________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકારા
મૈકલવામાં આવ્યા હતા. તે પાસ બતાવવાથી દરેક સ્ટેશનવાળાને વઢવાણુકેમ્પ સુધીની રીટને ટીકીટ એકવડી ફી લઇને આપવામાં આવતી હતી, દરેક ક્લાસને માટે એ પ્રમાણે ગોઠવણ ચેલી હતી.
આ વખતના મેળાવડામાં જૈનકામના આશ્રિત થઇને રહેલા ભેાકેાને યાદ કરવામાં આવ્યા હતા; તેઓને વગર ફીએ વીઝીટરની ટીકીટો આપવામાં આવી હતી, વેાલ ટીચરેામાં પણ તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્રણે દિવસ કાર્યની શરૂઆતના પ્રારંભમાં મંગળાચરણ કરવાનું કામ પણ તેમને સોંપવામાં આજ્યું હતું, તે તેઓએ ઘણા ઉત્સાહથી મજાવ્યુ હતું અને પેતાની ઉત્પત્તિ સધી હકીકત પણ ત્રીજે દિવસે તેમણે કેન્દ્ગરન્સમાં કહી સંભળાવી હતી,
ફાલ્ગુન શુ િ ૨ રવીવારે સવારના દશ કલાકથી ડેલીગેટાના મેટે સમૂહ રંગબેરંગી અને દેશદેશની પાઘડીએ મુકીને કેન્સ મડપ તરફ જતે દૃષ્ટિએ પડતા હતા; કાર્યની શરૂઆતના વખત ૧૧૫ કલાકના જાહેર કરવામાં આવ્યા હતેા. તે વખત સુશ્રીમાં તે મંડપના મેાટે ભાગ ભરાઇ ગયેલેા હતેા. પ્રમુખસાહેમની અને ટ્રેનમાં આવવાના ગૃહસ્થાની રાહ જોવાતી હતી. પ્રમુખસાહેબ અને મી. ઢઢા વખતસર પધાર્યા હતા, સભાજનાએ ઉભા થઇને માન આપ્યુ હતું; શેડ મનસુખભાઇ ભગુભાઇ વિગેરે ગૃહસ્થા પણ તેજ વખતે ટ્રેનમાં આવી પહેાચ્યા હતા. સર્વે આગેવાના સ્ટેજ ઉપર ખીરાજવાથી સભામ ́ડપ રાજસભા જેવે દીપી નીકળ્યેા હતેા, ડેલીગેટા, વીંઝીટા, વેાલ ટીયા, માનવતા પ્રાહુણા, શ્રી વીઝીટરા તથા રીસેપ્શન કમીટીના મેમ્બરેશ મળીને એકદર પાંચહાર ગૃહસ્થે સભામંડપમાં ગીરાજ્યા હતા. સ્ત્રીવર્ગ માટે મુકરર કરેલે વિભાગ પણ તમામ પૂરાઇ ગયેા હતે. ખરકલાકે કાર્યની શરૂઆત થઇ હતી. પ્રારભમાં ખાળિકાએ, મળકે અને ભેજકેએ જુદાં જુદાં મગળાચરણ કર્યો હતાં.
For Private And Personal Use Only