Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533252/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RECISTER BV NOH456 ‘ સરક૭€Gશ્વરજવર કરી જ Woman - - Sommeren. Dezero?82eeep" OAQARefAFRAGOLAREALENDAR જનધમ પ્રકાશ. પુસ્તક ૨૨ મું. સં. ૧૯૬૨ ના ચત્રથી સં. ૧૯૬૩ના ફાગણ સુધીના અંક ૧ર. - રાવજોહિત तृष्णां छिन्धि भज क्षमा जहि . मदं पापे रति मा कृथाः। सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्व विद्वजनम् ॥ है. मान्यान् मानय विद्विषोऽप्यनुनय पच्छादय स्वानं गुणान् । कीर्ति पालय दुःखित कुरु दयामेतत्सता लक्षण ॥ .. “ તૃષ્ણાને છેદ કર, ક્ષમાં ધારણ કર મદને તજી દે, છે પાપમાં ખુશી ન થા, સત્ય બેલ, સાધુપદવીને અનુયાયી થા, વિદ્વાનની સેવા કર, માન્ય પુરૂષને માન, વૈષીને પણ 6 અનુનય કર, પોતાના ગુણેને ઢાંક, કીત્તનું રક્ષણ કરે, અને દુઃખી જનપર દયા કર-આ સજેનેનાં લક્ષણ છે.” પ્રગટ કુર્ત. શ્રી જનધર્મ પ્રસારક સભા. ભાવનગ૨. AunenenergoPASASALA69EPENDENSABERASUMBERSASC019 RENADORS મહાવી–એંગ્લો વર્નાક્યુલર પ્રીંટીંગ પ્રેસ. સંવત ૧૮૬૨-૬૩ શાકે ૧૮૨૮ સને ૧૮૦૬-૦૭. વીર સંવત ૨૪૩૨-૩૩ વાર્ષિક મૂલ્ય રૂ. ૧) પિસ્ટેજ ચાર આના, ભેટાસ્ટેજ સહિત, 'HONOROSAFORTROOPEPEEDRILRA PANCAnmanam For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir । આશિર્વચન. ૪ ( મંદાક્રાંતા ) જેવી રીતે શિશ ધરી કળા પૂર્ણિમાએ પ્રકારો, તેવી રીતે વિવિધ વિષયે પૂર્ણ થઇને વિકાસે; આપે આપો આંધકજ કરે જેહ સંસાર નારી, તે દ્વિધાયુ અધિક વધો જૈન ધર્મ પ્રકાશ, ’ For Private And Personal Use Only ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ટ, - જ x !). 6 वार्षिक अनुकमाणका. વિષય, ૧ ચેથી જેન (Aવેતામ્બર) કોન્ફરન્સને રિપોર્ટ. ૨ શ્રી વીરપ્રભુની સ્તુતિદ્વારા શુદ્ધ શ્રદ્ધાના ઉદ્ગારે. (મુ.ક.) ર૯ ૩ વિહાર સંબંધી જતિ અનુભવ, (મુ-ક.) ૪ સુબોધ કાવ્ય. ૪૩ ૫ નવું વર્ષ, ૬ શ્રાપાળરાજાના રાસ ઉપરથી નીકળતે સાર. ૩૮-૧૨૯–૧૮૭ ૨૯૬-૩૪૧ ૭ જીવન સંધ્યા. (મૈક્તિક) ૮ જૈનધર્મનો દશ મહાશિક્ષા. (અ.ધે.) પદ-૮૭-૦૯-૧૬પ ૯ ગ્રંથાવલોકન (ધર્મ સંગ્રહ ભાગ ૧ લો). ૫૨ ૧૦ વર્તમાન સમાચાર. ૬૪-૬-૧ર૮-૪૭, ૧૧ જિન સ્તુતિ. (પદ્ય) ૬૫ ૧૨ રાત્રિભોજનથી થતા ગેરફાયદા. (પદ્ય) ૧૩ પ્રવાસ વર્ણન, ૧૪ જૈને જિન મુનિઓ અને કેન્ફરન્સ. (ક) ૧૫ ગ્રંથાવલોકન. (ધર્મરત્ન ભાગ ૧ ) ૧૬ પરદાર ગમનથી થતા ગેરફાયદા, (પદ્ય) ૧૭ વૃદ્ધિ પામતે ભ્રષ્ટાચાર, ૧૦૭ ૧૮ સામાયિક વિચાર (મકી.) ૧૧૪-૧૭૧-૨૩૩-૨૬૭ ૧૯ શ્રી યશવિજય પાઠશાળા સંબંધી સ્વાનુભવ (મુ-ક) ૧૨ ૨૦ શ્રીયશવિજય પાઠશાળા સંબંધી અગત્યની સૂચના(મુ-) રૂપ ૨ ગ્રંથાવલોકનનું પરિણામ (ધર્મ સંગ્રહ બા) ૨૨ ફળનો સંદેહ (ખરી પ્રતીત ક્યાં છે?) . ૧૪૩ ૨૩ એક અદ્ભુત સ્વમ (જેનો આધુનિક સ્થિતિનું દિગદર્શન) (ઉત્તમ) ૧૪૪ ૨૪ કછ સમાચાર, ૫૦ ૨૫ મહાવીર, (પદ્ય) ૧૫૩ ૨૬ વિવિધ સત્ય, (પદ્ય) ૧૫૩ ૨૩ ગ્રંથાવલોકન. 7મ િ ............. - ૬૭ ૧૩ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાપાનીયુ રખડતુ મુકીને આશાતના કરવી નહી. ગ્રાહકેને ભેટ.. પ્રતિક્રમણના હેતુ. એ વર્ષની એકઠી રડી ભેટની એક ઉપર જણાવેલા નામની પ્રા “કોને માલવાનું શરૂ કરવામાં આખ્યુ છે. લવાજમ જે હ સ્થાનુ આવેલુ છે તેમને બુકંપાથી અને નથી આવેલું તેમને વેલ્યુપેનલથી ઓકલવામાં આવે છે. બુકના ઉપયાગીપણા માટે બે મત નથી તેથી તે વિષે લખવાની આવશ્યકતા નથો, ગ્રાહકોએ વેલ્યુપેબલ પાછું ન ફેરવવુ ઘર ખેડા બેટની બુકના લાભ મળે તે શામાટે ન લેવે!! લવાજમ તે વહેલુ મે મેકલવું જ પડ વાતુ છે, કેટલાક ગ્રાહકો વેલ્યુપેબલ બાજુ ફેરવીને ફેગટના નુક શાનમા નાંખે છે અને સેટના લાભ ખુએ છે. હવે પછો તેમ નહીં થાય એવે સ‘ભવ છે, વધારે લખવાની આવશ્યકતા નથી મુકતી ક્રિસ્મત મ આના રાખવામાં આવી છે. જન પંચાંગ.. નવા વર્ષનું સવત ૧૯૬૨ ના ચૈત્રયો ૧૯૬૩ ના ફાગસ સુધીનુ જૈન પંચાંગ ચેાથી કેન્ફરન્સના પ્રમુખના ફોટા સાથે ઊંચા કાગળ ઉપર છપાઇ છં ુાર પાડવામાં આવ્યું છે. કિંમત માત્ર ૨૦-૦-૬ (મહાત્માશ્રા ધનેશ્વરસૂરિ વિરચિત, ) શ્રી શત્રુંજય મહાત્મ્ય ( દરેક જૈનને અવશ્ય વાંચવા લાયક ) નિર્ણયસાગરનો પ્રશ‘સનીય છાપ, સુંદર બાઇન્ડીંગ તથા ઉંચા કાગળમાં છપાઇ બહાર પાડવામાં આવ્યુ છે. કિંમત ૩૨-૮-૦ સભાસદ માટે ૩-૧-૧૪૦ શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચિરત્ર ભાષાંતર પર્વ ૧ ૩ તથા ૨ જી. લ સુદર ટાઈપ, ઉથા કાગળ, ઉત્તમ બાઇન્ડીગ, શુદ્ધ ભાષા ૨. કિંમત રૂ૨-૪-૦ સભાસદ માટે ૩૧-૧૨-૦ મારું ૨-૧૨-૦. ગ્રાહક For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश. ஆமேகககக்கக்கேங்க்க கேபேசிப்போம் દાહ, છે મનુજન્મ પામી કરી, કરવા જ્ઞાનવિકાશ; છે નેહયુકત ચિતે કરી, વાંચે જૈનપ્રકાશ. : uછે ?... પુસ્તક પર મુ. સં. ૧૮૬૨ ચિત્ર. અંક ૧ લે. ચોથી જૈન (શ્વેતાંબર) કોન્ફરન્સ. ફાગુન શુદિ ૨-૩-૪ તા. ૨૫-૬-૭ ફેબ્રુવારી. રવી, સેમ, મંગળ ત્રણ દિવસ શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી. ના પ્રમુખપણા નીચે શ્રી પાટણ (ગુજરાત) માં થયેલી બેઠકને સંક્ષિપ્ત હેવાલ. (કોન્ફરન્સની વૃદ્ધિ પામતી સ્થિતિ) જેનોના અભ્યદયનું ચિહ.' પાટણ શહેર વનરાજ ચાવડાનું વસાવેલું છે, તેની અંદર અનેક જૈનમંદિરે તેમજ સૂત્ર શ્રાવકવર્ગને નિવાસ હોવાથી તે જૈનપુરી For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. તરિકે વિખ્યાત છે. અમદાવાદ શહેર વસતાં પાટણની મંદ સ્થિતિ થઈ હતી પરંતુ તે શહેરના નિવાસી શ્રાવકભાઈઓ મુંબઈ વિગેરે શહેરોમાં જઈ વેપારધંધે વળગવાથી હાલમાં તેની સ્થિતિ ફેરવાઈ ગયેલી છે. ઘણા જૈન બંધુઓ પરદેશથી કમાઈ લાવી ત્યાં શુભ નિમિત્તમાં ઉજમણુ, મહાપૂજા, સંઘ ભક્તિ, સ્વામીવા લ્ય, તીર્થયાત્રા વિગેરેમાં દ્રવ્યને વ્યય કરે છે તેથી જૈનધર્મની ઉન્નતિ દશ્યમાન થયા કરે છે. આ શહેરની પ્રાચીનતાનું વર્ણન રીસેપ્શન કમીટીના પ્રમુખના ભાષણની અંદર બહુ સારી રીતે કરેલું છે. અહીં ઘણા ધુરંધર આચાર્યો અને વિમળશાહ તથા વસ્તુપાળ તેજપાળ વિગેરે મંત્રીઓ અને કુમારપાળ વિગેરે રાજાઓ થઈ ગયા છે કે જેમના કરેલા શુભ કાર્યોથી વાગેલા જય પટનો ગુંદર ધ્વની હજુ પણ કોચર થયા કરે છે. આ શહેરના જૈન વર્ગના આગેવાનો શેઠ પૂનમચંદ કરમચંદ કેટાવાળા અને નગરશેઠ હેમચંદ વસ્તાચંદ વિગેરેએ વડોદરામાં ચાર્ય શ્રી કમળવિજયજી મહારાજની સમક્ષ ત્રીજી કોન્ફરન્સના પ્રસંગ ઉપર આમંત્રણ કરેલું હતું. તદનુસાર: અહીં રોથી કોનફરન્સ મળી હતી. તે મેળાવડા ભાવવાને માટે પાટણના શ્રી સંઘે અત્યંત પ્રયાસ કર્યો છે. તેનું સર્વશ: વર્ણન કરતાં બહુ લંબાણ થઈ જાય તેથી સંક્ષેપમાં જ અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પાટણ શહેરને બાર દરવાજા છે, તે પૈકી ટેશન તરફના દરવાજાની નજદીકમાં શેઠ પુનમચંદ કરમચંદની જમીનમાં કફ ન્સ માટે મંડપ કરવામાં આવ્યો હતો. તેની લંબાઈ ફુટ ૧૯૦ અને પહોળાઇ yટ ૧૮૦ હતી. અંદર સ્ટેજ વિગેરેની ગોઠવણ બહુ સુંદર કરવામાં આવી હતી. વક્તાઓને માટે મધ્યમાં એક રટેજ કરવામાં આવ્યું હતું. સ્ત્રીવર્ગ માટે મુખ્ય સ્ટેજની ઉપર ડાબી બાજુએ આડા ચક નાખીને બેઠક ગોઠવવામાં આવી હતી. તિમાં સુમારે ૫૦૦ ખુરશીઓ હતી કે જે સીસમુદાયથી ભરાઈ જતી હતી. વક્તાના ટેજની પાસે રીપોર્ટરોને માટે એક ગોઠવવામાં For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિથી જૈન વેતાંબર કોન્ફરન્સ આવી હતી, તેમજ તેની જમણી બાજુ ઉપર મુનિ મહારાજ માટે ઘણી ઉંચી બેઠક કરવામાં આવી હતી. કાઠીઆવાડ, ગુજરાત, મારવાડ, પંજાબ, બંગાળ, દક્ષીણ વિગેરે દેશોના ડેલીગેટ માટે જુદા જુદા સર્કલ ગોઠવવામાં આવ્યા હતા. રીપશન કમીટીના મેમ્બરોને મોટે ભાગે સ્ટેજ ઉપર જગ્યા આપવામાં આવી હતી. આખો મંડપ વસ્ત્રવડે મઢી લીધેલ હતો. સન્મુખ ત્રણ અને બે બાજુ એકેક મળી મુખ્ય પ્રવેશદ્વાર પાંચ હતા. મધ્યકારમાં પેસતાં જમણી બાજુએ સ્ટેજની નજીકમાં ગ્રેજ્યુએટનું સર્કલ હતું અને તેને લગતી કેટલીક જગ્યા લંટીચરે