Book Title: Divya Dhvani 2011 05
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/523255/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૫ એક 8 | મે-૨૦૧૧ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી પ્રેરિત Retail Price Rs. 51- Each हिव्यध्वनि આધ્યાત્મિક મુખપત્ર H | | || આપણી સંસ્થા પ્રસ્તાવિત શ્રી રાજમંદિર, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત - સેવા - સાધના કેન્દ્ર સંચાલિત) કોબા ૩૮૨ ૦૦૦. (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯, ૨૩૨૭૬૪૮૩-૮૪ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨ E-mail: srask@rediffmail.com, Web: www.shrimad-koba.org Page #2 -------------------------------------------------------------------------- ________________ આપણી સંસ્થામાં શ્રી રાજમંદિરના ભૂમિપૂજન તથા શિલાન્યાસ વિધિની તસવીરો (તા. ૨૦-૪-૧૧) ભૂમિપૂજન સમારોહ તા. ૨૭-૦૪-૨ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર- કોબા. શ્રી રાજ મંદિર D. પાલિજત સમારોહ તા. ૨૭-૦૪-૧૧ સંતોનું પાવન સાન્નિધ્યા પૂજ્યશ્રી રાકેશભાઈનું સ્વાગત (ધાર્મિક વિધિની વેળાએ ઉપસ્થિત પૂજ્યશ્રી તથા મહાનુભાવો વિધિ કરતા રાજભક્તો Page #3 -------------------------------------------------------------------------- ________________ અહેવાલો સામાન છે દિવ્યધ્વનિ છે ( -: પ્રેરક :- ) શ્રદ્ધેયશ્રી આત્માનંદજી ( -: સંપાદક :- ) શ્રી મિતેશ એ. શાહ (અનુક્રમણિકા) -: સ્વત્વાધિકારી :-) (૧) શ્રી સદગુરુપ્રસાદ ........... શ્રીમદ્ રાજચંદ્રજી..... શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક | (૨) યોગ દ્વારા જીવનનો વિકાસ પૂજયશ્રી આત્માનંદજી ...... ૫ સાધના કેન્દ્ર (શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર (૩) રત્નત્રય ............... શ્રી મણિભાઈ શાહ.... ૯ સંચાલિત) (૪) તુલનાનું દુઃખ ......... ડૉ. કુમારપાળ દેસાઈ....૧૨ | (૫) શ્રી પદ્મનંદિ આચાર્ય . પ્રા. ચંદાબહેન પંચાલી.... ૧૬ (-: મુદ્રક-પ્રકાશક :-) ડૉ. શ્રી શર્મિષ્ઠાબેન એમ. સોનેજી, (૬) બાર ભાવના ................ પૂજય બહેનશ્રી .... ૧૯ ટ્રસ્ટી, શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ અવસર .......... શ્રી વલભજી હીરજી .... ૨૧ આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા | (૮) રોબિન્સન કૃઝોની ભૂલ ... શ્રી ચંદ્રહાસ ત્રિવેદી ... ૨૨ -: પ્રકાશન સ્થળ :-) (૯) આગમ : આત્મસુધારણાનો અમૂલ્ય શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક દસ્તાવેજ ................. શ્રી ગુણવંત બરવાળિયા.... ૨૪ સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭ (૧૦) પ્રભુ બિરાજે છે ............... શ્રી ધૂની માંડલિયા .... ૨૮ ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯ | (૧૧) પ્રભુના દર્શન-પૂજાનું ફળ .. શ્રી મલયભાઈ બાવીસી .... ૨૯ ૨૩૨૭ ૬૪૮૩૮૪ (૧૨) આત્મિક સુખની શોધમાં શ્રી સંજયભાઈ દોશી.... ૩૦ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨ srask@rediffmail.com (૧૩) ભાર્ગવ ધર્મ........................