SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ રોથી જેન વેતાંબર કેન્ફરન્સ વામાં આવે છે. અને બાકી રહેલા ગામ અને શહેરના આગેવાનોને તે સંબંધમાં મદદ આપવાની વિનંતી કરવામાં આવે છે. ઠરાવ સત્તરમો. ( પ્રાંતીક કોન્ફરન્સ ભરવાની અગત્યતા બાબત. ) દર વર્ષે મળનારી આપણી જનરલ કોન્ફરન્સની અંદર થયેલા ઠરાવોને અમલ થવા માટે દરેક પ્રાંતમાં અનુકુળતા અનુસાર પ્રાંતીક કોન્ફરો ભરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે, અને ગયે વર્ષે આમલનેર અને પેથાપુરમાં જે પ્રાંતીક કોન્ફર ન્સો ભરવામાં આવેલી છે, તેના કાર્યકર્તાઓને આ કોન્ફરન્સ અને ભિનંદન આપે છે. કેન્ફરન્સના પ્રશંસનીય હેતુઓને અમલ થવાનું તે એક પ્રબળ સાધન છે. ઠરાવ અઢારમે. આ કોન્ફરન્સમાં થયેલા ઠરાવોને જ્યાં જ્યાં જેટલે દરજે અમલ કરવામાં આવે છે, તેને આ કેન્ફરન્સ ધન્યવાદ આપે છે, અને હવે પછી એવા પ્રકારના ખબર કોન્ફરન્સ તરફ મેકલવા દરેક શહેર ને ગામના આગેવાનોને સુચવે છે, કે જેની એકંદર નેધ હવે પછી મળનારી દરેક કો-ફરન્સમાં વાંચી - તાવવામાં આવશે. ઠરાવ ગણીશ. આપણી યુનિવર્સીટીમાં સંસ્કૃત સાહીત્યની અંદર આપણું જૈન શ્વેતાંબર આમનાયના ગ્રંથે દાખલ થાય તેને માટે સ્પેશ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે. ઠરાવ વોશમા. જૈન શ્રેયસ્કર મંડળ તરફથી થતાં કાર્યો પછી જૈન કેળવણી ખાતાની અંદર યથાયોગ્ય મદદ આપવાની કોન્ફરન્સ ભલામણ કરે છે. ઉપર પ્રમાણેના તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થયા બાદ પ્રોગ્રામ અનુસાર કાર્ય સમાપ્ત થવાથી પ્રમુખનું છેવટનું ભાષણ તેમના ચીરંજીવી શેઠ ભેગીલાલભાઈએ વાંચી સંભળાવ્યું હતું. For Private And Personal Use Only
SR No.533252
Book TitleJain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1906
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy