Book Title: Idar Samsthanna Ketlak Puratan Avshesho
Author(s): Pandharinath A Inamdar
Publisher: Department of Archeology

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તદુપરાંત ખેડબ્રહ્માથી પિશીનાના રસ્તા ઉપર દરેક ગામમાં હિંદુ મંદિરે મળી આવે છે, તેથી અનુમાન થાય છે કે ૧૨મી સદીમાં મુસલમાનોના આક્રમણથી ભિન્નમાળ અને ચંદ્રાવતીથી નીકળેલા લકાનાં પ્રસરણની આ જ દિશા છે. વા વિશાળ અને સુંદર વાએ આ સંસ્થાનનું એક ખાસ આકર્ષક અંગ છે. આવી વાવો સેંકડોની સંખ્યામાં અહીં છે અને તે લોકેનો આર્થિક સ્થિતિ અને ઐતિહાસિક માહિતી પૂરી પાડવામાં અગત્યને ભાગ ભજવે છે. આટલી બધી વાવે અહીં હવાથી અનુમાન થાય છે કે આ પ્રદેશ ઘણું સારી સ્થિતિમાં હેવો જોઈએ. રેતીઆ પત્થર, ઘટે અને સુંવાળા ગ્રેનાઈટના ચણતરવાળાં કુંડ અને તળાવો પણ એ જ હકીકત પુરવાર કરે છે. લગભગ દરેક મોટા ગામમાં લોકોને પાણી પૂરું પાડવાના સાધનરૂપે બે કે ત્રણ મોટી વાવ હોય જ છે. આ વાવમાં જ સામાન્ય રીતે હિંદુ સ્ત્રીઓ કુટુંબના સંવર્ધન અને રક્ષણ અર્થે જેમની પૂજા કરે છે તેવાં ગણેશ, શેષશાયી વિષ્ણુ અને માતકોની મૂર્તિઓ બહુધા બધે જ સ્થળે હોય છે. દરેક કેમેએ આવાં લોકોપયોગી કામોમાં પિતાનો ફાળો આપેલું લાગે છે, કારણકે સંસ્થાનની વાવ સુતાર,લુહાર, વાણિયા, નાગર, બ્રાહ્મણો અને બારેટ વગેરેએ બંધાવ્યાના ઘણા ઉલેખે મળી આવે છે. સર્વથી જૂની વાવ એ દાવડ ગામની નજીક આંકેલ માતાની ૧૧મી સદીમાં બંધાએલી વાવ છે.ઈડર નજીક લીભાઈની વાવ ૧૭મી સદી (સને ૧૬૨૫)માં બંધાએલી છે (લેટ ૨૨-૨૩, નં. ૪૪-૪૫). આંકેલ માતાની વાવમાં એ કાળની બધી વાવની પેઠે સુંદર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97