વી. વ્રપવન નૈન ... ૩૧ www.shrimad-koba.org ..................... વી. વ્ર, મન જૈન | (૧૪) બાળવિભાગ ........... શ્રી મિતેશભાઈ શાહ.... ૩૩ (-: લવાજમ શ્રેણી :-) ભારતમાં (૧૫) Yua Times ................. .................. ત્રિવાર્ષિક રૂ. ૧૮૦ (૧૬) સમાજ-સંસ્થા દર્શન ......... ........... ૩૭ આજીવન રૂ. ૭૫૦ પરદેશમાં વર્ષ : ૩૫ મે, ૨૦૧૧ અંક - ૫ ) By Air Mail ત્રિ-વાર્ષિક : Rs. 2500 શ્રીમદ્ શશ્ચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર 0, £-35 (શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત). આજીવન : Rs. 7000 કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) 1િ70, £-110 સાધન , ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯૪૮૩૮૪ By Sea Mail ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ આજીવન : Rs. 3500 sraskarediffmail.com 8િ , £-80 www.shrimad-koba.org Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખકો / ગ્રાહકો / વાચકોને - પ્રાર્થના ‘દિવ્યધ્વનિ' દર મહિને પ્રગટ થાય છે. * કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે. • ત્રણ વર્ષથી ઓછી મુદતનું લવાજમ સ્વીકારવામાં આવતું નથી. ચેક/ડ્રાફ્ટ/એમ.ઓ. “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા”ના નામનો મોકલવો. @ સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે. ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે. સરનામામાં ફેરફાર થયાની જાણ તાત્કાલિક કરવા વિનંતી છે. કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે ક્રમશઃ લેવો તેનો સંપાદક મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે. લેખકોનાં મંતવ્યો સાથે સંપાદક મંડળનું સહમત હોવું આવશ્યક નથી. હે પરમકૃપાળુદેવ ! મારે મને ગોતવો છે ! આપે ગોતવા માટેનાં ચિહ્નો બતાવ્યાં છે, સમજાવ્યાં છે કે જે હું આ પ્રમાણે સમજ્યો છું : “ચૈતન્ય મારું મુખ્ય લક્ષણ છે; હું દેહપ્રમાણ છું; અસંખ્યાત પ્રદેશ મારું ક્ષેત્ર છે કે જે લોકાકાશ જેટલા પ્રદેશો છે; હું પરિણામી છું; અમૂર્ત છું; અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છું; હું એક અખંડ સ્વાભાવિક દ્રવ્ય છું; હું કર્તા છું; ભોક્તા છું; અનાદિથી સંસારી છું; અનંત દુ:ખો ભોગવ્યાં છે અને સમયે સમયે આત્માની અસાવધાનીરૂપ અનંત દુઃખો ભોગવું છું; આ દુઃખથી છૂટી શકાય છે; એ દુઃખ દૂર કરવાનો | ઉપાય મોક્ષ છે અને મોક્ષનો ઉપાય આત્મદર્શન છે. પદ્રવ્યનો હું અકર્તા અને અભોક્તા છું; રાગાદિભાવ તે અજ્ઞાનદશામાં મારું કર્મ છે; હું એનો કર્તા છું અને કર્તા છું માટે ભોક્તા છું; આત્માનુભવ થવાનું મુખ્ય કારણ જિજ્ઞાસા અને સત્સંગ છે; યથાર્થ જિજ્ઞાસા થતાં પાત્રતા પ્રગટે છે અને દેહથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે; સ્વભાવથી તો પરદ્રવ્ય - પરભાવ - વિભાવનો હું અકર્તા છું.” – મારું આવું સ્વરૂપ બતાવીને આપે મારા પર અનંત ઉપકાર કર્યો છે. હે ગુરુદેવ ! આ પામર અત્યંત મૂઢ છે. અલ્પ આયુષ્ય, અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની ઓછપ અને દુષમકાળ - આવા પ્રતિકૂળ કારણોને લીધે નહિ જાણેલા, નહિ આરાધેલા મોક્ષના માર્ગની પ્રાપ્તિ અત્યંત દુષ્કર છે; છતાં આપની આજ્ઞાએ ચાલતાં તે માર્ગની મને પ્રાપ્તિ થશે એવી શ્રદ્ધા છે. || ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ || up યાપિપપ : મુદ્રણસ્થાન : ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૪ ફોન : ૨૨૧૬ ૭૬૦૩ ૨inuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧) Page #5 -------------------------------------------------------------------------- ________________ a( શ્રી સરપ્રસાદ )B B B B B B B B B