માટે રાખવામાં આવી હતી. આખા મંડપમાં એકંદર પાંચહજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. ડેલીગેટોની બે બાજુએ વીઝીટરોની ખુરશીઓ ગોઠવવામાં આવી હતી, તેની ફી ત્રણ રૂપીઆ રાખવામાં આવી હતી. અને ત્યારપછી અર્ધવર્તુલાકારમાં ફરતી પાટીઆઓની ચડઉતર બેઠક (ગેલેરી) વિઝીટર માટે કરવામાં આવી હતી, તેની ફી બે રૂપીઆ રાખવામાં આવી હતી. . મંડપની અંદરના ભાગ નાના નાના રણીઓ અને વાવટાએથી શોભાવવામાં આવ્યો હતો. દરેક સ્થંભની સાથે હિતશિક્ષાનાં વાકયે લખેલા બે ટાંગી દેવામાં આવ્યા હતાં, જેમાંના દરેક વાક્ય અમૂલ્ય હતાં. મંડપને આગલે ભાગ ચિત્રકામથી શોભાવવામાં આવ્યો હતો અને તેની આગળ ડુંક મેદાન મુકીને બીજા ત્રણ દરવાજાઓ ઉભા કરવામાં આવ્યા હતા તે પણ કપડાથી મઢીને ચિત્રકામથી. શેભાવેલા હતા તેની જમણી બાજુએ ટેમ્પરરી પોસ્ટ ઓફીસ હતી. મુખ્ય મંડપની ફરતા જુદા જુદા તંબુઓમાં જુદી જુદી ઓફીરો રાખવામાં આવી હતી. મુખ્ય મંડપની જમણી બાજુએ જન જ્ઞાનનિધિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, તેને માટે ઉપર પત્રાઓ નાખીને પાકો મંડપ કરવામાં આવ્યો હતો. મેઘરાજાએ પણ આ અવસરે પ. ધરામણી કરવી ઉચિત ધારી હતી, પરંતુ તેમની પધરામણી તે - For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ ઉલટી ભારે થઈ પદ્ધ હતી. કેન્ફરન્સ ભરાવાના દિવસથી ૪ દિવસ અગાઉ વાયુમિત્રને લઈને મેઘરાજાએ કલાક બે કલાક દેખાવ આપે હતો. તેથી મંડપને કેટલુંક નુકશાન પહોચ્યું હતું પરંતુ બાહોશ કાર્યકર્તાઓની પ્રવીણતાથી બે દિવસની અંદર પાછી અસલ સ્થિતિ કરી દેવામાં આવી હતી. પ્રચલિત રિવાજ પ્રમાણે કાર્ય વ્યવસ્થા બરાબર થવા સારૂ કંડકમીટી, પત્રવ્યવહાર કમીટી, ઉતારા કમીટી, ભજન કમીટી, લટીયર કમીટી વિગેરે જુદી જુદી કમીટીએ નીમવામાં આવી હતી. દરેક કમીટીના પ્રમુખ, સેક્રેટરી અને મેમ્બરોએ પોતપોતાને પાયેલું કામ યથાર્થ બજાવ્યું હતું. દ્રવ્ય સંબંધી સહાય દરેક ગૃહસ્થ શક્તિ અનુસાર આપી હતી. તેમાં પણ શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા તથા શેઠ જેશંગભાઈ ઝવેરચંદ ગુમાનચ વિશેષ સહાય કરી હતી. કારપેડન્સનું કામ સંતોષકારક ચાલતું હતું. પત્રાના ઉત્તર વખતસર મળી શકતા હતા. ઉતારા કમીટીએ દરેક દેશના ડેલીગેટ માટે ઉતારાની ગોઠવણ સંતેષકારક કરેલી હતી, ભજન કમીટી માટે દરેક ડેલીગેટો સારો સંતોષ જાહેર કરતા હતા. વોલટીયરની સંખ્યા ૨૫૦ ઉપરાંત હતી જેમાં અર્ધો ભાગ બહારગામથી આવેલ હતો. વોલંટીયાએ ડેલીગેટેની કરેલી ભક્તિ ખાસ નોંધ કરવા લાયક છે. બહળેભાગે શ્રીમંતના પુત્ર છતાં તેઓએ ડેલીગેટોને સ્ટેશન પર લેવા જવામાં, તેમને સામાન સાથે ઉતારે પહેચાડવામાં તેમજ તેમના ઓર્ડરને અમલ કરવામાં રાત્રદિવસ સમ્ર ઠંડીના વખતમાં પણ પાછી પાની કરી નથી. આવા ઉત્સાહી યુવકે જ્યારે ડેલીગેટ તરીકે બીરાજવાને ભાગ્યશાળી થશે ત્યારે કોન્ફરન્સનું સ્વરૂપ કેવું દીપી નીકળશે તે અનુભવી જૈનોએ વિચારમાં લેવા છે. જૈન જ્ઞાનાનિધિ પ્રદર્શનમાં પ્રવેશ કરતાં પહેલો જ્ઞાનવિભાગ હતો. તેની અંદર અપૂર્વ અપૂર્વ પ્રાચીન પુસ્તકો તાડપત્ર ઉપર, વસ્ત્ર ઉપર અને કાગળ ઉપર લખેલાં મુકવામાં આવ્યાં હતાં; For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેથી જેન વેતાંબર કોન્ફરન્સ. ૫ બીજી પણ કેટલીક દર્શનીય વસ્તુઓ હતી. પ્રદર્શનના મધ્યમાં પાંચ ઇદ્રીઓથી મૃત્યુને વશ થતા પ્રાણીઓને આબેહુબ સ્વરૂપ બતાવેલાં હતાં. હરણ અને પારધી, દીપક ને પતંગ, કમળ ને ભ્રમર, મત્સ્ય ને માછીમાર તેમજ હાથી ને હાથીણી એવાં બનાવેલાં હતાં કે તેને જોતાં જ એકેક ઈદ્રિીના વિષયથી થતી ખરાબીને પ્રગટ અનુભવ થતો હતો. ત્યાંથી આગળ અનેક સ્વદેશી વસ્તુઓ– મીણબત્તી, સાબુ, કેતરકામ તથા પાટણનાં પટેળાં મશરૂ ને અતલસ વિગેરેના નમુના મુકવામાં આ વ્યા હતા, તે સાથે ખાસ શિખામણ લેવા લાયક પાંચ અંધ, છ લોશ્યાવાળા, વણઝારા, ધોબી અને સંજીવીની ચાર સંબંધી ચિગેલા પીકચર બાંધેલા દષ્ટિગત થતા હતા. છેવટના ભાગમાં એ. લાચીકુમારને નાને ને મોટો એવા બે દેખાવ આબેહુબ કરવામાં આવ્યા હતા. વાંસ ઉપર રહેલા એલાપુત્ર, નટ, નટણ, નટપુત્રી, રાજા, રાણી, પ્રધાન, શેઠાણી વિગેરેના રવરૂપ સારી કારીગરીથી બનાવવામાં આવ્યાં હતાં. પ્રદર્શન જેવાની ફી ચાર આના રાખવામાં આવી હતી અને તે ખુલ્લું મુકવાની કિયા શ્રીમંત ગાયકવાડ સરકારના વિશ્વાસુ અમાન્ય રમેશ્ચદ્રદત્ત ફાગુન શુદિ ૧ શનીવારની સવારના ૯ વાગે એક સારા મેળાવડા વચ્ચે કરી હતી. તે પ્રસંગે તેમણે એક લંબાણ ભાષણ કર્યું હતું જેની અંદર સ્વદેશી હીલચાલના સંબંધમાં તેઓ બહુ અસરકારક બોલ્યા હતા. પ્રદર્શન કમીટી પણ ખાસ જુદી નીમવામાં આવી હતી, તે કમીટીના પ્રમુખ શેઠ પુનમચંદ કરમચંદે પણ આ મેળાવડાના પ્રારંભમાં પ્રસંગને અનુસરતું ભાપણ આપ્યું હતું, તે ભાષણ છપાયેલ છે. આ પ્રદર્શન ખાસ કરીને જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા માટે તેમજ તેમાં થઈ ગયેલા વિદ્વાનેની ચમત્કૃતીવાળી કૃતીને દેખાવ આપવા માટે ખોલવામાં આવ્યું હતું, તેની અંદર સ્વદેશી હીલચાલ પણ જીવદયા વિગેરે અનેક કારણોને લઈને જૈનવર્ગને પ્રિય છે એમ બતાવવા માટે સ્વદેશી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. * * * * *" - For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, * આ કોન્ફરન્સમાં પ્રમુખ તરીકે બીરાજવા માટે મુંબઈ નિવાસી શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઇ. ઈ. ની નિમનોક સુમારે બે માસથી જાહેર થયેલી હતી. તેઓ સાહેબ તથા કેન્ફરન્સના ઉત્પાદક અને જનરલ સેક્રેટરી મી. ગુલાબચંદજી ઠઠા માહવદ ૦)) શુકવારની ટ્રેનમાં પાટણ પધાયા હતા. શેઠ લાલભાઈ દલપતભાઈ શનીવારે રાત્રે આવ્યા હતા અને શેઠ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે રવીવારે બાર વાગ્યાની ટ્રેનમાં પધાર્યા હતા. શેઠ જેશીંગભાઈ હઠીસંધ તથા શેઠ ગોકળભાઈ મુળચંદ વિગેરે પ્રમુખ સાહેબની સાથે જ પધાર્યા હતા. તેઓ પધાર્યા તે વખતને સ્ટેશન પર દેખાવ અવર્ણનીય હતા. આખે પાટણનો સંઘ ઉત્સાહમાં આવી ગયેલું હતું. સ્ત્રીઓ અને પુરૂષ, બાળકે ને બાળકીઓ સંખ્યાબંધ સ્ટેશન પર આવેલાં હતાં. સંધના તમામ આગેવાન ગૃહસ્થ એક મોટી લંટીયરની જ સાથે લાટ મિ ઉપર લાઈનબંધ ઉભા રહેલા હતા. વોલંટીયાના હાથમાં રંગબેરંગી દવાઓ ફરકી રહી હતી. સટેશનના કંપાઉન્ડની અંદર ગાડી આવતાં સાએ આનંદગર્જના કરીને માન આપ્યું હતું અને ડઆમાંથી ઉતરતાં સંઘને શેઠે પ્રમુખ સાહેબને ફુલને હાર પહેરાવ્યા હતા. સમીપમાં રહેલું બેડ મધુરસ્વરે પોતાની હા. જરી બતાવી રહ્યું હતું, પ્રમુખસાહેબના દશન કરવા માટે લોકો. હળમળી રહ્યા હતા જેથી રટેશનની બહાર મહા પ્રયાસે નીકળી શકાયું હતું. ત્યારબાદ બે ઘોડાની સુંદર બગીમાં પ્રમુખ સાહેબ બીરાયા હતા, તેની પાછળની બીજી ગાડીમાં મી. ગુલાબચંદજી હતા બીરાયા હતા અને ત્રીજી ગાડીમાં રઠ રતનજી વીરજી વિગેરે ભાવનગરના ગૃહ બેઠા હતા. પ્રમુખસાહેબની આગળ બેન્ડ અને વાલટીયરોની ફાજ ધ્વજાઓ લઈને ચાલતી હતી. માગમાં સ્થાને સ્થાને જૈનશાસનની જય બેલાતી હતી અને પ્રમુખસાહેબને તથા મી. ૮દાને હુરરેના પિકારથી વધાવી લેવામાં આવતા હતા. આ વખતના ઉત્સાહનો ને ચાલતા સદ્યસની શે-- ભાને ખ્યાલ નારેનેજ આવી શકે તેમ હતું. