________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રાજાના દ્વારપાળ તરીકે, પૂર્વે, વારીવારડ વંશના નરપાલનો પુત્ર હરિપાલ થયે.
તેને પુત્ર શત્રુઓને ક્ષય કરનાર, ધીમાન્ અને પોતાના પરાક્રમથી સમગ્ર ભુવનમાં વિખ્યાત એવો સાહશુપાલ નામે થયો.
તેણે સુંદર સ્તંભો અને ચિત્રાથી યુક્ત શ્રી વૈદ્યનાથના વિશાળ મંડપનું નિર્માણ કર્યું.
આકાશમાં ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી તપે, જ્યાંસુધી વસુંધરા રસવતી રહે, ત્યાં સુધી સાહણપાલની આ કૃતિ જે મંડપ તે રાજતું રહે. સંવત ૧૨૬૪ ચિત્ર ગુદ ૧૩ ગુરુ.
For Private and Personal Use Only