________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાથી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
અનુમોદન આપનાર
વકીલ સાંકળચંદ નારણજી, બી.એ.એલ.એલ.બી.જામનગર, શા. હેચ ચુનીલાલ—પાટણ. શા, મોહનલાલ હેમચંદ-મુંબઇ. શા, નારણજી અમરશી----વઢવાણુ, શા. ચુનીલાલ નારણદાસ—અમદાવાદ. શા. મનસુખરામ અનેાપચંદ-~~
વકીલ બુધરભાઇ વચ્છરાજ-રાધનપુર. ડરાવ છઠ્ઠા. જણ પુરતકાર સ`ખુધી.
આપણા મહાન પૂર્વાચાર્યાએ રચેલા અનેક પ્રાચીન ગ્રંથે જુદા જુદા શહેરામાં પુસ્તકભંડારની અંદર રહેલા છે તેને હવે પછી વિનાશ ન થાય તેવી ચેાજના કરવી, જણ સ્થિતિના અલભ્ય ગ્રંથેાની નવીન પ્રતે લખાવી તેને પુનરાહાર કરવા, દરેક ભ ડારાની ઉપયેગી હકીકત સાથેની ટીપ તઇચાર કરવી, તેની આ કેન્ફરન્સ આવશ્યક્તા ધારે છે તે સાથે રાવ કરે છે કે દરેક પુસ્તકભ`ડારના અધિકારીએ પેાતાના ખજાના ભંડારાની ટીપની નકલ કેન્ફરન્સ તરફ મોકલવી અથવા જો ટીપ ખરાખર તૈયાર ન હોય તે કેન્ફરન્સની મદદ માગવી જેથી તે કાર્ય પરતે યોગ્ય મદદ આપવામાં આવશે.
22
દરખાસ્ત મુકનાર
શા. કુંવરજી આણુ દજી—ભાવનગર અનુમેદન આપનાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મી, ત્તથઃ કપુરચંદ લાલન—મુંબઇ મી, અમરચંદ પી. પરમાર—મુંાઇ,
For Private And Personal Use Only
૧૫
રાવ સાતમેા.
પ્રાચીન શીલાલેખાને! સંગ્રહ કરવા સમધી.
અનેક સ્થાનકે આપણા પ્રાચીન શીલાલેખા પ્રતિમાજી ની. શે તેમજ છુટા છવાયા છે. તે બધાના એકત્ર રા'ગ્રહ કરવાથી