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાથી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ આ સર્વસ શહેરના મધ્ય ભાગમાં થઈને શ્રી પંચાસરા પાર્શ્વનાથજીના મંદિર સુધી ગયું હતું. ત્યાં પ્રમુખ સાહેબ વિગેરેએ ગાડીમાંથી ઉતરીને દર્શન કર્યા હતા અને ચિત્યવંદન કર્યા બાદ પાછા ઉતારે જવા માટે ગાડીમાં બેઠા હતા. તે વખતે વોલંટીચરોએ ગાડીના ઘોડા છેડી નાખ્યા હતા અને તેઓએ જાતે ગાડી ઘસી હતી, આ વખતને દેખાવ ઓર જ હત; આ કાંઈ ખાસ પ્રમુખ સાહેબને માન અપાતું હતું એમ નહતું પરંતુ શાસન પ્રત્યેની અંત:કરણની ઉછળી રહેલી ભક્તિનું પરિણામ હતું. થોડા વખત સુધી એ પ્રમાણે ચલાવ્યા બાદ પ્રમુખ સાહેબે આગ્રહ કરીને ઘોડા ડાવ્યા હતા. માર્ગમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળામાં અભ્યાસ કરતી કન્યાઓએ પ્રમુખસાહેબને પુષ્પ અક્ષતાદિથી વધાવી તિલક કરીને હાર પહેરાવ્યા હતા. પ્રમુખસાહેબને બાબુ અમીચંદ પનાલાલના બંગલામાં ઉતારે આપવામાં “આ હતો. ત્યાં પહોચ્યા બાદ લોકો વીખરાયા હતા. વદ ૦)) થી દરેક ટ્રેનમાં સંખ્યાબંધ ડેલીગેટ ને વીઝીટ આવવા લાગ્યા હતા. શુદ ૨ સુધીમાં સુમારે ત્રણહજાર ડેલીગેટ ને વીઝીટો આવ્યા હતા. કેન્ફરન્સ મંડપની અંદર એવી રે યુલર બેઠક ગોઠવવામાં આવી હતી કે પિત પિતાની બેઠક લેવાના સંબંધમાં એકપણ સવાલ ઉભે થયો નહોતો; સા શાંતવૃત્તિથી પિતા પોતાને પ્રથમથી મળેલી ટીકીટના નંબર પ્રમાણે બેઠક લેતું હતું. શહેરે-શહેર અને ગામેગામના સંઘ તરફથી ચુંટાઈને આવેલા ડેલીગેટોને પ્રથમથી જ કમસર નંબરવાર ટીકીટે મોકલવામાં આવેલી હોવાથી કોઈ પણ પ્રકારને ગુંચવાડો ઉભો થો નહોતો. ફી પણ પ્રથમથી એકલવાનો નિયમ કરેલ હોવાથી તે વિષયમાં પણ સગવડ થઈ હતી. રેલવે તરફ અરધી ફી લેવાને માટે પ્રથમથી અરજી કરવામાં આવી હતી, તેને બી. જી. જે. પી. તથા મોરબી રેલવે તરફથી રવીકાર કરવામાં આવ્યો હતો, તેટલા ઉપરથી ચીફ સેક્રેટરીની સહીવાળા છાપેલા કન્સેશન પાસ દરેક ડેલીગેટને તેમજ વીઝીટરને For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકારા મૈકલવામાં આવ્યા હતા. તે પાસ બતાવવાથી દરેક સ્ટેશનવાળાને વઢવાણુકેમ્પ સુધીની રીટને ટીકીટ એકવડી ફી લઇને આપવામાં આવતી હતી, દરેક ક્લાસને માટે એ પ્રમાણે ગોઠવણ ચેલી હતી. આ વખતના મેળાવડામાં જૈનકામના આશ્રિત થઇને રહેલા ભેાકેાને યાદ કરવામાં આવ્યા હતા; તેઓને વગર ફીએ વીઝીટરની ટીકીટો આપવામાં આવી હતી, વેાલ ટીચરેામાં પણ તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્રણે દિવસ કાર્યની શરૂઆતના પ્રારંભમાં મંગળાચરણ કરવાનું કામ પણ તેમને સોંપવામાં આજ્યું હતું, તે તેઓએ ઘણા ઉત્સાહથી મજાવ્યુ હતું અને પેતાની ઉત્પત્તિ સધી હકીકત પણ ત્રીજે દિવસે તેમણે કેન્દ્ગરન્સમાં કહી સંભળાવી હતી, ફાલ્ગુન શુ િ ૨ રવીવારે સવારના દશ કલાકથી ડેલીગેટાના મેટે સમૂહ રંગબેરંગી અને દેશદેશની પાઘડીએ મુકીને કેન્સ મડપ તરફ જતે દૃષ્ટિએ પડતા હતા; કાર્યની શરૂઆતના વખત ૧૧૫ કલાકના જાહેર કરવામાં આવ્યા હતેા. તે વખત સુશ્રીમાં તે મંડપના મેાટે ભાગ ભરાઇ ગયેલેા હતેા. પ્રમુખસાહેમની અને ટ્રેનમાં આવવાના ગૃહસ્થાની રાહ જોવાતી હતી. પ્રમુખસાહેબ અને મી. ઢઢા વખતસર પધાર્યા હતા, સભાજનાએ ઉભા થઇને માન આપ્યુ હતું; શેડ મનસુખભાઇ ભગુભાઇ વિગેરે ગૃહસ્થા પણ તેજ વખતે ટ્રેનમાં આવી પહેાચ્યા હતા. સર્વે આગેવાના સ્ટેજ ઉપર ખીરાજવાથી સભામ ́ડપ રાજસભા જેવે દીપી નીકળ્યેા હતેા, ડેલીગેટા, વીંઝીટા, વેાલ ટીયા, માનવતા પ્રાહુણા, શ્રી વીઝીટરા તથા રીસેપ્શન કમીટીના મેમ્બરેશ મળીને એકદર પાંચહાર ગૃહસ્થે સભામંડપમાં ગીરાજ્યા હતા. સ્ત્રીવર્ગ માટે મુકરર કરેલે વિભાગ પણ તમામ પૂરાઇ ગયેા હતે. ખરકલાકે કાર્યની શરૂઆત થઇ હતી. પ્રારભમાં ખાળિકાએ, મળકે અને ભેજકેએ જુદાં જુદાં મગળાચરણ કર્યો હતાં. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચથી જેન વેતાંબર કેર પ્રથમ દિવસ. ફાગુન કાદિર રવિવાર. તા. ૨૫-૨-૦૬ (જૈન બાળાઓએ ગાયેલું ગાયન.) રાગ કલ્યાણ. ત.ળ ચતુરભ્રજાતિ. એકતાળ માત્રા ૪ વંદે પદ ત્રશલા નંદન, જ્ઞાની મહા ગંભીરના વદર સ 4 પુર દર સેવીત સુંદર, ધર્મ ધુરંધર બીરના. વંદ૦ ૧. તીર્થપતિ તીર્થકર શંકર, સ્વામી શ્રાદ્ધ સમુહના વ૦િ ૨ વિધ વિનાયકને વિદાયક, દાતા રામકિત તીરના. વંદ૦ નાથ નિરંજન ભવભય ભંજન, તાજ ઉજમના શિરના વદ ૪ આ ગાયન ગાયા બાદ બાળાઓએ પુપિવડે કેન્ફરનાને વધાવી હતી. ત્યારબાદ જૈન બાળકોએ ગાયન ગાયું હતું તે છેપાયેલ ન હોવાથી અહીં આપવામાં આવ્યું નથી. ત્યારપછી ભેજકસમુહના આગેવાન ભોજક દલસુખ જેઓ ભાવનગરના રાજ્યમાં નોકરી રહેલા છે તેમણે મધુર સ્વરે ગાયન ગાયું હતું. સ્થળસંકેચના કારણથી તે આખું અહીં આપવામાં આવ્યું નથી. તેનો પ્રારંભ આ પ્રમાણે કરવામાં આવ્યો હતો. શ્રી પંચાસર પાર્શ્વનાથ પ્રણમું કલ્યાણકારી સદા, આધી વ્યાધિ ઉપાધિ વારક વિભુ સેવે મળે સંપદા; સ્વામી શ્રાદ્ધ સમાજ આજ શરણે આવી હરેશ આપદા, જિનોને સુપરસાય થાય જિનજી જેથી સુખો સર્વદા, ૧ મંગળાચરણ થઈ રહ્યા બાદ સભાનું કામ શરૂ કરવામાં આવ્યું. પ્રારંભમાં શ્રી પાટણના નગરશેઠ હેમચંદ વસ્તાચંદ જેએ ચોથી કેન્ફરન્સના ચીફ સેક્રેટરી નીમાયેલા હતા તેમણે શ્રી સદા તરફ મેકલવામાં આવેલી આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી. - ત્યારબાદ રીસેશન કમીટીના પ્રસુખ શેઠ પુનમચંદ કરમચંદે પિતાનું આવકાર આપનારૂં ભાપણુ વાંચવું શરૂ કર્યું. આ ભાષણ ખાસ જુદું છપાયેલું છે અને તે અવશ્ય વાંચવા લાયક છે. તેની અંદર શ્રીસંઘને આવકાર આપતાં પોતાની તરફનો હર્ષ પ્રદશિત કરે છે. ત્યાઆદ પાટણ શહેરની પ્રાચીનતા For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ, સિદ્ધ કરનારા તેમજ તેની મહત્વતા બતાવનારા અનેક મહાપુરૂ પાનાં નામે તેમણે કરેલાં ઉત્તમ ઉત્તમ કામેાની નોંધ સાથે ૫તાવવામાં આવ્યાં છે. આ લખાણ ખાસ વિદ્વાન મુનિરાજની સહાયતાને આભારી છે. ત્યારબાદ કોન્ફરન્સમાં ચર્ચવાના વિથયા પૈકી મુખ્ય બે ત્રણ વિષય તરફ દષ્ટિ કરી, નામદાર ગાયકવાડ સરકારને, તેમના અધિકારીઓના અને તસ્દી લઇને પધારેલા પ્રતિનિધિ સાહેબને આભાર માનીને તેમજ આદર સત્કારમાં કાંઇ ખામી જણાય તે તેને માટે ક્ષમાની પ્રાર્થના કરીને ભાષણ સાપ્ત કરે છે. આ ભાષણુ પ્રસંગોપાત આ માસિકમાં આપવાની અમારી ઈચ્છા છે કારણ કે તેમાં ઐતિહા સિક હકીકતને સારા સમાવેશ કરવામાં આવ્યા છે. રીસેપ્શન કમીટીના પ્રમુખના ભાષણની પ્રાંતે કેન્ફરન્સના પ્રમુખસ્થાન માટે એક ચેગ્ય પુરૂષની ચુંટણી કરવા સૂચના કરવામાં આવી હતી તે અનુસાર પ્રમુખની ચુંટણી કરવાની દરખાસ્ત પાટણનિવાસી રોડ જેશીંગભાઇ વેરચદે કરી હતી. અને રો વીરચંદભાઈ દીપચંદ્ર સી. આઇ. ઈ, ને પ્રમુખસ્થાન ચૈાગ્ય જણાવ્યા હતા. તે દરખાસ્તને શ્રી સુબઇનિવાસી શેઠ રતનચંદ ખીમચંદ, અમદાવાદનિવાસી રોડ જેશીંગભાઈ હુઠ્ઠીરાધ, પાટણનિવાસી શેઠ બાપુલાલ લલ્લુભાઇ તથા પ્રતાપગઢ નિવાસી લક્ષ્મીચંદજી ધીયાએ ટેકો આપ્યા હતા. દરખાસ્ત સવાનુમતે પસાર થતાં સભાનાની હર્ષગર્જના વચ્ચે શેઠે વીરચંદભાઇએ પ્રમુખસ્થાન લીધું હતું. આ દરખાસ્તનો પ્રારંભમાં નામદાર ગાયકવાડ સરકારના અમાત્ય રામેશ્ચંદ્રદત્ત જેએ સભામાંડપમાં પધારેલા હતા તેમણે પ્રસંગને અનુસરતું ભાષણ કર્યું હતું. પરંતુ તે ઇંગ્રેજીમાં કરેલું હાથાથી તેમજ તેની અંદર કેટલીક હકીકત સમજ ફેરવાળી હાવાથી તેના સારાંશ અડ્ડી આપવામાં આવ્યે નથી. હું પ્રમુખ સાહેબે પ્રમુખસ્થાન લીધા બાદ એક કુમારિકાએ તેને તીલક કરી પુષ્પમાળ પહેરાવી હતી. તેમના ભાષણના 18 For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ૧૧ પ્રારંભમાં શા. કુંવરજી આણંદજી ભાવનગરનવાસીએ સસ્કૃ તમાં મગળાચરણ કર્યું હતું. ત્યારબાદ ભાષણની શરૂઆત કરવામાં આવી હતી, આ ભાષણુ શુ લખાણ છે. આ માસીક જેવડા ૨૦ ધૃમાં તે છપાયેલું છે. તેની અંદર કેન્ફરન્સની આવશ્યકતા સૂચક વિદ્વતા ભરેન્ની દલીલો બતાવવામાં આવી છે. કાન્સમાં ચર્ચવા યોગ્ય દરેક વિષયોનું દિગ્દર્શન કરાવ્યું છે, તેમજ પીજી અનેક બાબતો સમાયેલી છે. તે ભાષણુને કે ભાા પ્રમુખ સાહેબે પાતે વાંચ્યા બાદ બાકીના ? ભાગ તે સા હેબના ચીર જીવી ભાગીલાલાએ વતકાના સ્ટેજ પર જઈને વાંચી સંભળાગ્યેા હતેા. જેથી સર્વે ના તેના પુરતા લાભ લે ઇ શક્યા હતા. પ્રમુખ સાહેબના ભાષણની પ્રાંતે કેન્ફરન્સમાં ચર્ચવાના વિષયા, દરખાસ્તા તધા તેના વકતાએ મુકરર કસ્બા માટે સખ જેકટ કમીટી નીમવાની દરખાસ્ત ી. ગુલાબચંદજી ઢઢાએ રજી કરી હતી અને તે દરખાસ્તને ટેકે આપનાં શા. કુંવચ્છ આ'દજીએ સદરહુ કમીટીમાં નીમવા ચૈગ્ય ગૃહસ્થાનાં નામેાનુ લીસ્ટ વાંચી સંભળાવ્યુ હતુ. તેની અંદર તે વખતે કેટલાએક નામાના ઉમેરે કરવામાં આવ્યે તા. આ દરખાસ્ત મુકયા અગાઉ કેન્ફરન્સ એફીસ તરફથી ચારે જનરલ સેક્રેટરીએ દ્વારા ગત વર્ષમાં થયેલાં કાર્યાની રીપાર્ટ તથા હીશાબ જે છપાવીને લાત્રામાં આવ્યા હતા તેની મુખ્તસર હકીકત ઝવેરી માણેકલાલ ઘેલાભાએ કહી સબુત વી હતી, અને છપાયેલા રીપાર્ટ વહેંચાવી તે વાંચી જેવાની ભલામણ કરી હતી. સબ્જેક્ટ કમીટી એકત્ર થા માટે રાત્રિના આ કલાના વખત જાહેર કયા માદ સુમારે ૪ વાગે પહેલા દિવસની બેંડકનુ કામ ખલાસ થયુ હતુ અને પધારેલા ગૃહસ્થી શ્રી પચાસરજીથી નીકળવાના યાત્રાના વઘાડાના દર્શનનો લાભ લૈયા ચાલી. નીકળ્યા હતા, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શી જેમ પ્રકાશ, રાત્રિએ આઠ વાગ્યા બાદ કેફરન્સ મંડપમાં જ બજેટ કમીટી મળી હતી. તેમાં સુમારે ૨૦૦ ગૃહસ્થ પધાર્યા હતા. કમીટીનું કામ બહુ શાંતિથી ચાલ્યું હતું, બીજા દિવસ માટે ૪ દરખાસ્તો પ્રેસિડન્ટ ડેબ તરફથી મુકવાની તથા " દરખાસ્તો બીજી મુકરર કરવામાં આવી હતી. દશમી દરખાસ્ત રજુ થતાં તે સંબંધમાં એક ગોકળભાઈ દોલતરામના ટ્રસ્ટી મી. મં. ગળદાસ છગનલાલે તેમના તરફથી પાંચ વર્ષ પયંત દર માસે રૂ. પ૦થી ૭૫ની મદદ આપવા કબુલ કર્યું હતું. આ દરખાસ્ત વધારે ચરચાતાં ટાઈમ વધારે જવાથી સબજેકટ કમીટીનું બાકી નું કામ બન દિવસ ઉપર મુલતવી રાખવામાં આવ્યું હતું અને કમીટી બરખાસ્ત કરવામાં આવી હતી. બીજા દિવસે મુનિરાજ મહારાજ શ્રી આત્મારામજી (આનંદવિજયજી) ના શિષ્ય મુનિરાજ શ્રી કાંતિવિજયજી પિતાના શિ ષ્ય પરિવાર સહિત આને કોન્ફરન્સ મંડપમાં મુનિરાજ માટે મુકરર કરેલા સ્થાન પર બીરાજ્યા હતા. સભાનું કામ વખતસર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ. વચમાં વિસામો લેવાને આ કાશ મળી શકી નહોતો, બીજા દિવસ ફાગુન શુદિ ૩ સેમવાર તા. ૨૬-ર-૦૬ પ્રારંભમાં બાલિકાઓ તથા બાળકોએ મધુર સ્વરે ગાયન કર્યા બાદ ભોજક તરફથી ગવાયેલું ગાયન નીચે પ્રમાણેનું હતું, તે અસરકારક હોવાથી અહીં આપવામાં આવ્યું છે, ગિતિ છંદ. થંભણ પાસ જિદા, વિગ્રહર શિવકરણ શરણ તારૂં; ધ્યાન ઘરે ઘરા , પાસ યક્ષને પદપૂજન થારૂ. ૧ વળી પદ્માવતી દેવી, તુજ શાસનપુર નિતપતા પૂરે; મરણ કરૂં પદ સેવી, ચિંતાણ ચિતની ચિંતા ચરે ૨ આ અણહિલપૂર આવી. વેતામ્બર કેન્ફરરા જેન તણી; જયવંતી વરતાવી, જગમાં ગુજરા વધારે જગતધણી. ૩ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાથી જેન તિબર કોન્ફરન્સ. ૧૩ આની પછી એક હોરી નવી બનાવેલી ગાવામાં આવી હતી, તે સ્થળસંકોચના કારણથી અહીં આપવામાં આવી નથી. કાર્યની શરૂઆત થતાં પ્રમુખસાહેબ તરફથી મુકવાની ચાર દરખાસ્ત મી. ગુલાબચંદજી ઠાએ વાંચી સંભળાવી હતી અને તે સભાજનોએ હર્ષનાદ સાથે એકમતે પસાર કરી હતી. તેમાં પહેલી ને ચાથી દરખાસ્ત સર્વ સભાજનોએ ઉભા થઈને પસાર કરી હતી. ત્યારપછીની પાંચ દરખાસ્તો જુદા જુદા વક્તાઓ તરફથી મુકવામાં આવી હતી અને તેને જુદા જુદા વક્તાઓએ ટેકો આ યે હતો. તે દરખાસ્તો પરથી થયેલા પાંચ તથા પ્રથમના ચાર મળી એકંદર નવ ઠ વક્તાનાં નામો સાથે આ નીચે આપવામાં નાવ્યા છે. ઠરાવ પહેલે. નામદાર પ્રીસ અને પ્રીન્ટસ ઓફ વેકસની આ દેશમાં પધરામણી થવાથી આખા હિંદુસ્થાનના જૈન પ્રતિનિધિઓની પાટણ શહેરમાં મળેલી આ ચેથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ પિતાનો અંતઃકરણનો હર્ષ પ્રદશિત કરે છે અને તેઓ નામદારને વિનંતી કરે છે કે જેન કેમની તાજ પ્રત્યેની વફાદારીની ખબર તેઓ સાહેબ પિતાના નામદાર પિતાશ્રીને જણાવવા મહેરબાની કરશે. - આ ઠરાવને ખબર તારદ્વારા તેઓ નામદાર તરફ મોકલવા. ઠરાવ બીજે. નામદાર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજ સાહેબના વીસ્તીણ રાજયની શીતળ છાયામાં બીજીવાર આ કોન્ફરન્સ એકડી મળતાં તેઓ સાહેબે ઉદાર દિલથી જે આશ્રય આપે છે તેને માટે આ કોન્ફરન્સ તેઓ સાહેબને અંતઃકરણથી આભાર માને છે. આ ઠરાવની ખબર તેઓ સાહેબને નામદાર દીવાન સાહેબને જણાવવી. ડરાવ ત્રીજે. આપણી કોનફરન્સમાં ચારે જનરલ સેક્રેટરીઓએ પોતાના For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રી જૈન ધર્મ પ્રકારા અમુલ્ય વખતનો ભેગ આપીને જે કિંમતી સેવા અાવી છે તેને માટે તેમના અંતઃકરણથી આભાર માનવામાં આવે છૅ. હરાવ આવે. આ કેન્ફરન્સમાં કરવામાં આવેલા ઠરાવેાના અમલ થવા માટે જે જે મુનિ મહારાજાઓએ પ્રયાસ કર્યેા છે તેમને આ ફાન્યુ રન્સ અંતઃકરણથી આભાર માને છે અને સર્વમુનિસમુદાયને તેજ પ્રમાણેના પ્રયાસ ચાલુ રાખવા વિનંતિ કરે છે. ઠરાવ ૫ મે. આપણી જૈન કામમાં વ્યવહારિક અને ધાર્મિક કેળવણીની વૃદ્ધિ થવા માટે નીચે પ્રમાણેના ઉપાયાની યોજના કરવી ટિત છે. ૧ દરેક બાળક ચા બાળકીઓને ફરજીયાત કેળવણી આપવી એટલે કેઇપણ બાળક કે બાળકીઓને તેમનાં માબાપાએ અ ભણ રાખવાં નહિ, ૨ જૈન એને કમસર ધાર્મિક કેળવણી મળવાને માટે કન્યાશાળા અને જૈનશાળાપયોગી સીરીઝ બનાવવાની ગાઠવણુ કરવી અને તેને માટે એક કમીટી નીમવી. ૩ ધાર્મિક કેળવણી અર્થ સહિત અને તેના રઢુસ્યનું જ્ઞાન થાય તેવા પ્રકારની ચેના કરવી. ૪ જૈન વિદ્યાર્થીઓને ઉંચા પ્રકારની કેળવણી મળી શકવા માટે તેમજ કળા શલ્ય સબ'ધી કેળવણી આપવા માટે સ્કોલરશીપે આપી અને જૈન ખેડીંગ સ્થપાવવી. ૫ જૈન લાયબ્રેરીએ અને બુકડી પે! સ્થાનકે સ્થાનકે સ્થપાય તેવી ગાડવણુ કરવી કે જેની અંદર છાપેલાં તમામ પુસ્તકો મળી શકે. ૬ દરેક સારા શહેરામાં મોટી ઉમ્મરની શ્રાવિકાઓને અભ્યાસ કરાવવાને શ્રાવિકાબાળાઓ સ્થાપવી અને તેની સુંદર ઉદ્યોગનુ શિક્ષણુ પણ અપાય તેવી ગેડવણુ કરવી. આ ખાતાની આ કેન્ફ્રન્સ ખાસ આવશ્યકતા ધારે છે. ખારત સુકનાર શા. દામોદર ખુશા. યેવલાવાળા For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાથી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ અનુમોદન આપનાર વકીલ સાંકળચંદ નારણજી, બી.એ.એલ.એલ.બી.જામનગર, શા. હેચ ચુનીલાલ—પાટણ. શા, મોહનલાલ હેમચંદ-મુંબઇ. શા, નારણજી અમરશી----વઢવાણુ, શા. ચુનીલાલ નારણદાસ—અમદાવાદ. શા. મનસુખરામ અનેાપચંદ-~~ વકીલ બુધરભાઇ વચ્છરાજ-રાધનપુર. ડરાવ છઠ્ઠા. જણ પુરતકાર સ`ખુધી. આપણા મહાન પૂર્વાચાર્યાએ રચેલા અનેક પ્રાચીન ગ્રંથે જુદા જુદા શહેરામાં પુસ્તકભંડારની અંદર રહેલા છે તેને હવે પછી વિનાશ ન થાય તેવી ચેાજના કરવી, જણ સ્થિતિના અલભ્ય ગ્રંથેાની નવીન પ્રતે લખાવી તેને પુનરાહાર કરવા, દરેક ભ ડારાની ઉપયેગી હકીકત સાથેની ટીપ તઇચાર કરવી, તેની આ કેન્ફરન્સ આવશ્યક્તા ધારે છે તે સાથે રાવ કરે છે કે દરેક પુસ્તકભ`ડારના અધિકારીએ પેાતાના ખજાના ભંડારાની ટીપની નકલ કેન્ફરન્સ તરફ મોકલવી અથવા જો ટીપ ખરાખર તૈયાર ન હોય તે કેન્ફરન્સની મદદ માગવી જેથી તે કાર્ય પરતે યોગ્ય મદદ આપવામાં આવશે. 22 દરખાસ્ત મુકનાર શા. કુંવરજી આણુ દજી—ભાવનગર અનુમેદન આપનાર Acharya Shri Kailassagarsuri Gyanmandir મી, ત્તથઃ કપુરચંદ લાલન—મુંબઇ મી, અમરચંદ પી. પરમાર—મુંાઇ, For Private And Personal Use Only ૧૫ રાવ સાતમેા. પ્રાચીન શીલાલેખાને! સંગ્રહ કરવા સમધી. અનેક સ્થાનકે આપણા પ્રાચીન શીલાલેખા પ્રતિમાજી ની. શે તેમજ છુટા છવાયા છે. તે બધાના એકત્ર રા'ગ્રહ કરવાથી Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ પૂર્યની જાહોજલાલીવાળી સ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે તથા એતિહાસિક સ્થિતિ જાહેરમાં આવે છે, માટે તે કાર્ય કરવાની આ કોન્ફરન્સ આવશ્યક્તા ધારે છે. દરખાસ્ત મુકનારઝવેરી માણેકલાલ ઘેહેલાભાઈ–વડોદરા. અનુમોદન આપનાર, શા. અમરચંદ ઘેહેલાભાઈ–ભાવનગર. ઠરાવ આડમાં જીર્ણ ચિદ્ધાર સંબંધી, આપણું પૂર્વ પુરૂએ અગણિત દ્રવ્ય ખરચીને મહાન દેવાલયે બંધાવેલાં છે તેમાંથી જે જીર્ણ સ્થિતિમાં આવી ગયેલાં હોય તેનો જીર્ણોદ્ધાર કરવાની આપણી ખાસ ફરજ છે, તેથી તે કાર્યમાં બનતો પ્રયત્ન કરવો જોઈએ અને તેને માટે ચિત્યરક્ષક કમીટી નીમવી જોઈએ. દરખાસ્ત મુકનાર. શા. ચુનીલાલ છગનલાલ–સુરત. . આપનાર, ઝવેરી હલાલ મગનલાલ–અમદાવાદ, મી. નાથુલાલજી કેરા– ડો. શા. લુભાઈ કરમચંદ–બઈ. લાલા દીનાનાથ –પંજાબ, ઠરાવ નવમ. જીવદયા સંધી, ૧ જીવોની થતી હિંસા તથા જનાવરો ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા બનતા પ્રયત્ન કરવો. ૨ પાંજરાપોળ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તેમને