________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેકાવતા કોતરકામવાળા એક ઝરૂખા છે. ઝરૂખાની ચેાતરક એકી છે.
દ્વારની જમણી બાજુએ ગરૂડસહિત વિષ્ણુની એક આકૃતિ છે અને ડાબી બાજુએ પેાડીઆ સહિત શિવની મૂર્તિ છે. દરવાજાની બાજુમાં પોઢી સહિત એક દેવ અને કાચબા સાથે ખીજા દેવ છે.
દ્વારની જમણી બાજુએ રાજહંસવાળા બ્રહ્માજીની એક આકૃતિ અને ડાબી બાજુએ સૂર્ય છે. (સૂર્યદેવ, અશ્વ અને એ ચામર ઢાળનાર સાથે છે.)
બીજી ત્રણે બાજુએ હસ્તિ, અશ્વ અને વૃષભ ઉપર બેઠેલી મૂર્તિ છે; ઉપરાંત કમડળ અને માળા ધારણ કરેલી કેટલાક ઋષિઓની મૂર્તિઓ પણ છે; તેમજ રથ અને કમળાસન ઉપર ખીજા દેવાની મૂર્તિઓ પણ છે. વૈષ્ણવી, આગ્નેયી,ઐન્દ્રી, મહિષાસુરમર્દિની અને બીજી કેટલીક ઓછીવતી ઓળખાએલી મૂર્તિઓ પણ ત્યાં છે.
દધિમંથન, અશ્વારેાહણ, પાલખીવહન, વેણુ તથા અન્ય વાઘોનું વાદન, નૃત્ય, ગાયને હાંકવાની તથા વત્સને ઊંચકવાની ક્રિયા, ખડ્ગ તથા અન્ય શસ્ત્રોનું ધારણ કરવું ઇત્યાદિ માનવજીવનનાં લગભગ એકસા ને પાંત્રીસ દર્શના નીચલા ભાગ ઉપર છે.
આ કીર્તિસ્તંભ તેથી ખૂબ આકર્ષક છે અને એ કાળના જીવન ઉપર ખૂબ પ્રકાશ ફેકે છે.
પ્લેટ ૨૯
૫૫ વડાલીના વૈદ્યનાથ મહાદેવના મંદિરના શિલાલેખની છાપ. ૧૨૭૩ ઇસ્ત્રી. પૃષ્ઠ ... ... ... ... ... ઉપર તેનું વિગતવાર ગુજરાતી ભાષાંતર આપેલું છે.
.....
૫૬ ભવનાથના રામજીમંદિરના શિલાલેખની છાપ. ૧૨૯૮ ઇસ્વી. પૃ . . . . . ઉપર તેનું ગુજરાતી ભાષાંતર આપેલું છે.
.....
સભાસ
For Private and Personal Use Only