________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વૈજલ્લદેવના દેવરૂપી દીકરાએ મદન, ભંડલિક અને મહીપાલ નામના વિખ્યાત થયા.
૨૯
મુંજાલદેવની દીકરી જે હિમજા (પાર્વતી) નામથી જાણીતી હતી તેણે મહા બળવાન ભુજાવાળા સંગ્રામ નામના શૂરા પુત્રને જન્મ આપ્યા.
૩૦
જેના મુખને વિષે સામવેદની સુવિમલ અને ધ્રુવ વાણી વિરાજે છે તે વ્યાસે મેાક્ષના આખ્યાન જેવી સુલક્ષણથી યુક્ત એવી આ પ્રશસ્તિ રચી, કારણકે તે શાંતિને વિષે રક્ત, કળાએમાં નિપુણ અને સ્વયં કાવ્યના રચયિતા છે.
૩૧
તાપથાંગ જાતિમાં જન્મેલા સુંદર બુદ્ધિવાળા નાયકે આ પ્રશસ્તિ વિશ્વકર્માના પ્રસાદવડે પત્થરમાં આલેખી છે. ૩૨
સ્વસ્તિશ્રી નૃપવિક્રમ કાલાતીત સંવત ૧૩૫૪ વર્ષે શેાલન નામના સંવત્સરે દક્ષિણાયનમાં સૂર્યભગવાન સ્થિત થયે કાર્તિક સુદિ ૧૧ને રિવવારે આ પ્રશસ્તિ લખી.
For Private and Personal Use Only