સારી સ્થિતિ પર લાવવી અને ન હોય ત્યાં જરૂર જણાય તો નવી સ્થાપવી. - ૩ ની વિરાધનાથી થતી ચીજો ન વાપરવા માટે ડરાવો કરવા, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ૧૭ ૪ ધર્મના બહાને અથવા વેપારના બહાને જનાવર ઉપર ગુજરતુ' ધાતકીપણુ અટકાવવા પ્રયત્ન કરવેશ. ૫ જીવદયાના સંબધમાં ઉપદેશકે રાખી તેને પ્રચાર વધારવે. આ સબધની આ કેરન્સ ખાસ આવશ્યકતા ધારે છે. તે સાથે રાહીશાળામાં થયેલા જીવયાના સબંધના ઠરાવને માટે ભગત લાખા ભગવાન વગેરેને આ કેન્ફરન્સ આભાર માને છે. અને તે હરાવનેા અમલ દરેક જગાએ થાય તેને માટે યથાયેગ્ય તજવીજ કરવી. દરખાસ્ત મુકનાર ઝવેરી માહાલાલભાઇ મગનલાલ~~અમદાવાદ. અનુમોદન આપનાર મી. ક્ક્તેચંદ કપુરચંદ લાલન~મુંબઇ ઉપર પ્રમાણેના ઠરાવે! સર્વાનુમતે પસાર થયા ખાદ્ય કેન્દ્ રન્સનુ* કામ ત્રીજા દિવસ ઉપર મુલતવી રાખવામાં આવ્યુ હતુ. પ્રથમની ચાર દરખાસ્ત મુખ્યા માદ સી. ગુલાબચ’દષ્ટ ઢઢાએ બહાર ગામથી આવેલા કોન્ફરન્સની ક્TMહુ ઇચ્છનારા તારી વાંચી સંભળાવ્યા હતા જેની સખ્યા ૨૫ ઉપરાંત હતી. રાત્રિએ બરાબર છા કલાકે સબજેટ કમીટી ફ્રીને એકઠી મળી હતી. તે પ્રસંગે પ્રારંભમાં આવતી કેન્દ્રસ કાં લઈ જવી ? તે વિષે ઘણી ચરચા ચાલી હતી અને તેમાં ઘણા કાળ ક્ષેપ થયે હતેા. છેવટે એ વિષયના ચાક્કસ નિર્ણય થઇ શકા નહાતા તે પણ ઘણે ભાગે અમદાવાદ જવાને સ'ભવ સમજી શકાયા હતા. ત્યારબાદ આવતી કાલનું પ્રાગ્રામ હાથ ધરવામાં આવ્યુ હતુ. અને પાંચ દરખાસ્તા વક્તાઓ તરફથી અને પાંચ દરખાસ્ત પ્રમુખ સાહેબ તરફથી મુકવાની મુકરર કરવામાં આવી હતી. કાન્ફરન્સના બંધારણના સંબંધમાં ગઈ કાન્ફરન્સ વખતે એક લખાણું ઠરાવ પસાર કરવામાં આવ્યેા હતેા છતાં તેમાં ફેરફાર કરવાની જનરલ સેક્રેટરીઓને આવશ્યકતા જણાત તે ખાખત *→* *તુ આમ ત્રણ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રી જેના પ્રકાશ તેમના ઉપરજ રાખવામાં આવી હતી કે તેમને અનુકુળ લાગે તેવી દરખડત કેરા માં સુ કોને પસાર કરાવવી. કે જેમાં આ વાના વિમાની પ્રથમ બહાર પડેલી યાદીમાંથી કેટલાક વય મુકી દેવામાં આવ્યા હતા અને કેટલાએકનો એક ની અંદર સાશ કરવામાં આવ્યો હતો. એ સરના કાન સમાપ્ત કરીને સબજેકટ કમીટી રાત્રિના ૧૨ કલાક પછી વિસ જ થઈ હતી. કમીટીનું કામ સંતોષકારક ચાર્યું હતું. ત્રીજા દિવસનો ઉત્સાહ વિશેષ હતો. આવતી કોન્ફરન્સ કયાં ભરાશે તે જાણવાને સર્વ ભાઈઓ ઉસુક હતા ટાઈમ પણ વેહેલે રાખવામાં આવ્યા હતા. પ્રમુખ સાહેબ વખતસર પધાર્યા હતા અને બે દિવસ પ્રમાણે બાલિકા, કાળા તથા ભેજકાના ગાચ થયા કાચની શરૂઆત કરવામાં આવી હતી. - ત્રીજો દિવસ, ફાગુન શુદિ ૪ મંગળવાર તા. ૨૭–૨–૦૬. ભેજા ગાયનને પ્રારંભ નીચે પ્રમાણેના કાવ્યથી હતો. માલિની છંદ, સકળી કુશળ દાતા, સેવતા શાંતિ દાતા; મુગતિ સુખથી માતા, ધીર ગંદ્ર દાતા, જગત પતિ જણાતા, ગુણ ગ્રંથે ગુંથાતા; ભવ ઉદધિ તણાતા, તેહને તૃહિ ત્રાતા. ૧ આજનું ગાયન લંબાણ હતું તે જુદું છપાવવામાં આવ્યું છે. ગાયન થઈ રહ્યા બાદ ભેજક જ્ઞાતિના એક લટીયરે તેમની ઉત્પત્તિ સંબંધી લેખ વાંચી સંભળાવ્યો હતો. તેનો સાર એ હતો કે તેઓ મૂળ શ્રીમાળી બ્રાહ્મણ છે. અને ગાયન કળાની જાગૃતિ માટે તેમજ ધર્મ સંબંધી અને વ્યવહારિક ક્રિયાઓ કરાવવાને માટે કેટલાક લાગાએ બાંધી આપીને તેમને શ્રી હેમચંદ્રાચાર્યના સમયમાં શ્રાવક વર્ગ સાથે જમાડવામાં આવેલા છે. ત્યારથી તેઓ ભેજક તરીકે ઓળખાયું છે, એની તમામ હકીકત, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ ૧૯ચાન આપવા લાયક છે તે બધી થાકેચના કારણથી અહીં આપવામાં આવી નથી. ત્યારબાદ કાર રમના કાર્યની શરૂઆત થઈ હતી; પ્રથમ બે ઠરાવે (૧મો ને ૧ ૧) કાયા બાદ બી. ગુલાબચંદજી હજાએ કોન્ફરન્સના બંધારણમાં ફેરફાર કરવા. સંબંધી ૧૨ ના ઠરાવ સુક હતો; તે ઠરાવ મુકતાં પ્રથમ તેઓ સાહેબે હાલના ચારે જનરલ રોકેટરીઓથી કરી કાશીની વ્યગ્રતાવ કોન્ફરન્સનું કામ બરાબર થઈ શકતું ન હોવાથી તેમને મુક્ત કરવા માગણી કરી હતી. તેના ઉત્તરમાં ચારે બાજુથી ના, ના, (no. no) એવો છેકાર થવાથી તે વાત છે દઈને પિતાને મદદ મળવા માટે બીજા ત્રણે આસીસ્ટંટ જનરલ સેક્રેટરી નીમવા બાબતની દરખાસ્ત રજ કરી હતી તે સર્વાનુમતે પસાર થઈ હતી, તે આ નીરીના ઠરા માં ૧૨ મા ઠરાવ તરિકે મુકવામાં આવેલ છે. - ત્યારબાદ શ્રી અમદાવાદના સંઘ તરફથી કોન્ફરન્સને આવતા વર્ષનું આમંત્રણ કરવા માટે શેઠ જેશીંગભાઈ હડીપ વક્તા એના પલાટર્મ ઉપર પધાર્યા હતા. તેઓએ ઘણા અસરકારક શબ્દોમાં આવતા વર્ષ માટે શ્રી અમદાવાદના સંઘ તરફથી કોન્ફરન્સને આમંત્રણ કર્યું હતું તે સર્વ સભાજનોએ પૂર્ણ હર્ષનાદ સાથે સ્વીકાર્યું હતું. ત્યારપછી શ, કુંવરજી આણંદજી ભાવનગરનિવાસી પ્લાટફર્મ ઉપર આવ્યા હતા. તેમણે જાહેર કર્યું હતું કે “ કોરસ શ્રી સંઘના હિત સંબંધી વિકાર ચલાવનાર એક પુત મંડળ છે. તેને આમંત્રણ આપવું તે જંગમતીર્થરૂપ શ્રી સંઘની ભક્તિ કરવા માટે છે. પૂરા પુન્યના સંયોગથી જે તે યોગ પ્રાપ્ત થાય છે. મુંબઈમાં કોરસ ભરાણી ત્યારથી જ તેના પછીની કોન્કરિન્સ અમદાવાદમાં મળવાની આવશ્યકતા સર્વ સંધને જણાતી હતી. કારણ કે અમદાવાદમાં આપણા જૈનવનો બહોળી સમદાય છે અને તેમાં મેટો ભાગ શ્રીમંત છે. તે શહેર એક જૈનપુરી તરીકે હાલમાં વખણાય છે, માટે તેમના તરફનું આમંત્રણ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ, २० થવું જોઇએ; આ ઈચ્છા અત્યારે પૂર્ણ થઇ છે. અમે ભાવનગર નિવાસી ડેલીગેટ જેએ અહીં આવેલા છીએ તે સર્વેના ઇરાદે કેન્ફરન્સને આમંત્રણ કરીને શ્રી સાંઘની યથાશક્તિ ભક્તિ કર્વાના થાય છે, પરંતુ અમારા એક એ આગેવાન ગૃહસ્થા ખીન્ત કાર્યમાં રોકાઈ જવાથી અત્રે આવી શકવ્યા નથી તેથી અત્યારે તે અમે અમારી હાંશ પુરી કરી શકતા નથી; પરંતુ આશા રાખીએ છીએ કે આવતી કેન્ફરન્સ અમદાવાદમાં ભરાશે ત્યારે અમે અમારી હોંશ પુરી પાડીને શ્રી સંઘની યકચિત્ સેવા કરવાને ભાગ્યશાળી થઇશું.” આ પ્રમાણેનું તેમનુ ખેલવું પૂર્ણ થતાં મી. ગુલાબચંદજી ઢઢાએ અને મી. પરમારે બે વર્ષના એક સાથે આમત્રણ થવા માટે પોતાના તરફથી હર્ષ જણાત્મ્યા હતા, જેને તમામ મડળ આનંદ ગર્જના કરીને સમત થયું હતું. ત્યારઞાદ શેઠ પ્રેમચંદ રાયચંદના પુત્ર શેઠ કીકાભાઇ પ્રેમચંદ ની કુમાશથી મી. કુંવરજી આણંદજીએ જાહેર કર્યું કે “મરહુમ શે ફકીરચંદ્ર પ્રેમદની યાદગીરી કાયમ રહેવા માટે તેમના પિતા શ્રી આ કેન્ફરન્સને રૂ.૨૫૦૦)ની રકમ અર્પણ કરે છે, તેના વ્યાજમાંથી હવે પછી મુકરર થયા પ્રમાણે ઉંચી કેળવણી લઇને પાસ થયેલા જૈન વિદ્યાર્થીને સ્કેલરશીપ આપવી.” આ રકમ ઘણા આનંદ સાથે રવીકારવામાં આવી હતી. આ રકમ રજુ થવાની સાથૈજ જાણે દ્રષ્યભડારનું તાળું ઉઘડયુ` હેાય તેમ મંડપમાં ખીરાજેલા જૈનખ એ તરફથી પુષ્કળ રકમ કેારન્સને આપવાની ચીઢીએ આવવા લાગી હતી; તે વાંચી સભળાવવામાં સુમારે એક કલાક વ્યતીત થયા હતા, તેમાં કેટલીક રકમ રોકડી પણ આવી હતી, એકંદર સાળે! માંધવાનુ તે વખત ખની શકયુ નહોતું. આ કાર્યમાં કેટલાક વખત જવાથી રેલવેના ટાઇમ થવાને લીધે · કેટલાએક ગૃહસ્થાએ મડપમાંથી રજા લીધી હતી. જેથી ત્યાર પછીની દરખાસ્ત મુકનારાએમાંથી મુકરર ઠરેલા એ ગૃહસ્થાનાં નામ પણ ફેરવવા પડ્યાં હતાં. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથી જૈન ભવેતાંબર કોન્ફરન્સ. ૨૨ ત્યારબાદ રીતસરનું કામ શરૂ થતાં ત્રણ ઠરાવો વક્તાઓ ત. રફથી અને પાંચ ઠરાવ પ્રમુખસાહેબ તરફથી મુકવામાં આવ્યા હતા. એકંદર ૧૧ ઠરાવે (૧૦માંથી ૨૦મા સુધી) સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા તે નીચે પ્રમાણે. ઠરાવ ૧૦ મે. (ધામક ખાતાઓના હિસાબ પ્રગટ કરવા સંબંધી ) ધાર્મિક ખાતાના હિસાબો તૈયાર રાખવાથી અને તે પ્રગટ કરવાથી તેની અંદર ગોટાળા વળી શક્તા નથી. આવક પણ વૃદ્ધિ પામે છે, અને વિશ્વાસ વધે છે, તેથી દરેક ધાર્મિક ખાતાના હિસાબ તૈયાર રાખવાની, જે કઈ જેન બંધુ જોવા માગે તેને બતાવવાની તથા તેને છપાવીને પ્રગટ કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે, અને ઠરાવ કરે છે કે જે જે ખાતાઓને હિસાબ દર વર્ષે બહાર પડે તેની કોન્ફરન્સ નોંધ રાખવી, અને તે દરવર્ષે પ્રગટ કરવી કે જેથી તેવી રીતે હિસાબો બહાર પાડવાની બીજાઓને પણ ઈરછા થાય. આ કાર્ય માટે એક પગારદાર માણસ રાખીને કામ લેવાની જરૂર જણાતાં શેડ ગોકળભાઈ દોલતરામ તરફથી મી. મંગળદાસ છગનલાલે જાહેર કર્યું કે એવું માણસ રાખવાને માટે પાંચ વર્ષ સુધી દર માસે રૂ.