B શ્રીમદ્ રાજચંદ્રજી B B B B B B B B B ( પત્રાંક - ૦૦૬ ) કરીને થાય, પણ કપાયાદિનું વડવા (સ્તંભતીર્થ સમીપ), મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન શુભેચ્છાસંપન્ન આર્ય કેશવલાલ થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર પ્રત્યે, લીંબડી. મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય તથા ઉપશમ (ષાયાદિનું ઘણું જ પ્રણામ પ્રાપ્ત થાય. મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે. કંઈ | મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે રાખી તેવી પરિણતિ કરવી ઘટે. છે’, તેમ જ ‘તૃષ્ણાના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના નથી' ઇત્યાદિ વિગત તથા “ક્ષમાપના અને કર્કટી વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી; અને રાક્ષસીના “યોગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની સપુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત જગતભ્રમ ટળવા માટેનાં વિશેષતા” લખી તે વિગતે હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ” પરિણામ વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી પામ્યથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંય કોઈનું મુખ્યપણું રહી જાય છે. સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે છે, ક્યાંય કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો લખ્યા પરથી વિચારવા યોગ્ય છે. અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને ૧. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો સપુરુષની ‘આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. ક્રમ કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી ભોગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક અભિમાન પણ સંક્ષેપ થાય. | વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે ૨. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની નિર્મળ થાય. તે સત્ય છે. તથાપિ તે વચનોનો વિશેષતા ન લાગે; અને તેથી તેની ઇચ્છા સહેજે એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં મોળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાને આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું | દિવ્યધ્વનિ મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૩ | Page #6 -------------------------------------------------------------------------- ________________ છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ (કારણ) આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના નથી, એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ આવે ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, સિદ્ધ થયે જ્ઞાનનો ઉપદેશ સુલભપણે પરિણમે એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા છે. જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું વર્તતાં સુષ્માનો પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય ન ઘટે કેમ કે તેથી ઘણી સદવત્તિઓ મોળી પડી છે. જાય છે, અથવા વર્ધમાન થતી નથી. ૩. ઘણું કરીને સપુરુષને વચને ૫. “યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લઉં કરવા છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, યોગ્ય છે. સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પરુષનો (પત્રાંક - ૭૮૦) અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે મુંબઈ, જેઠ સુદ ૮, ભોમ, ૧૫૩ જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, છોડતી વખતે જેટલા અંશે અસંગપણું , તે મહાત્માને વારંવાર નમસ્કાર. નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો ગુણસંપન્ન શ્રી સોભાગ, નિશ્ચય છે. ભાઈ નંબકનો લખેલો કાગળ એક આજે કંઇ પણ મન, વચન, કાયાના યોગથી મળ્યો છે. અપરાધ થયો હોય જાણતાં અથવા અજાણતાં તે આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી ખમાવું છું. તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી. સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ શ્રી રામચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય. ૪su uuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧) Page #7 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્વારા જીવનનો વિકાસ થક િ પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી હe Me ek see's ઉત્તમપદની પ્રાપ્તિ કરવી હોય વગર કરેલ કાર્યની કિંમત અલ્પ છે. al Head, Hand, Hear 341 3431 માટે નિઃસ્વાર્થભાવે સત્કાર્યો કરવાં બાબતોને પહેલા તો બરાબર સમજવી. જોઈએ. સમજીને પછી જીવનમાં ઉતારવી મહાપુરુષો આપણને શાશ્વતજોઈએ. કર્મનો એક અર્થ “સત્યવૃત્તિ આનંદની પ્રાપ્તિનો માર્ગ પોતાની પણ થાય છે. અનુભવવાણીથી કહે છે. તેમની (૧) Headઃ હંમેશાં ઉમદા વિચારો કરવાં. સમજાવવાની ભાષા, પદ્ધતિ, શૈલી જુદાં જુદાં છે આપણા જીવનમાં પાત્રતા અનુસાર કયા કયા પણ અભિપ્રાય એક જ છે. ભક્તિ, જ્ઞાન અને સત્કાર્યો આપણે કરી શકીએ તેવા વિચારો કરવાં. કર્મ વિષે આચાર્યશ્રી ઉમાસ્વામીએ શ્રી કહેવત પણ છે કે, “ખાલી દિમાગ શૈતાન કા તત્ત્વાર્થસૂત્રમાં પહેલા અધ્યાયના પહેલા સુત્રમાં ઘર” માટે “સૌના ભલામાં મારું ભલું” એ કહ્યું છે કે, ન્યાયે સર્વને મદદરૂપ બનવા માટે નિરંતર સારા सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । વિચારો કરતાં રહેવું જોઈએ. જો આપણા જીવનમાં સાચી શ્રદ્ધા, સાચું (૨) Hand: હાથ કર્મઠતાનું નિશાન છે. જ્ઞાન, સાચું આચરણ યોગ્ય રીતે કાર્યાન્વિત થાય હંમેશાં હાથથી સત્કાર્ય કરો. સદૈવ બીજાને મદદરૂપ તો આપણને ઉત્તમપદની પ્રાપ્તિ થાય. મોક્ષમાર્ગ થવા તત્પર રહેવું. જે શુભ વિચારો કર્યા તેને અને ધર્મના નામથી લોકો ડરે છે કારણ કે આ અમલમાં મૂકવાનું સાધન તે હાથ છે. હાથથી કરેલ કળિયુગમાં એવી માન્યતા છે કે ધર્મ કરવા માટે સત્કાર્યો આ લોકમાં તો સુખી બનાવે જ છે પણ વર્તમાનમાં ઘણું દુ:ખ વેઠવું પડે અને પછી તેના પરલોકમાં પણ ઉત્તમગતિ પ્રાપ્ત કરાવે છે. કહેવત ફળ રૂપે મૃત્યુ પછી સ્વર્ગમાં આનંદની પ્રાપ્તિ થશે ! છે કે, ‘હાથે તે સાથે'. માટે આપણે નિરંતર પણ જ્ઞાનીઓ તો એમ કહે છે કે જેણે સાવધાની રાખવી કે આપણા હાથે કોઈ એવું કાર્ય ન થઈ જાય કે જેથી વર્તમાનમાં આપણો અપયશ પોતાના આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો નથી તેને ઉત્તમ આનંદની પ્રાપ્તિ કદાપિ થાય નહીં. સંતો ફેલાય અને મરણ પછી દુર્ગતિ થાય કારણ કે હાથના કર્યા હૈયે વાગે'માટે હાથને હંમેશાં પણ કહે છે, સત્કાર્યમાં લગાવવાં. “ધર્મ કરત સંસારસુખ, ધર્મ કરત નિર્વાણ; (૩) Heart : કોઈપણ સત્કાર્ય વેઠ ધર્મપંથ સાર્ધ બિના, નર તિર્યંચ સમાન.” ઉતારીને કે કરવા ખાતર કરવું નહિ, પણ હૃદયના એક મોટું વન છે. એમાં આગ લાગી છે. ભાવસહિત ઉલ્લાસ સાથે કરવું કારણ કે ભાવ હવે તે જંગલમાંથી નગર તરફ જવા માટે રસ્તાની દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ જો તમને ખબર ન હોય અને ખાટી કેડીએ ચઢી એમ નથી કે બીજા પાસાઓની અવગણના કરીએ જઈએ તો પાછા વનમાં જ પહોંચી જવાય. માટે છીએ પણ ત્યારે બીજા પાસા ગૌણ થઈ જાય છે જ્ઞાન એટલે કે પ્રથમ સાચી સમજણની જરૂર છે. માટે કર્મની મુખ્યતા હોવાથી કહ્યું છે કે, આવાર: સમજણ અનુસાર શ્રદ્ધા પણ હોવી જોઈએ, જો પ્રથમ વર્ષ: / ચારિત્ત ન થH I આપણે સાચો માર્ગ જાણતા હોઈએ તો તેનો જો કોઈ વ્યક્તિમાં ખુબ જ્ઞાન હોય, શ્રદ્ધા પરષાર્થ પણ હોવો જોઈએ. શ્રદ્ધા, જ્ઞાન અને હોય પણ જો તેનું જીવન બદલાય નહીં તો જાણવું આચરણ ત્રણેય સમ્યક્ હોવાં જોઈએ. કે તેની શ્રદ્ધા તે સાચી નથી, પણ ઉપલક શિષ્ટાચાર ગતિ કરે તો પ્રગતિ થાય.” રૂપ શ્રદ્ધા છે. આત્મકલ્યાણનો માર્ગ તે જીવનનો અંદરની ગતિ તેજસ્વી અને ઓજસ્વી હોવી અભિપ્રાય બદલાવો તે છે. જોઈએ. તેની પ્રાપ્તિ નિરંતર જાગૃતિથી થાય છે. “કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી ? ભક્તિ દ્વારા દૃષ્ટિ મળે છે. જ્ઞાન દ્વારા જાણકારી કયા પાટે ચાલી રહી, જિંદગીની ગાડી ? મળે છે. આચરણ દ્વારા ઈષ્ટ સ્થાને પહોંચવા માટે પ્રભુપંથ પામવાને, પાટા બદલાવજો ; શક્તિ અને પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો.” - સાધક ઉન્નતિ ત્યારે જ પામી શકે જ્યારે અહીં વૃત્તિ શબ્દ આચરણના અર્થમાં છે તેનું સત્કર્મ પ્રબુદ્ધ સત્કર્મ હોય. અને પાટા બદલાવવા તેને સત્કર્મ કહે છે. કોઈપણ ખોટા કર્મોની વાત તો છે જ નહીં પણ સત્કાર્ય કરવા માટે પાયારૂપ પાત્રતા જરૂરી છે. એકલા સારા કામોમાં પણ રોકાઈ જવાનું નથી. આપણે આપણા જીવનમાં પણ જો સારા કાર્યો સત્કર્મો કરતાં દૃષ્ટિ અને લક્ષ આત્મા તરફ કરવાં હોય, જીવન સુધારવું હોય, કર્મનિષ્ઠ, રાખવાનો છે. ભગવાન મહાવીરે જે દિવ્યબોધ ધ્યેયનિષ્ઠ બનવું હોય તો તેના માટે પ્રાથમિક બે આપ્યો તેનું સંકલન ગણધરદેવે કર્યું છે. તેમણે શરતો છે : ૧૨ અંગ અને ૧૪ પૂર્વ રચ્યાં છે. આ બાર અંગમાં (૧) સપ્તવ્યસનનો ત્યાગ : પહેલું અંગ છે - આચારાંગ સૂત્ર. आचारः प्रथमो धर्मः । આપણા જીવનમાં કોઈપણ મોટું વ્યસન હોવું જોઈએ નહીં, કારણ કે વ્યસન તે આપણને ભગવાન ઋષભદેવ, મહાવીર, બુદ્ધ, રામ અથવા મહાન સંતો, ભક્તો, ધર્માત્માઓએ માત્ર પરાધીન બનાવી દે છે. વ્યસન તે આપણો ક્રમશઃ ઉપદેશ જ નથી આપ્યો પણ ઉપદેશ પ્રમાણે જીવન નાશ કરે છે. મુખ્ય સપ્ત વ્યસનો છે તેમાંથી કોઈપણ જીવીને-આચરણ દ્વારા ધર્મને સિદ્ધ કર્યો છે. તે આર્યપુરુષ કે સન્નારીમાં તે વ્યસનો હોવાં જોઈએ પરંપરા મહાત્મા ગાંધીજી સુધી ચાલી. ગાંધીજીએ નહીં. પંડિતવર્યશ્રી બનારસીદાસજીએ સાત કહ્યું છે કે મારું જીવન એ જ મારો સંદેશ છે. વ્યસનનું વર્ણન કરતા લખ્યું છે કે, ધર્મના અનેક પાસા છે. એ પાસામાં જે પાસાની જીઆ, આમિષ, મદિરા, દારી, આeટક, ચોરી, પરનારી; વાત થતી હોય તેની મુખ્યતા હોય છે. એનો અર્થ યે હી સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિતમૂલ દુર્ગતિ કે જાઈ. ૬ દિવ્યધ્વનિ , મે - ૨૦૧૧| Page #9 -------------------------------------------------------------------------- ________________ (૨) મૈત્રી આદિ ચાર ભાવનાઓ આપણા આત્મકલ્યાણ કરવાની અનુકૂળતા દેશ, કાળ, હૃદયમાં હોવી જોઈએ. સંસ્કાર આદિના કારણે ઓછી છે. આપણે ધર્મ (૧) મૈત્રી : પ્રેમ તે મૈત્રી છે. વિશ્વપ્રેમ, કરીએ તો લોકો આપણી નિંદા કરે છે. જો કોઈને વસુધૈવ વવવમ, માત્મવત્ સર્વ ભૂતેષુ.