Book Title: Divya Dhvani 2011 05 Author(s): Mitesh A Shah Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ (કારણ) આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના નથી, એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ આવે ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, સિદ્ધ થયે જ્ઞાનનો ઉપદેશ સુલભપણે પરિણમે એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા છે. જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું વર્તતાં સુષ્માનો પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય ન ઘટે કેમ કે તેથી ઘણી સદવત્તિઓ મોળી પડી છે. જાય છે, અથવા વર્ધમાન થતી નથી. ૩. ઘણું કરીને સપુરુષને વચને ૫. “યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લઉં કરવા છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, યોગ્ય છે. સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પરુષનો (પત્રાંક - ૭૮૦) અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે મુંબઈ, જેઠ સુદ ૮, ભોમ, ૧૫૩ જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, છોડતી વખતે જેટલા અંશે અસંગપણું , તે મહાત્માને વારંવાર નમસ્કાર. નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો ગુણસંપન્ન શ્રી સોભાગ, નિશ્ચય છે. ભાઈ નંબકનો લખેલો કાગળ એક આજે કંઇ પણ મન, વચન, કાયાના યોગથી મળ્યો છે. અપરાધ થયો હોય જાણતાં અથવા અજાણતાં તે આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી ખમાવું છું. તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી. સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ શ્રી રામચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય. ૪su uuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44