Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 199
________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મન કુદકો મારીને ઝડપી લે એવી ચોપડીઓ વર્ષે કે દાયકા પછી વાંચવામાં આવી હોય તો તે શ્રી. ગોપાળદાસ પટેલની ગુરુ નાનકની વાણી, સંત કબીરની વાણી, સંત મલુકદાસની વાણી, દાદૂ ભગતની વાણી, દરિયા ભગતની વાણી, જપમાળા, પંજjથી, જપજી, સુખમની, ભાગવત, યોગવસિષ્ઠ, સરસ્વતીચંદ્ર, લે-મિઝરાષ્પ, થ્રી-મસ્કેટિયર્સ અને તેમની બીજી વિશ્વ-કથાઓ. તા. ૨૭-'૯૯ ૫૦ છોર. પટેલ ગોપાળદાસની ત્રીજી પુણ્યતિથિ બાબા મલૂકદાસની વાણું એશે રજનીશ કિ. ૨૫-૦૦ સંપાદકઃ ગોપાળદાસ પટેલ મસ્તીનું ધમ-સરોવર [પ્રકાશકનું નિવેદન] દેશ-પરદેશના ચૂંટી કાઢેલા સંતો, ભક્તો, સૂફી અને ફકીરોનાં ગુણગાન કરીને રજનીશજીએ જગતના કેટલાય લોકોને ધન્ય કરી દીધા છે. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે, તેની આખા શરીરની જૂની ચામડી ઊતરી જઈને જાણે આખી નવી ચામડી આવી ગઈ – જાણે પતે બીજી કોઈ નવી વ્યક્તિ જ બની ગયો. જોકે આ પરિણામ આવવામાં વ્યાખ્યાનના વિષય કરતાં કે શ્રોતા એની કક્ષા કરતાં વ્યાખ્યાન આપનારનું વ્યક્તિત્વ જ મુખ્ય ભાગ ભજવતું હેવું જોઈએ. નહિ તો એટમ અને સેટેલાઈટેના આ યુગમાં બાવા-ફકીરના ચરિત આટલો રસ ન જમાવે. રજનીશજીએ કેટલાંક વ્યાખ્યાને અંગ્રેજીમાં તથા કેટલાંક હિંદીમાં આપ્યાં છે. એ બધાં વ્યાખ્યાને દેશની બધી પ્રાદેશિક ભાષામાં ઉતારીને પ્રકાશિત કરવાં જોઈએ. આમેય આ બધા સંત-ફકીરો જુદા જુદા પ્રદેશના જ હોય છે. ગુજરાતમાં બાવો અખંડાનંદ એ નીકળે જેણે “સતી' ગીતાથી શરૂઆત કરીને મોટાં મોટાં પુરાણ, તથા મહાભારત જેવા તોતિંગ ગ્રંથ પણ, વેચાશે કે નહિ, તેની પરવા કર્યા વિના, ધડાધડ પ્રકાશિત કરવા માંડયા. પછી તે “વિવિધ ગ્રંથમાળાને નામે ઉપયોગી તથા વાંચવા

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238