Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ૧૧ પ્રારંભમાં શા. કુંવરજી આણંદજી ભાવનગરનવાસીએ સસ્કૃ તમાં મગળાચરણ કર્યું હતું. ત્યારબાદ ભાષણની શરૂઆત કરવામાં આવી હતી, આ ભાષણુ શુ લખાણ છે. આ માસીક જેવડા ૨૦ ધૃમાં તે છપાયેલું છે. તેની અંદર કેન્ફરન્સની આવશ્યકતા સૂચક વિદ્વતા ભરેન્ની દલીલો બતાવવામાં આવી છે. કાન્સમાં ચર્ચવા યોગ્ય દરેક વિષયોનું દિગ્દર્શન કરાવ્યું છે, તેમજ પીજી અનેક બાબતો સમાયેલી છે. તે ભાષણુને કે ભાા પ્રમુખ સાહેબે પાતે વાંચ્યા બાદ બાકીના ? ભાગ તે સા હેબના ચીર જીવી ભાગીલાલાએ વતકાના સ્ટેજ પર જઈને વાંચી સંભળાગ્યેા હતેા. જેથી સર્વે ના તેના પુરતા લાભ લે ઇ શક્યા હતા. પ્રમુખ સાહેબના ભાષણની પ્રાંતે કેન્ફરન્સમાં ચર્ચવાના વિષયા, દરખાસ્તા તધા તેના વકતાએ મુકરર કસ્બા માટે સખ જેકટ કમીટી નીમવાની દરખાસ્ત ી. ગુલાબચંદજી ઢઢાએ રજી કરી હતી અને તે દરખાસ્તને ટેકે આપનાં શા. કુંવચ્છ આ'દજીએ સદરહુ કમીટીમાં નીમવા ચૈગ્ય ગૃહસ્થાનાં નામેાનુ લીસ્ટ વાંચી સંભળાવ્યુ હતુ. તેની અંદર તે વખતે કેટલાએક નામાના ઉમેરે કરવામાં આવ્યે તા. આ દરખાસ્ત મુકયા અગાઉ કેન્ફરન્સ એફીસ તરફથી ચારે જનરલ સેક્રેટરીએ દ્વારા ગત વર્ષમાં થયેલાં કાર્યાની રીપાર્ટ તથા હીશાબ જે છપાવીને લાત્રામાં આવ્યા હતા તેની મુખ્તસર હકીકત ઝવેરી માણેકલાલ ઘેલાભાએ કહી સબુત વી હતી, અને છપાયેલા રીપાર્ટ વહેંચાવી તે વાંચી જેવાની ભલામણ કરી હતી. સબ્જેક્ટ કમીટી એકત્ર થા માટે રાત્રિના આ કલાના વખત જાહેર કયા માદ સુમારે ૪ વાગે પહેલા દિવસની બેંડકનુ કામ ખલાસ થયુ હતુ અને પધારેલા ગૃહસ્થી શ્રી પચાસરજીથી નીકળવાના યાત્રાના વઘાડાના દર્શનનો લાભ લૈયા ચાલી. નીકળ્યા હતા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38