Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 5
________________ ીધી હતી. ......AA अर्पणपत्रिका દેવેંદ્ર પૂજ્ય ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્મા. જેમના નામનું સમરણ પણ મહા સંપદાને વિ- તારે છે, જેમની વાણું આ ભવાબિધમાં ડુબકાં ખાતાં ભવ્ય પ્રાણીઓને નૈકા સમાન છે, જેમનું પનું વિત્ર ચરિત્ર દ્રષ્ટિગોચર થતાં વીતરાગપણું સિદ્ધ કરા વે છે, જેમની સેવા કલ્પલતા સમાન છે, તેથી ચગે5 શ્વરે પણ તેને સદા ચાહે છે, જેમનું દર્શન થતાં છેતિર્યએ પણ વાભાવિક વૈરભાવને તજી દે છે, ઉપ દ્રવ કરનારાં પ્રાણીઓ પર પણ જેઓ દયાર્દુ ભાવે રહે છે” છે, જેમના ગુણજ્ઞાનરૂપી અમૃત અમર પદ્ધી આપે છે, . રાગ રેષાગ્નિથી સંતપ્ત થએલાં પ્રાણીઓને શાંત કરી ૧ રવામાં જેઓ પુષ્પરાવર્ત મેઘ સમાન છે, અને સ્વયંભૂ રમણ સમુદ્રની સાથે કરૂણારૂપી જળથી સ્પર્ધા કરવા 2. વાળા, એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને તે તેમના ચરણંબુજમાં આ લઘુ પુસ્તક સમર્પણ - ન કરીએ છીએ. . . . . - પ્રસિદ્ધ ક. . . .

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 159