________________
अन्त करने वाला, समस्त पुरुषार्थो का साधक, टी.बी, श्वास, खांसी, मस्तक, उदर, कुष्ट आदि संसार में होने वाले जन्म बुढ़ापा - मरण रुपी शारीरिक रोगोकी प्रचुरता तथा निर्धनता, पराधीनता, रोगों को दूर करने वाला धर्म होता है । मायावी कुरुपता, अंग उपांगो की हीनता, स्त्री आदि की मनुष्यों में दया धर्म, व्रत, संयम, जाप, आदि अकाल मृत्यु, प्रिय का वियोग, अप्रिय का संयोग समस्त शुभ क्रियायें स्वप्न में प्राप्त हुए राज्य की इत्यादि अनेक दुःख प्राप्त होते हैं । अतः मायाचारी तरह निष्फल है । मायाचारी से बिल्ली, घोड़ा, शेर, से इसलोक व परलोक में अपयश एवं दुःखों की बाघ, नेवला, सर्प, भेडिया, बगुला, बिच्छू की प्राप्ति जानकर अपने जीवन में सरलता लाना योनि प्राप्त होती है । वहाँ भूख, प्यास, बध, चाहिए इसी में आत्मा की भलाई है। વંધન, નાસિકા છેતન, ઠંડી, ગ, વર્ષ, મચ્છર, વક્રષદ છૂપાઈ છૂપે, છુપે તો મોટા ભાગ 1 भारवहन आदि के दुखों को प्राप्त होते तथा दावी दुवी न रहे, रुई लपेटी आग ॥ मनुष्यगति में बात, पित्त, कफ, दस्त, भगन्दर,
હાદશ ભાવના સાર
રચયિતા : બા.બ્ર. અલકાબેન (અનિત્ય ભાવના)
(સંવર-નિર્જરા ભાવના) અનિત્ય આ જગત એક નિત્ય હું,
સમભાવથી સંવર કરી, તપ ત્યાગથી ઝર ઝર કરી, નિત્યને નિકટ લઈ જાય નાથ
મુજ ભાવને ભુજમાં લહુ, જે આત્મને અનુકૂળ છે. (અશરણ ભાવના)
(લોકભાવના) અશર્ણ જગ સમસ્ત એક શર્ણ તું, સુશર્ણની શરણ લઈ જાયે નાથ તું.
જભ્યો અનંતીવાર હું ત્રિલોકના કણ-કણ મહીં, (સંસાર ભાવના)
ચતુર્ગતિના દાહથી કર્ણાગ્નિમા દહ્યો અતિ; સંસાર સો દુ:ખી હું શાશ્વતા સુખી,
લોકાગ્રે જઇને હું વસુ શાશ્વત સુખી પંચમ ગતિ, સંસાર ભાવને મિટાવે નાથ તું.
હે નાથ ! મુજને આપજો વૈરાગ્યમયી નિર્મલમતિ. (એકત્વ-અન્યત્વ ભાવના)
(બોધિદુર્લભ ભાવના) અન્યત્વથી વિભિન્ન એક તત્ત્વ હું,
દુર્લભ બોધ એક શુદ્ધ બુદ્ધ હું, એકત્વ ને અન્યત્વ સમજાવે નાથ તું. સદ્ધોધનો ઉદય કરાવે નાથ તું. (અશુચિ ભાવના)
(ધર્મભાવના) અશુચિમય શરીર શુચિમય છું શુદ્ધ હું, વસ્તુ સ્વભાવી ધર્મ ધર્મ રૂપી હું, શરીરથી સંબંધ છોડાવે નાથ તું. નિજ ધર્મનો ધર્મી બનાવે નાથ તું. (આસ્રવ ભાવના)
(ઉપસંહાર) (હરિગીત છંદ)
આ દ્વાદશભાવથી વૈરાગ્યને ગ્રહું, વિપરીત છે મુજ ભાવથી, સ્વભાવ વિરુદ્ધ છે,
વિવેકશુદ્ધિથી વીતરાગતા લહું. શુભ વા અશુભ આ ભાવ સૌ, મુજ ભાવથી પ્રતિકૂળ છે.
૩૨inuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧]