Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 53
________________ દ્રવ્યાનુયાગ [ ૫૩ ] જેમ અરૂપી આત્મા શરીરરૂપ રૂપી પાવડે, તપશ્ચરણ પૂજાદિ શુભ ક્રિયા વડે સ્વરૂપને ઓળખી શકવા સમર્થ થાય છે તેમ આ ત્રણ નિક્ષેપરૂપ સાધનાવડે સાધ્ય સન્મુખપણે ખડુ થાય છે. ત્રિભ’ગીઓ–જૈન દર્શનમાં ત્રિભગી અર્થાત ત્રિપુટીના સમુચ્ચય અનેક રીતે છે. જેમકે બાધક, સાધક અને સિદ્ધ. જ્ઞાન, નાતા અને ય. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. કર્તા, ક્રિયા અને ક આદિ અનેક પ્રકારે થઇ શકે છે. દ્રવ્યના છ સામાન્ય ગુણ:-દ્રવ્યને છ સામાન્ય ગુણા હોય છે. અતિદાચ, વસ્તુવ, વ્યત્વ, પ્રમેત્ર, સવ અને અનુવ્રુત્ત્વ. કાળ સિવાય પાંચ બ્યા પ્રદેશના સમૂહવાળા હાવાથી અંતાય નામનેા ગુણ રહેલા છે અને કાળ સ્વગુણ પર્યાયવડે અસ્તિરૂપ છે. ષડ્ દ્રવ્યો એક જ ક્ષેત્ર ઉપર રહેતા છતાં પરસ્પર મળી જઈ અભિન્ન થતા નથી તે વસ્તુત્વ છે. સ દ્રવ્યો પાતપેાતાને યાગ્ય ક્રિયા કરે તે વ્યત્વ છે. છ દ્રવ્ય પ્રમાણમાં—સંખ્યામાં કેટલાં છે તેવું સ્વરૂપ દ્રવ્યમાં રહેલુ હોવાથી મેયત્ન છે. ઉત્પત્તિ, નાશ અને વરૂપ સપણું દ્રવ્યોમાં રહેલુ છે. તે સરવ છે અને દ્રવ્યની હાનિ વૃદ્ધિ પર્યાયવડે જે થાય છે તે અનુવ્રુત્ત કહેવાય છે. આ ઉપરાંત દ્રવ્યના આઠે પક્ષ છે. નિત્ય અનિલ ઍ, અને, સત્, અસત, વન્ય અને વન્ય પૂર્વોક્ત છ ગુણને આશ્રીતે આઠ પક્ષ રહેલા છે. જૈનદર્શનસ્થિત દ્રવ્યાનુયોગ સક્ષિપ્તપણે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. સંશય, વિપય અને અનધ્યવસાય રહિત જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન રહેવાય છે. દ્રવ્યાનુયાગનું સ્વરૂપ જેટલે અંશે જાણેલુ હોય છે તેટલે અંશે સમ્યગજ્ઞાન થયું કહેવાય છે. જ્ઞાન સમ્યક્રીતિપૂર્વક પ્રાપ્ત થયેલ હાય તે તે સમ્યક્ ચારિત્રને ઉપન્ન કરી શકે છે. આ દ્રવ્યાનુયાગનું જ્ઞાન થવાથી જૈન દઈનનું દ્વિતીય રત્ન સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91