Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાથી જૈન શ્વેતાંખર કોન્ફરન્સ ૨૩ આાવશ્યકતા ધારેછે. શ્મા કેન્ફરન્સ હૃઢ કરવાના મૂળ પાયે તેજ છે. વળી આ હેતુને મજબુત કરવાને માટે અંદર અંદરના કોઇ પણ ભામતની તકરારમાં બનતાં સુધી કાર્ય ન ચઢતાં પ્રમાણિક ગ્રડુસ્થાને પચ નીમી તે દ્વારા સમાચાની કરવાની પણ આ કેન્સ આવશ્યકતા ધારે છે. દરખાસ્ત મુકનાર્. શા, નરશીદાસ નથુભાઇ. મુંબઇ અનુમેદન આપનાર વકીલ શ્રીલેોવનદાસ બૅદવજી. વળા મી. ફત્તેહદ કપુરચંદ લાલન. સુબઇ ઠરાવ ૧૪ મે. ( હાનીકારક રીતરિવાજો દૂર કરવા સધી ) નીચે જણાવેલા દેષિત રિવાજે અજ્ઞાન અને પ્રમાદ વિગેરે કારણેાથી આપણી કામમાં દાખલ થયેલા છે, તેથી તે રિયાનેને હરેક પ્રકારે દૂર કરવાની ખાસ આવશ્યકતા છે. ૧ માળલગ્ન. ખુ મૃત્યુ પાછળ જમણું, ૬ મૃત્યુ પાછળ શાકક્રિયા, ૭ યાગ્ય પાત ખા. ૨ વૃદ્ધે વિવાહ.. ૩ કન્યાવિક્રય, ૪ એક કરતાં વધારે સ્ત્રી કરવી તે.૮ મિથ્યાત્વીના પવાદિના પ્રચાર. ઉપર જણાવેલા રિવાએ બધ કરવાની આ કોન્ફરન્સ ખાસ આવશ્યકતા ધારે છે અને તેમાંના જે જે વાઢેના સધમાં જે જે ગામ કે શહેરમાં પ્રબંધ થયેલા છે તેઅને કેન્સ ધન્યવાદ આપે છે, તે સાથે બીજા ગારા અને શહેરના આગેવાનાને આ ઠરાવના યથારાગ્ય અમલ કરવા આવહુ કરે છે.. સત્ય સર્ કીધુ ઘેટાલાલ કાન ાખરાઇ, અનુદન આ સી. અમરત બી. પસાર. કઇ મી. મણીલાલ દાલચન, પી. એ. એલ. એલ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38