________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાપાનીયુ રખડતુ મુકીને આશાતના કરવી નહી.
ગ્રાહકેને ભેટ.. પ્રતિક્રમણના હેતુ. એ વર્ષની એકઠી રડી ભેટની એક ઉપર જણાવેલા નામની પ્રા
“કોને માલવાનું શરૂ કરવામાં આખ્યુ છે. લવાજમ જે હ સ્થાનુ આવેલુ છે તેમને બુકંપાથી અને નથી આવેલું તેમને વેલ્યુપેનલથી ઓકલવામાં આવે છે. બુકના ઉપયાગીપણા માટે બે મત નથી તેથી તે વિષે લખવાની આવશ્યકતા નથો, ગ્રાહકોએ વેલ્યુપેબલ પાછું ન ફેરવવુ ઘર ખેડા બેટની બુકના લાભ મળે તે શામાટે ન લેવે!! લવાજમ તે વહેલુ મે મેકલવું જ પડ વાતુ છે, કેટલાક ગ્રાહકો વેલ્યુપેબલ બાજુ ફેરવીને ફેગટના નુક શાનમા નાંખે છે અને સેટના લાભ ખુએ છે. હવે પછો તેમ નહીં થાય એવે સ‘ભવ છે, વધારે લખવાની આવશ્યકતા નથી મુકતી ક્રિસ્મત મ આના રાખવામાં આવી છે. જન પંચાંગ..
નવા વર્ષનું સવત ૧૯૬૨ ના ચૈત્રયો ૧૯૬૩ ના ફાગસ સુધીનુ જૈન પંચાંગ ચેાથી કેન્ફરન્સના પ્રમુખના ફોટા સાથે ઊંચા કાગળ ઉપર છપાઇ છં ુાર પાડવામાં આવ્યું છે. કિંમત માત્ર ૨૦-૦-૬
(મહાત્માશ્રા ધનેશ્વરસૂરિ વિરચિત, ) શ્રી શત્રુંજય મહાત્મ્ય
( દરેક જૈનને અવશ્ય વાંચવા લાયક ) નિર્ણયસાગરનો પ્રશ‘સનીય છાપ, સુંદર બાઇન્ડીંગ તથા ઉંચા કાગળમાં છપાઇ બહાર પાડવામાં આવ્યુ છે. કિંમત ૩૨-૮-૦ સભાસદ માટે ૩-૧-૧૪૦
શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચિરત્ર ભાષાંતર પર્વ ૧ ૩ તથા ૨ જી. લ
સુદર ટાઈપ, ઉથા કાગળ, ઉત્તમ બાઇન્ડીગ, શુદ્ધ ભાષા ૨. કિંમત રૂ૨-૪-૦ સભાસદ માટે ૩૧-૧૨-૦ મારું ૨-૧૨-૦.
ગ્રાહક
For Private And Personal Use Only