ફર્યા. ત્યારે વણિષધારી દેવે પૂછ્યું તેના જવાબમાં વમુનિએ સ્પષ્ટ જણાવ્યું કે આ દેવપિંડ જનમુનિઓને કલ્પ નહિ. આ સાંભળીને દેવ અત્યંત આનંદ પામે. અને પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી વજમુનિને વંદન કર્યું, અને તેમને વૈદિવલબ્ધિ આપી. પછી વમુનિએ આવીને ગુરૂમહારાજ સમક્ષ સર્વ હકીકત કહી સંભળાવી. ગુરૂમહારાજે અન્યત્ર વિહાર કર્યો. તેઓએ પણ તેમને સાથે જ વિહાર કર્યો. બે વખત ગયે ન ગમે ત્યાં તે જ દેવે જેઠ મહિનામાં વમુનિને ઘેબરનું નિમંત્રણ કર્યું. ત્યાં પણ તેમણે જ્ઞાનના ઉપ
ગથી તે આહાર ગ્રહણ ન કર્યો એટલે દેવ વધારે પ્રસન્ન થયો, અને તેઓને આકાશગામિની વિધા આપી. ભાગ્યવંત પુણેને જગતમાં શું દુર્લભ છે!
ગુરૂમહારાજ સાથે વિહાર કરતાં વજસ્વામીને પદાનમાણિી લબ્ધિથી પ્રાપ્ત થયેલા અગિયાર અંગ સુદઢ થઈ ગયા. વળી તે પૂર્વગર જે જે શ્રીને અભ્યાસ કરાવતું સાંભળતાં તેને તરત જ ગ્રહણ કરી લેતા હતા. જ્યારે સ્થવિર મુનિઓ વજી સ્વામીને અભ્યાસ
કરવા પ્રેરતા ત્યારે તે નિદ્રાસ્થની જેમ ગણગણું કરતાં. પાછા સ્થવિરોના આજ્ઞાભંગના Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org