Book Title: Divya Dhvani 2011 05
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 32
________________ a( આત્મિક સુખની શોધમાં...! B B B B B B B B B B સંજય જીતેન્દ્રભાઈ દોશી B B B B B B B B B અનાદિકાળથી માનવજીવન આધિ-વ્યાધિ અને માટે આમથી તેમ વલખાં મારતા રહ્યા. પરંતુ તેમાં ઉપાધિ એમ ત્રિવિધ આપત્તિઓમાં અટવાયેલું છે. પોતાના આત્માનું કલ્યાણ કરવાનું જ ના વિચાર્યું..! માનવી લોભ-લાલચ અને મોહમાયાના બંધનોમાં પરંતુ હવેથી “જાગ્યા ત્યારથી સવાર' એમ ફસાયેલો છે. વળી, વેર-ઝેર અને રાગ-દ્વેષ જેવા માનીને જરા પોતાના આત્માના કલ્યાણાર્થે કાર્યો કરવાનું કષાયોથી પણ ઘેરાયેલો છે. આજના આધુનિક માનવ પણ શરૂ કરવું જોઈએ. આજ દિન સુધી આપણે બીજાના રાત-દિવસ બસ પોતાના ભૌતિક સુખસાધન અને માટે બહુ જીવ્યા પરંતુ હવેથી જરા પોતાના માટે પણ સામગ્રીઓ મેળવવા માટેની આંધળી દોડમાં સતત થોડું જીવવું છે તેમ નિર્ણય કરીને પોતાનો આત્મા જેમ દોડતો રહે છે. તેને બે ટંકનું શાંતિથી જમવા માટેનો ખુશ રહે તેવા સકાર્યો હાથ ધરવાના છે. આત્મિક પણ સમય મળતો નથી. ભૌતિક સાધનો મેળવવા સુખ મેળવવાના પ્રયત્ન કરવાના છે. માટે તે વધુ ને વધુ મહેનત-મજૂરી અને ભાગદોડ જીવન ક્ષણભંગુર છે તેથી તેની ખોટી કરતો રહે છે. તેને પોતાના જીવનમાં પદ-પ્રતિષ્ઠા બિનજરૂરી આળપંપાળ છોડી દઈને જીવનમાં દાનઅને ભૌતિકતામાં જ સાચું સુખ છુપાયેલું દેખાય છે. ધર્મ અને પુણ્યનું ભાથું પણ સાથે બાંધી લેવાનું છે. પરંતુ જરા થોભો, અને વિચારો કે ક્યાંક આમાં તમારી કર્મની ગતિ ન્યારી છે. આપણે કરેલાં સારાં કે પછી ભૂલ તો થતી નથી ને ? આ બધા સુખો મેળવી લઈને ખરાબ કર્મોના ફળ આપણે અવશ્ય ભોગવવાના છે. પણ જો તે દુ:ખી જ રહેવાનો હોય - એટલે કે તેને તેથી આજથી જ હવે પછીના જીવનમાં મારું-તારું પોતાના આત્મિક સુખનો અનુભવ અને અહેસાસ જો કરવાનું રહેવા દઈને થોડી થોડી નિવૃત્તિ લઈને, બિલકુલ ના જ થવાનો હોય તો પછી આ દુનિયાના પોતાના બાળકોના શિરે જવાબદારી સોંપી દઈને કહેવાતા સુખો શું કામના ? આવા સુખો મળે તોય શાંતિથી ધર્મધ્યાન કરવાના માર્ગે લાગી જવાની ખાસ શું અને ના મળે તોય શું ? જ્યાં વ્યક્તિ પોતાના આત્માના કલ્યાણાર્થે જ કંઈ મેળવી ના શકે તો પછી જરૂર છે. બાહ્ય સુખોની શી હેસિયત કે વિસાત? બહ પુણ્ય કેરા પુંજથી આ સુંદર માનવભવ દિવસથી શરૂ કરીને રાત્રે સૂતા સુધીમાં વ્યક્તિ મળ્યો છે તો પછી આત્માને પરમાત્મા બનાવવાની કોશિશ શરૂ કરી દેવી જોઈએ. હવેથી આત્મિકસુખ સતત ભાગતો ફરે છે. પોતાના જીવનમાં વધુ સુખો કેમ કરીને વધે તેવો જ પ્રયત્ન કરવાનો છે. મેળવવા માટે, પોતાના પુત્ર-પુત્રી-પત્ની અને પોતાના સ્વજનોને વધુ સારી સગવડો -સુવિધાઓ અને સુખો આ દુનિયામાં ખાલી હાથે આવેલા આપણે મળતા રહે તે માટે વ્યક્તિ પોતાની જાતની પણ પરવા સૌ કોઈ એક દિવસ ખાલી હાથે જ અનંતની યાત્રાએ કર્યા વગર રાત-દિવસ બસ પૈસા જ કમાવાનું રાખે ચાલી નીકળવાનું છે. તેથી સંસારની તમામ છે. તેને શાંતિથી જીવન જીવવાની ફુરસદ જ મળતી મોહમાયાને આટોપી લઈને હવે પછીના જીવનમાં હોતી નથી ! કંઈ કેટલાય દીન-દુખિયાના ઉનાં-ઉનાં બસ એક માત્ર આત્મિક સુખ મેળવવાના પ્રયાસો નિસાસા પાડીને, કંઈ કેટલાંય કાળા-ધોળા કરીને, કરવાના છે. છેલ્લે પ્રભુને એકજ પ્રાર્થના કે હે પ્રભુ, કંઈ કેટલાય લાંચ-રુશ્વત-ભ્રષ્ટાચાર-ચોરી અને બીજા આત્મિકસુખ મેળવવાની આ દોડમાં તમે મને સફળ અનેક ખરાબ ધંધાઓ કરીને વધુને વધુ ધન મેળવવા બનાવજો . ૩૦ દિવ્યધ્વનિ મે - ૨૦૧૧]

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44