૫૦થી ૭૫ સુધી પગાર ખર્ચના આપવાને અમે કબુલ કરીએ છીએ, તે સાથે વિશેષ એમ પણ જાહેર કરવામાં આવ્યું કે પાટણ નિવાસી શા. ચુનીલાલ નાનચંદ પાંચ વર્ષ સુધી વગર પગારે કામ કરવા કબુલ કરે છે. આ પ્રમાણેની હકીકત જાહેર થવાથી કોનફરન્સ તે બંને ગૃહસ્થને ધન્યવાદ આપે છે, અને તે પ્રમાણેના બંને માણસેથી કામ લેવાનું કેન્સર રન્સ દુરસ્ત ધારે છે. દરખાસ્ત મુકનારા શામેતીચંદ ગીરધરલાલ કાપડીયા બી.એ.એલ.એલ.બી. ભાવનગ૨ અનુમોદન આપનાર. વકીલ નંદલાલ લલુભાઈ પાદરા. પરી. છોટાલાલ ત્રીકમદાસ વીરમગામ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રકાશ રાવ અગીયારમ ( નિશિત જૈન બ્રુને શ્રય આપવા સ’ધી) આપણા જન ધુએ જે દવા બદસ્થિતિમાં હાય તેમને આશ્રય આપવાની શ્રીસત અને ગૃહુધાની ખાસ ફરજ છે, તેથી ઉદાર દિલથી તેવા અધુને આશ્રય આપવા, અને જેમ અને તેમ નવા નવા ચાર્ગે ચડાવવાના પ્રયત્ન કરવા, તેની આ કોન્ફરન્સ ખાસ આવશ્યકતા પા છે. અને તેને માટે શ્રીમાન જનમ એને આગ્રહપૂર્વક વિનંતી કરે છે. ખા કાર્ ડાક્ટર જમનાદાસ પ્રેમચંદ. એલ. એમ. એન્ડ એસ——અમદાવાદ અનુમાન આપનાર, Acharya Shri Kailassagarsuri Gyanmandir શા, અનુચન મેલાપચ’દ બી. એ. મુંબઇ, મી. ટેકરી નેણશી લેાદાયા. ૧. ઝવેરી માણેકલાલ બેલાઇ ૨ ઝવેરી જીવણ શરણ દ ઠરાવ ખારમે, કેન્ફરન્સના કાર્યની સફળતા થવા સારૂ જનરલ સેક્રેટરીઓને સહાય કરવા માટે નીચે જણાવેલા ત્રણ ગૃહસ્થ્યને આસીસ્ટ જનરલ સેક્રેટરી તરીકે નીમવામાં આવે છે. 77 સુખમ "5 ૩ શા કુંવરજી પણ દૃષ્ટ ૧૨ આ ઠરાવ સો. ગુલાબચંદજી તેડા તરફથી રજુ કરવામાં આ ન્યા હતા અને તે સર્વાનુમતે પસાર થયે! હતા. ૬૩. For Private And Personal Use Only ( સુપહિં સબંધી ) ‘સપ ત્યાં જપ' એ સિદ્ધ ધયેલી કહેવત છે કે જેને અનુભવ આપણને સર્વને થયેલા હોય છે, તેથી ધાર્મિક સબંધને દૃઢ કરવા માટે કોઇ પણ પ્રકારની પા, સ્પા કે અદેખાઇ નામ પણ જેની કિ કરવાની આન્સ ખાસ Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાથી જૈન શ્વેતાંખર કોન્ફરન્સ ૨૩ આાવશ્યકતા ધારેછે. શ્મા કેન્ફરન્સ હૃઢ કરવાના મૂળ પાયે તેજ છે. વળી આ હેતુને મજબુત કરવાને માટે અંદર અંદરના કોઇ પણ ભામતની તકરારમાં બનતાં સુધી કાર્ય ન ચઢતાં પ્રમાણિક ગ્રડુસ્થાને પચ નીમી તે દ્વારા સમાચાની કરવાની પણ આ કેન્સ આવશ્યકતા ધારે છે. દરખાસ્ત મુકનાર્. શા, નરશીદાસ નથુભાઇ. મુંબઇ અનુમેદન આપનાર વકીલ શ્રીલેોવનદાસ બૅદવજી. વળા મી. ફત્તેહદ કપુરચંદ લાલન. સુબઇ ઠરાવ ૧૪ મે. ( હાનીકારક રીતરિવાજો દૂર કરવા સધી ) નીચે જણાવેલા દેષિત રિવાજે અજ્ઞાન અને પ્રમાદ વિગેરે કારણેાથી આપણી કામમાં દાખલ થયેલા છે, તેથી તે રિયાનેને હરેક પ્રકારે દૂર કરવાની ખાસ આવશ્યકતા છે. ૧ માળલગ્ન. ખુ મૃત્યુ પાછળ જમણું, ૬ મૃત્યુ પાછળ શાકક્રિયા, ૭ યાગ્ય પાત ખા. ૨ વૃદ્ધે વિવાહ.. ૩ કન્યાવિક્રય, ૪ એક કરતાં વધારે સ્ત્રી કરવી તે.૮ મિથ્યાત્વીના પવાદિના પ્રચાર. ઉપર જણાવેલા રિવાએ બધ કરવાની આ કોન્ફરન્સ ખાસ આવશ્યકતા ધારે છે અને તેમાંના જે જે વાઢેના સધમાં જે જે ગામ કે શહેરમાં પ્રબંધ થયેલા છે તેઅને કેન્સ ધન્યવાદ આપે છે, તે સાથે બીજા ગારા અને શહેરના આગેવાનાને આ ઠરાવના યથારાગ્ય અમલ કરવા આવહુ કરે છે.. સત્ય સર્ કીધુ ઘેટાલાલ કાન ાખરાઇ, અનુદન આ સી. અમરત બી. પસાર. કઇ મી. મણીલાલ દાલચન, પી. એ. એલ. એલ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ મી. ત્રીવનદાસ ઓધવજી બી. એ. એલ. એલ. બી. ભાવનગર, પરીદુલભદાસ કલ્યાણ હવા. શા. વલભદાસ ત્રીભવન ભાવનગર. મી. ટેકરસી નેણસી. મુંબઈ. ઠરાવ પંદરમે. ( જન લગ્નવિધિનો પ્રચાર કરવા બાબત. ) અન્ય ધર્મીઓના પ્રસંગને લીધે તેમજ અજ્ઞાનની પ્રબળતાથી આપણું જેન વર્ગમાં લગ્નવિધિ એવા પ્રકારે કરવામાં આવે છે કે જેથી આપણે મિથ્યાત્વરૂપ દોષના ભાજન થઈએ છીએ. તેથી તે દોષ દૂર કરવા માટે જન લગ્નવિધિને પ્રચાર વધારો જોઈએ, તેમજ બીજા સંસ્કારો પણ જે બીલકુલ નષ્ટપ્રાય થઈ ગયા છે તેની શરૂઆત થવી જોઈએ. તે બાબતની આ કોન્ફરન્સ ખાસ જરૂર વિચારે છે, અને જેના લગ્નવિધિને પ્રચાર જ્યાં જ્યાં જે જે ગૃહસ્થોએ શરૂ કરેલ છે તેને આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે, તે સાથે બીજા ગામ અને શહેરના આગેવાનોને તે પ્રચાર શરૂ કરવાની ખાસ ભલામણ કરે છે. દરખાસ્ત મુકનાર. શ. દાદર બાપુશા. એવલા. અનુમોદન આપનાર, શા. લલુભાઇ કરમચંદ દલાલ. મુંબઈ. નીચે જણાવેલા પાંચ ઠરાવે પ્રમુખસાહેબ તરફથી રજુ કરવામાં આવ્યા હતા. (જૈન ધરેકટરી બાબત) જૈન ડિરેક્ટરી કરવાની આવશ્યકતા આપણે એકમતે રવીકારીએ છીએ, અને તેથી તે કાર્યની શરૂઆત કરવામાં આવી છે, તે સંબંધમાં જે જે ગામે શહેરો કે પ્રાંતના આગેવાનોએ તે કાર્યમાં મદદ આપી છે અને ર્મ ભરીને મોકલી આપ્યાં છે તેમને અત્રે આભાર માન For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ રોથી જેન વેતાંબર કેન્ફરન્સ વામાં આવે છે. અને બાકી રહેલા ગામ અને શહેરના આગેવાનોને તે સંબંધમાં મદદ આપવાની વિનંતી કરવામાં આવે છે. ઠરાવ સત્તરમો. ( પ્રાંતીક કોન્ફરન્સ ભરવાની અગત્યતા બાબત. ) દર વર્ષે મળનારી આપણી જનરલ કોન્ફરન્સની અંદર થયેલા ઠરાવોને અમલ થવા માટે દરેક પ્રાંતમાં અનુકુળતા અનુસાર પ્રાંતીક કોન્ફરો ભરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે, અને ગયે વર્ષે આમલનેર અને પેથાપુરમાં જે પ્રાંતીક કોન્ફર ન્સો ભરવામાં આવેલી છે, તેના કાર્યકર્તાઓને આ કોન્ફરન્સ અને ભિનંદન આપે છે. કેન્ફરન્સના પ્રશંસનીય હેતુઓને અમલ થવાનું તે એક પ્રબળ સાધન છે. ઠરાવ અઢારમે. આ કોન્ફરન્સમાં થયેલા ઠરાવોને જ્યાં જ્યાં જેટલે દરજે અમલ કરવામાં આવે છે, તેને આ કેન્ફરન્સ ધન્યવાદ આપે છે, અને હવે પછી એવા પ્રકારના ખબર કોન્ફરન્સ તરફ મેકલવા દરેક શહેર ને ગામના આગેવાનોને સુચવે છે, કે જેની એકંદર નેધ હવે પછી મળનારી દરેક કો-ફરન્સમાં વાંચી - તાવવામાં આવશે. ઠરાવ ગણીશ. આપણી યુનિવર્સીટીમાં સંસ્કૃત સાહીત્યની અંદર આપણું જૈન શ્વેતાંબર આમનાયના ગ્રંથે દાખલ થાય તેને માટે સ્પેશ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે. ઠરાવ વોશમા. જૈન શ્રેયસ્કર મંડળ તરફથી થતાં કાર્યો પછી જૈન કેળવણી ખાતાની અંદર યથાયોગ્ય મદદ આપવાની કોન્ફરન્સ ભલામણ કરે છે. ઉપર પ્રમાણેના તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થયા બાદ પ્રોગ્રામ અનુસાર કાર્ય સમાપ્ત થવાથી પ્રમુખનું છેવટનું ભાષણ તેમના ચીરંજીવી શેઠ ભેગીલાલભાઈએ વાંચી સંભળાવ્યું હતું. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન ધ પકાશ. તેની અંદર પસાર થયેલા તમામ હશોનું ટુંકામાં સમર્થન કરવામાં આવ્યું હતું અને તેના પ્રાંત ભાગમાં શ્રી પાટણના સંઘ કરેલા પ્રશંસાપાત્ર સત્કારના સંબંધમાં તેમનો, તેમના આગેવાન નોનો તેમજ લટીયરોને આભાર માનતાં તેમના તરફથી ઘણું સારી આશાઓ બાંધવામાં આવતી જણાવી હતી અને તે સાથે શિખામણના બે બોલ પણ કહ્યા હતા. પ્રમુખનું છેવટનું ભાષણ ખલાસ થતાં શા કુંવરજી આણંદજીએ સર્વે પ્રતિનિધિઓ તરફથી તેમની કરવામાં આવેલી અપૂર્વ ભક્તિને માટે શ્રી પાટણના સંઘનો આભાર માન્યો હતો, જેને સર્વે ડેલીગેટોએ સંમતિ આપી હતી. ત્યારબાદ વલટીચરો તરફથી લઘુ વેલીયર પરમાણંદ કુંવરજીએ તથા વોલટીયાના સુપરીન્ટેન્ડન્ટ પ્રતિનિધિઓને આભાર માનતાં જણાવ્યું હતું કે “અમે શ્રી સંઘની જે કાંઈ સ્વપ સેવા કરી છે તે માત્ર અમારી ફરજ બજાવી છે, તેમાં આભાર માનવા જેવું કશું નથી. અમારી સ્વરુપ સેવાની પણ પસાહેબેએ કદર કરી છે તેથી અત્રે પધારેલા સર્વ પ્રતિનિધિ સાહેબનેં આભાર માનીએ છીએ, અને અમારાથી થયેલી હલચુકને માટે ક્ષમા માગીએ છીએ.” ત્યારબાદ દરેક લટીયરને પ્રમુખસાહેબ તરફ થી અકેક ચાંદ આપવાનું તેમની ફરમાશથી શા કુંવરજી આણંદજીએ જાહેર કર્યું હતું. તે સાથે શ્રેયસ્કર ચંડળ તરફથી થતાં ઉપયોગી કાર્યોનું સંક્ષિપ્ત વર્ણન કરીને તે મંડળ મારફત કરી અરનિવાસી ઝવેરી રાયચંદ ખુશાલચંદે પાંચ વર્ષ પર્યત માસીક રૂ.૫૦) આપીને ધાર્મિક ખાતાઓના હિસાબો તપાસવાના કામમાં સહાય કરવા કબુલ કર્યું છે એમ એ વર્ણચંદ સુદની ફરમાશથી જાહેર કર્યું હતું. બાદ શેઠ પુનમચંદ કરમાં કે શાળાએ પાટણના શ્રી સંઘ તરફથી પધારેલા પ્રતિનિધિ રહેઓના પાલાર મા હતો, તે મજ પાટણના રઘમાંથી જે જે હાઇ એ રસ મેળવવા ના કાર્યમાં તન મન અને ધનથી. સહુએ કરી છે તેમને આભાર For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેથી જેન તિબર કોન્ફરન્સ માન્યો હતો. ઉપરાંત અનેક પ્રકારની સહાય આપનાર નામદારગાયકવાડ સરકારનો, તેના અધિકારી વર્ગને તેમજ શ્રી રાંધણપુર ના રાજ્ય તરફથી મળેલી મદદ માટે ત્યાંના જોઈન્ટ એન્માનીસ્ટ્રેટર સાહેબને આભાર માન્યો હતો, અને સંઘની સેવાભક્તિ કરવામાં રહેલી ખામી ખોડ માટે ક્ષમા ચાહી હતી. છેવટે પાટણવાસી બાબુસાહેબ અમીચંદ પનાલાલજી તરફથી તેમના પુત્ર ત્રણ દિવસ પર્યાત સંતોષકારક કામ ચલાવવા માટે તેમજ પોતાની વૃદ્ધાવસ્થા છતાં અત્યંત પ્રયાસ લીધા માટે પ્રમુખસાહેબનો આભાર માનવાની દરખાસ્ત રજુ કરી હતી તેને શ્રી ભાવનગરનિવાસી શેઠ રતનજી વીરજી તરફથી ટેકો મળતાં સભાજનોના હર્ષનાદ વચ્ચે તે દરખાસ્ત પસાર થઈ હતી. ત્યારબાદ પ્રમુખસાહેબ તરફથી ચોથી કેન્ફરન્સનું કામ સ. માસ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું, અને શેઠ પુનમચંદ કિમચર પ્રમુખસાહેબને પુલ તોરા આપી પુષ્પમાળ પહેરાવી હતી, અને સભાજનોમાં પાન સોપારી વહેચાયા બાદ કેન્ફરન્સ ખરખાસ્ત થઈ હતી. આ મહા પ્રસંગને અનુસરીને બીજા પણ ત્રણ મેળાવડાઓ કરવામાં આવ્યા હતા. ૧ શ્રી બનારસ જન પાઠશાળા વ્યવસ્થાપક કમીટીની વક ભા. સદરહુ સભાના બંને કેટરીઓએ જાહેર ખબર છપાવીને અહીં પધારેલા મજદુર કમીટીના તમામ મેરબરને આમંત્રણ કર્યું હતું. તે ઉપરથી ફાગુન શુદિ ૪ મંગળવારની રાત્રિએ કેફરસ મંડપમાંજ તેની વાર્ષિક સીટીંગ ળી હતી. પ્રમુખ તરીકે શેઠ રતનજી વીરજી હટાવનગરનવાર ને નમ્યા બાદ કામ શરૂ થયું હતું. કારંભમાં સેક્રેટરીએ વાંચી રહૃાવેલો સંવત ૧૯૬૧ ની સાલનો વાર્ષિક રીપોર્ટ તો હીસાબ પસાર કરવામાં આવ્યો હતો. તેને લગતી કેટલીક સૂચનાઓ કરવામાં આવી હતી. સારા પગારથી એક મેનેજર બનારસ ખાતે રાખ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ વાનું મુકરર થયું હતું. શેઠ વરચંદભાઈ દીપચંદ તથા શેઠ શેકળભાઇ મુળચંદને પેન તરીકે નીમવામાં આવ્યા હતા, અને કમીટીની અંદર બીજા ૧૦ ઓનરરી મેમ્બરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ સઘળી હકીકત તે ખાતા તરફથી છપાનારા રીપોર્ટમાં આવનારી હોવાથી અહીં વિસ્તારથી લખવામાં આવી નથી. ૨ જૈન યુએસ એશીએશન. આ મંડળના સેક્રેટરી મી. મોતીચંદ ગીરધરલાલ બી. એ. એલ. એલ. બી. ભાવનગરનિવાસીએ ગત વર્ષનો વાર્ષિક રી. પિોર્ટ વાંચી સંભળાવ્યે હતો. તે પસાર થયા બાદ કેટલાક ઠરા કરવામાં આવ્યા હતા અને ચાલુ વર્ષમાં પસાર થયેલા પ્રયુએટોનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. આ મંડળ પણ કેફરસ મંડપમાં મંગળવારની રાત્રેજ મી. ગુલાબચંદજી ઠાના પ્રમુખપણ નીચે મળ્યું હતું. ૩ જૈન શ્વેતામ્બર મહિલા સમાજ, આ સમાજ સાગરગચ્છના ઉપાશ્રયમાં મી. ગુલાબચંદજી ઠહાને માતુશ્રીના અગ્રપણ નીચે શુદ ૫ બુધવારે બપોરે મળે હતે. તેમાં સ્ત્રી સમુદાયના હિત સંબંધી કેટલાંક ભાષણે થયાં હતાં. બે સ્ત્રીઓ ઉપરાંત મી. લાલન અને મી. પરમાર પણ કેટલુંક બોલ્યા હતા. તે ઉપરથી કેળવણી સંબંધી તેમજ બીજા ચાર પાંચ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને હવે પછી અમદાવાદમાં કોન્ફરન્સ મળે તે વખતે આ સમાજને વધારે સારી સ્થિતિમાં મુકવાનું ઠર્યું હતું. ફાલ્ગન શુદિ ૫ મે કોન્ફરન્સ મંડપમાં ખુરશીઓ ખસેડી નાખીને મુનિરાજશ્રી કાંતિવિજ્યજી મહારાજ તરફથી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ઘણા નિબંધુઓએ તેને લાભ લીધે હતો. તેઓ સાહેબે પોતાના વ્યાખ્યાનમાં ખાસ કરીને કોન્ફરજો પસાર કરેલા કેળવણીના વિષય સંબંધી અને જીર્ણ પુસ્તકોદ્વારના વિષય સંબંધી જ વિવેચન કર્યું હતું. તેઓ સાહેબની ઈચ્છા છે કે કોન્ફરન્સમાં ચર્ચાયેલા તમામ વિષય સંબંધી For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીર પ્રભુની સ્તુતિ દ્વારા શુદ્ધ શ્રદ્ધાને ઉલ્લા, ૨૦ વિવેચન કરવાની હતી પરંતુ તેટલો વખત મળી શક્યો નહોતે. મંગળવારની રાત્રે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા તરફથી શેઠ વીરચંદભાઈ દીપચંદને માનપત્ર આપવાનો મેળાવડે કરવામાં આવ્યો હતો. તે પ્રસંગે પાટણના સંઘના આગેવાનોએ મળીને રડવા કુટવાના સંબંધમાં કેટલાએક ઠરાવો કર્યા હતા. ઉપર પ્રમાણેનાં કાર્ય કરીને શ્રી પાટણ પધારેલા પ્રતિનિધિઓ તથા વીઝીટરે પોતપોતાના શેહેરે તરફ અનુકુળતા પ્રમાણે રવાને થયા હતા, જેનો બહોળે ભાગ શ્રી ભાયણી, શંખેશ્વર, આબુજી, તારંગાઇ, કેશરીઆઇ, ગિરનારજી અને સિદ્ધાચળજી વિગેરે તીર્થોની યાત્રાને લાભ લેવા માટે ગયે હતો. કોન્ફરન્સના મેળાવડાને અંગે આ પણ એક લાભનો વિષય છે. શ્રી વીરપ્રભુની સ્તુતિદ્વામાં શુદ્ધ શ્રદ્ધાના ઉગારે. લેખક રસન્મિત્ર પરવિજય. વિરજિણુંદ જગત ઉપગારી, મિથ્યા ઘામ નિવારીજી; દેશના અમૃત ધારા વરષી, પર પરિણતિ સવી વારીજી. વીર. ૧ ચરમતીર્થકર શ્રી મહાવીર પ્રભુ પૂર્વ તીર્થંકરની પેરે દેશના (ઉપદેશ) રૂ૫ અમૃતવૃષ્ટિથી ભવ્ય જીવોનો મિથ્યા તાપ નીવારવા પૂર્વક પરિણતિ સુધારવા સમર્થ હોવાથી જગતજતના મહા ઉપગારી નીવડ્યા છે. તે વીર પ્રભુને ત્રિવિધ નમસ્કાર હો! પંચમઆરે જેહનું શાસન, દેય હજારને ચાર; યુગપ્રધાન સૂરીશ્વર વિશે, વિહિત મુનિ આધાર છે. વીર. ૨ ચોથા આરાના ૩ વર્ષ અને ૮ માસ થાકતા શ્રમણભગવંત શ્રી મહાવીર મેશ સધાવ્યા. તેટલો કાળ ગયે છતે પાંચમો આરો પ્રવર્યો. પાંચમે આ ર૧૦૦૦ વર્ષ પ્રમાણ છે. તેના છેડા સુધી શ્રી વીરશાસન જયવંતું કહ્યું છે. તેમાં ૨૦૦૪ સૂરીશ્વર–આચાર્યો યુગપ્રધાન-સર્વોત્તમ-સાતિશય રત્નત્રયી ધારક થશે. તેઓ અનેક સુવિહિત-સુચરિત્ર સંત સુસાધુજનોને આધારભૂત થશે. ઉત્તમ આચારજ મુનિ અો, શ્રાવક શ્રાવિકા અજી; For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦. શ્રી જૈન ધર્મ પ્રકાશ લવણ જલધિ માંહી મીઠું જળ, પીવે સિંગી મછજી. વીર. ૩ ' આ પંચમકાળમાં પણ અનેક બીજા (યુગપ્રધાન શિવાય) ઉત્તમ આચાર્યો, તથા શાસનનો અંડરૂપ અનેકાનેક સાધુ, સાદેવી, શ્રાવક, શ્રાવિકાઓ પવિત્ર આચાર વિચારમાં કુશળતા ધારી થશે. જેમ લવણમુદ્રમાં પણ સિગી રછ મી ડું જળ મેળવી પીએ છે તેમ પૂર્વોક્ત શાસન રેડના આચાદિક પણ આ દુઃખમય કાળમાં પણ ઉત્તમ પ્રકારના શાંત-વૈરાગ્યરસને યત્નથી. મેળવી આસ્થા છે. કુત્સિત વિયરસને આદરતા નથી. તેથી જ ચતુર્વિધ શ્રી સંઘને સણુણનું જ ભાજન કહ્યું છે. દશ, અરે દુઃખિત ભરત, બહ મતભેદ કરાલજી; જિન કેવલી પૂરવધર વિહે, ફણીસમ પંચ કાળજી. વીર. ૪. અનંતકાળે થવા એગ્ય આ હંડા અવસપિમાં દશ મહા આશ્ચર્યકારી બનાવો બન્યા છે અને આવાં અડેરાં દુઃખનાં સૂચક છે. તેથી જ આ પંચમકાળ બહ મત કદાહથી વિકરાળ દીસે છે. વળી અત્યારે સાક્ષાનું તીર્થક, સામાન્ય કેવળી કે પૂર્વધરનો વિરહ પડ્યો છે અને અનેક જાળ પાથરનાર પસચી છે તેથી આ કાળ બહુજ ભયંકર ગણાય છે. તે ભય દૂર કરવા પુરૂષાર્થ ફેરવે ઉચિત છે. તેહનું ઝેર નિવારણ મણિસમ, તુમ અંદરા તુઝ બિંબજી; નિશિ દીપક પ્રવાહણ જેમ દરિયે, મરૂમાં સુરત લુંબજી. વીર. ૫ ઉક્ત ભય નિવારવાનો ઉત્તમ ઉપાય શ્રી જિન આગમ અને જિન પડિમા છે. જેમ રાત્રિ દીપક, દરીઆમાં ઝાંઝ અને મારવાડમાં આંબવૃક્ષ આવકારદાયક થાય છે તેમ પૂછત ઉપાય અત્યંત પ્રશંસનીય અને આદરણીય છે. મોક્ષાર્થી જનાએ તે અવશ્યાવશ્ય આદરવા ગ્ય છે. જૈનાગમ વતા ને શતા, સ્યાદવાદ શુચિ બધજી; કલિકાલે પણ પ્રભુ તુમ શાસન, વર્તે છે અવિરોધજી. વીર. ૬ નિશ્વય-વ્યવહાર તથા ઉત્સ–અપવાદરૂપ ચા વાઢ ગર્ભિત જેનાગમને યથાર્થ કહેનારા અને સાંભળનારા તથા નિમળ બોધને ધારણ કરનારા કાયમ મળતા હોવાથી આ કલિકાળમાં પણ શ્રી For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિહાર સંબધી જાતિ અનુભવ. ૩૧ જિનશાસન સદા જયવંતું વર્તે છે. આત્માર્થીને તેજ શરય છે. મારે તો સુષમાથી દુષ, અવસર પુય નિધાનજી; ક્ષરમાવિન્ય જિલ વીર સદાગમ, પાપ નિષ્ક્રિનિદાન. વીર. ૭ પૂર્વત જિનશાસનની આ દુષમકાળમાં પ્રાપ્તિ થઈ તે આ કાળનેજ અધિક મુખમય લેખવા. કેમકે મોક્ષસુખને અમોઘ કારણરૂપ પરમ દયાળ ટી વીરપ્રભુ પ્રણીત પવિત્ર આગમજ પ્રાણીઓને સવંદા પુષ્ટ આલંગનભૂત છે. તેનો અનાદર કરનાર આત્મશત્રુ છે. અને તેને સર્વથા આદર કરનાર પરમ આત્મ સહાયી છે. વિહાર સંબંધી જાતિ અનુભવ. લેખક સન્મિત્ર કવિજયજી. કાઠીઆવાડ તથા ગુજરાતમાં થઈને અમારે વિહાર માળવા દેશ સુધી થયા. દરમીઆન સરખામણી કરતાં સહજ ભાન થાય છે કે પૂર્વલા બંને દેશ કરતાં માળવા દેશના માનવીઓ વિશેષે , જિજ્ઞાસુ, ભદ્રક, ટેકીલા અને ઝનુની સાથે - ભોગ આપવા તત્પર હોય છે. આ સ્થળના શ્રાવક લોકો તને' ત્વજ્ઞ અને તોપદેશક ગુરૂના ઘણા વર્ષો લાગે છે. અન્ય દર્શની લકે પણ સાધુજનોની પાસે ખુશીથી આવી નમ્રપણે હિતપદેશ શ્રવણ કરે છે, અને વૈરાગ્ય પામી સત્રતો ગ્રહણ કરે છે. અત્રે થોડાક દિવસ સુધી સ્થિરતા રાખી હિત બોધ કરનાર ડાક માસ રહેવા જેટલો લાભ ઉઠાવી શકે છે એવો અનુભવ એ છે. ભાઈઓ કરતાં બહેનો ઓછી ઘર્મરાગી જણાતી નશ્રી. ભક્તિરસેક તો બને દીસે છે, પરંતુ બહેનો કરતાં પણ પુરૂષવર્ગ કંઇક અધિક ગુરૂભક્તિમાં ભાગ લેતા સાક્ષાત્ દી સે છે, ગમે તેવો પણ વિરોધ સરૂનાં વચન માત્રથી મૂકી દે છે, અને મૈત્રીભાવ ધારણ કરે છે. સગુણીને દેખી મનમાં પ્રમોદ ધારે છે. દીનદુ:ખીને ઉદ્ભરવા અને ધર્મહીન યા પતિત થતાને ગ્યાલંબન દેવા તત્પર રહે છે. અત્યંત પાપી દુષ્ટ છ પ્રતિ પણ મધ્યસ્થતા ધારણ કરતા દીસે છે. આવા - ગ્ય છે આ દેશમાં વસતાં છતાં દેવગે સંગુરૂઓને ચે For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ ગ, મળવો મુશ્કેલ પડે છે, અને જ્યાં તથા પ્રકારની જરૂરજ દીસતી નથી ત્યાં ભરતાંમાં ભરવાની પેરે રેલમ છેલમ થઈ ૫છે છે. આવા સ્થળમાં સુસ–સમય તત્વજ્ઞાની અને તોપદેશક થકી અત્યંત લાભ થવા સંભવે છે. આ દેશમાં ત્રણ - ચાની મત જાળમાં ઘણું મુગ્ધ મૃગલા જેવા ફસાઈ ગયા છે. તે મત જાળને છેદવા સમર્થ લોકોની સહાયની જરૂર છે. સાંભજાવા મુજબ તેના મતાલંબીને હવે તો હુંઢકેની પેરે લીધામે લ થઈ પડી છે. બહારના મિથ્યાડંબરમાં ઘણા મુંઝાઈ જઈ પતાના સનાતન શુદ્ધ સંપ્રદાયને છોડી કઈ ત્રણ થયા તો બીજી ઢંઢકે અને તેરાપંથી થઈ ગયા છે. મારવાડ, કરછ, દક્ષિણમાં પણ પ્રાયઃ આવી જ અવદશા થવા પામી છે. આમ જાહેર કરવાનું કારણ એ છે કે સંત સુસાધુજનો પરોપકારશીલ હોવાથી પિત પિતાથી બનતી સહાય અર્પવા તત્પર થઈ ન કેમને વિશેષ આભારી કરવા ભાગ્યશાળી બને. જ્યાં જ્યાં કાઠીઆવાડ ગુજરાત વગેરે સ્થળે સાધુઓને સતત વિહાર થાય છે ત્યાં ત્યાં પણ પ્રાય સમ્યગ કેળવણીના અભાવે શુષ્કતા જેવું દેખાય છે તે જ્યાં સંત સુસાધુજનોનું દર્શન પણ દુર્લભ થઈ પડ્યું છે તે વા સ્થળવાસીઓનું કહેવું શું ! પરિણામ એ આવ્યું છે કે આ વા મુગ્ધ પ્રાય સ્થળોમાં પાખંડી જાને ફાવી ગયા છે, અને બાપડા વિશ્વાસપાત્ર જનેને ધર્મને બાને ઠગી સ્વાર્થ સાધવા મંડી પડયા છે. કેઈક ભાગ્યશાળી ભજ બચી ગયા જણાય છે. નાનકડા ગામડામાં એક બે ત્રણ ભવ્ય જિન મંદિરો છતાં પ્રભુના દર્શન પૂજન કરનાર ભાગ્યેજ દેખાય છે. આવા સંગમાં આવી પડેલ મુગ્ધ જનેને દુષ્ટ મતપાશથી મુક્ત કરવા હારે ચઢવુંચાને અવસર ઉચિત સહાય અર્પવી એ દરેક ધર્મધ્વજ ઘારક સુજ્ઞ સમયજ્ઞ તત્ત્વવેત્તા મુનિયેની ખાસ ફરે છે, અને એજ પવિત્ર ફરજ અદા કરવા સ્વપરહિત સાધવા પ્રતિજ્ઞાવત સંસાધુ જ નહિ ચુકશે એવી ઈચ્છાથી આટલું જ પ્રસંગે પાત "કડી હાલ વિરમું છું * * * * For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લવાજમની પહેાંચ. ~~~ શા માણેકચંદ કરસનજી ૧–૪ પડિત લાલન શ્રી જૈન લાયબ્રેરી મેટોડાક્ષ ૫-૦ શા એયડ હુકમચંદ ±~~~ સા નરસીદાસ અમી -૧૨ શા ઇટાલાલ હેમચંદ ૨-૪ શા પ્રેમચંદ પ્રાણલાલ ૧૦ ભાવસાર ગાલન” ગાંડાલાલં ૧૪ ચેકસી ઓધડ કાળીદાસ ૧-૪ શા વલભદાસ તેસી ૧૪શા ચુનીલાલ ખુચ દ ૧~~શા કલ્યાણજી દેવય ૧૪ ગાંધી જેચંદ તાગ દ ૧-૪ રા.રા. મગાદાસ ગે રધનદાસ ૧ ૪ વીત્ર માધવજી પ્રાગજી ૧૪ સા કાનજી સુંદજી ?? શા ખુશાલચદ માણેકચંદ ૧-૪ માઝની શીરાજ સમજી ૨-ૐ । ત્રીભાવન દેવજી ’ ૨૮ માસ્તર ચુનીલાલ પ્રેમચંદ ૭-૧૨`શા ન્યાલચંદ્ર નાગરદાસ ૧૪ શા ભીખાભાઇ રામચંદ 1--૮ જમનાદાસજી ગેરીલાલજી ૧૪ શા લાખીદાસ. શરૂપદ ૧૪. શા મુળચંદ ત્રીભેવન જ. શા મેાત લાલ પત્તાસ ૧-૪ શાં નદશાલ લલ્લુભાઇ 1~ વકીલ માહુનલાલ હેમચંદ ૧૦૪.શા ોવિંદજી ન ૧-~~~~ શા મગનલાલ મલુકચંદ ૧-૪ શા ગીરધરલાલ ગુલાબચંદ ૪ શા વીચંદ કપુરચંદ ૮ શી જીણુભાઇ ન્યાલચંદ ૪ શા કપુરચંદ ફાકરશી ૬-૪ શા માનીચંદ ના જી ૧-૪ શા દીકરી લાલચંદ શ્~~૪ શા ત્રીભોવનદાસ મ’ગળ ૧-૪ શા ફેસવજી લાલચ ૧૪. મા સચંદ જેઠાભાઇ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ વર્ષીલ મુળચંદ ચત્રભુજ ૧-૪ શા નથુઇ માણેકચ ૧ - ૯ શ છગનલાલ ચુનીલા ૧૯૯ ઝવેરી હીરાચંદ તલકચ ૧-~~- `શા કેસરીભાઇ પદ ૧-૯ રા ડાંગાભા પાશુજીવન ૧-~~~- હીરાચંદ જીવણજી --? શા છેટુભાઇ ગુલાબચંદ ૧~~~ કાપડીયા ચુનીલાલ સૂરતાદે ૧૯ ઝવેરી ખુબચંદ. માણેકદ ૧-૯ ઈશા રૂપચંદ હીરાચ ૧૦૮ શા કેસરીદ મુલચ કે ૨૮ શા કેશવલાલ મુળચ’દુ: ૨૦૮ રન કીરચંદ તારાય ૨-૮ મેતા કલ્યાણજી મુળજી ૨-૮ મેતાં ગુલાબચંદ જીવાભાઈ ~ટા જીવરાજ હેમ.. ૨ ~૮ મૈતા લલુભાઈ કાળીદાસ ૧-૪ શાં પરંજીદાસ કપુરય, 2-1 માસ્તર કેસવલાલ હરજીવનદાસ ~~ વેરા સવમ્મદ ઇચ્છા ૧-૪ શા નરણુજી અમરસી ૫. શા મુળજી મંગળજી ૨–૯ ઝવેરી જેઠા ભાણા ૨૧૮ શેઠે બગા પચાણ ૨૧૮ શેઠે તલકચંદ માણેકચ ૧૪ દેશી લલ્લુભાઇ જગજીવનદાસ ૧૪ શા લલ્લુભાઇ માતીચંદ્ર ૧–૪.શ ત્રીકંમંદાસ ભગદાસ ૧-૪ શા` લલ્લુભાઇ વીરચંદ ૬-૧૦ કાહારી પનાલાલજી બીનસીહળ ૨-~. શા તેમચંદ 'ગુલાબંદ ૩-૨ મહેતા જીવાભાઈ પીતાંબરદાસ ૧-૪ શા કરાવલાલ પુરૂષેત્તમ ૧૪ સાજેશભાઇ ગમાસ ૧-૪ શા હરગેવન સનદાસ ૧-૪ શા રતનસી હરગોવનદાસ ૧-૪ શા હેમચંદ માણેકચંદ ૧-૪ શા ત્રણલાલ હઞાનદાસ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જસ્વામીવાત્સલ્ય.. * * * * * શાસ્ત્રીય રીતે એવામીવાત્સલ્યને ખરે એ શું છે હોલ કેવી રીતે ચાલે છે અને કેવી રીતે ચાલે એવરે અજવાળું પડે તેવી ચોજના સાથે છેલ્લામાં છેલ્લા ચાલુ સાલમાં આસો વધે 0)) સુધી નિબંધ લખી મોકલનારજનબંધુઓમાંથી સૌથી સેકસ જણાશે તેને શ્રી જૈન શુભેચ્છક મિત્રમંડળ તરફથી 2,21) ઇનામ આપવામાં આવશે. પણ મુદ્દાસર લખાણ લખવા ધ્યાન રાખવું. ચંપાગલી, લલ્લુભાઈ કરમચંદ દલાલ. બાઇકઈ સેક્રેટરી શ્રી જશુ. મિ. મંડળ ' s -' હા દE & , કાર ? " તે જ , :: :: નિ કે 1 : 1 .. શ્રી ઝા , एक हेडमास्तर चाहीए. धर्म तथा अंग्रजीको बहुत अच्छी योग्यता होनी चाहीए. सर्टीफीकट अथरा कोई साधु मुनिराज वा. कोई स्थानीय प्रतिष्टित ग्रहस्थकी भलामण साथ नीचे लिखे पत्तेपर जलदी अरजी भेजो. वेतन योग्यताके अनुसार दीया जावेगा.. लाभचद मोतीचंद रायकुमारसिंह-जोइन्ट सेक्रेटरी, मेकी मनिवास हैरीसन रोड कलकत्ता. અત્યંત ખેદેકારક સમાચાર છે જેને ગામ અગ્રણી વીરચંદભાઈ દીપચંદ સી. આઈ.ઈરિના પુત્ર શેઠ સારાભાઇ મા જવેરના વ્યાધીથી ભાદ્ર ! પદ સંદિરે બુધવારની રાત્રે પંચત્વ પામ્યો છે. વય નાની છતાં એવી લાયકી હતી કે જેને માટે બહુ સારી આશા બંધાતી હતી તેઓ સર્વ આશાને ભગ કરી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા શેઠ વીરચંદભાઇને શોક સમુદ્રમાં નિમન કરી ગયા છે. પરંતુ ફા ળને ગતિ દુરતિકમ છે તેથી હવે વિશેષ ખેદાને કરતાં ધર્મકાર્ય તરફ કિ જોડી દેવું એજ ખાસા કર્તવ્ય છે. અમે તેઓ સા | હેબની દિલગિરીમાં ભાગ લેવા સાથે યોગ્ય દિલાસે આપવો - ઉચિત સમજીએ છીએ, For Private And Personal Use Only