સૌ સત્ય કહીએ તો તે આપણું માનતા નથી અને જીવોને પોતા સમાન જુએ છે ત્યારે તે સાધક પ્રેમની ઉપરથી સત્ય બોલવા બદલ આપણને ઠપકો આપે પરાકાષ્ઠાએ પહુંચે છે. છે. તો આવા સમયે તે વ્યક્તિ ઉપર દ્વેષ ન કરતાં * પરસ્પરોપગ્રહો નીવાનામ્ | મધ્યસ્થ થઈ જવું - સમતા રાખવી તેને માધ્યસ્થ - શ્રી તત્વાર્થ સૂત્ર ભાવના કહે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને * તું જેને હણે છે તે તું પોતે જ છે. અનાસક્ત કર્મયોગની વાત મુખ્ય ત્રણ સૂત્રો દ્વારા - ભગવાન મહાવીર. કરી છે : * જગત આત્મરૂપ માનવામાં આવે. (૧) યોગ : વર્મસુ વૌશત્નમ્ - અધ્યાય ૨/૫૦ - શ્રીમદ્ રાજચંદ્રજી પોતાનું જે કર્તવ્ય હોય તે કુશળતાપૂર્વક આ છે મૈત્રી અને મૈત્રીનું ફળ છે કરુણા. બજાવવું તેને અમે એક પ્રકારનો યોગ કહીએ છીએ. (ર) કરુણા : (२) स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धि लभते नरः । દુનિયાના જીવો પ્રત્યે મૈત્રી હોય તો તેમનું - અધ્યાય ૧૮૪૫ દુ:ખ ઓછું કરવા માટે, એમને શાતા-શાંતિ ઊપજે, પોતાના ભાગે જે કંઈ પણ કાર્ય કરવાનું એમને સગવડ રહે તે માટે આપણે આપણી સગવડ આવ્યું હોય તે કાર્ય સમ્યક્ રીતે કરતાં તે મનુષ્ય જતી કરીને પણ તેમને મદદરૂપ થવું તે કરુણા છે. સિદ્ધિને પામે છે. (૩) ગુણપ્રમોદ : આત્મા - ચિત્ત નિર્મળ થાય અને સમાધિને અત્યારે કળિયુગ ચાલે છે એટલે સર્વગુણ પામે તે સંસિદ્ધિ છે. આ દુનિયાની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ સંપન્ન ધર્માત્માનો ભેટો અત્યારે થતો નથી. માટે છે. આપણા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિના દોષોને (૩) ઠર્મળેલાઈથ%ારતે ના હસ્તેષ લીમ્ | ન જોવાં કારણ કે દરેકમાં કોઈક ને કોઈક દોષ - અધ્યાય ૨/૪૭ હોવાની સંભાવના છે. સંતો પણ કહે છે, કર્મ કરતી વખતે આ સૂત્રનો વિશેષ ખ્યાલ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; રાખવાનો છે. મનુષ્ય સત્કાર્ય કર્યા વિના રહી તે સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્થ વહે. શકતો નથી, પણ સંતો કહે છે કે ફળની આશાનો આપણા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિના ત્યાગ કરી નિઃસ્પૃહભાવે કાર્ય કરવું. એટલા માટે ગુણ જોવા અને તે ગુણોને ગ્રહણ કરવાં. સમ્યક્ ચારિત્રને મોક્ષનું કારણ કહ્યું છે. (૪) માધ્યસ્થ ભાવના : જો કોઈપણ કાર્ય માત્ર અભિમાનથી જ, સામાન્ય રીતે આ જમાનામાં ધર્મ અને કર્તા બનીને કરે તો તે અજ્ઞાની છે. ભક્તકવિ શ્રી | દિવ્યધ્વનિ & મે - ૨૦૧૧ uuuuuuuuuuu uuu/૦. Page #10 -------------------------------------------------------------------------- ________________ (આપણો આદર્શ) શ્રી પુણિયા શ્રાવક જેવું સામાયિક, શ્રી ધન્ના અણગાર જેવું તપ, શ્રી અભયકુમાર જેવી ધર્મબુદ્ધિ, શ્રી કયવન્ના શેઠ જેવો સદાચાર, શ્રી ગૌતમસ્વામી જેવી ગુરુભક્તિ, શ્રી મહાવીર પ્રભુ જેવી ક્ષમા, શ્રી સુદર્શન શેઠ જેવું બ્રહ્મચર્ય, શ્રી જગડુશાહ જેવી ઉદારતા, શ્રી તુલસા જેવું સમ્યગ્દર્શન. નરસિંહ મહેતાજી કહે છે કે, “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;” કર્તવ્યને રૂડી રીતે કરવું. તે તો પોતાના અધિકારમાં છે, પરંતુ તે કર્મ કર્યા બાદ તેમાં સફળતા મળે કે ન મળે તે તમારા અધિકારમાં નથી.આટલું સમજાય તો સાધક સાચો વૈષ્ણવજન બની જાય છે. “પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.” ભાવના સે સૂર્તવ્ય વડ હૈ. - આ બાબત સત્કર્મની, આચરણ અને ચારિત્રની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા બતાવે છે. શ્રી પુનિત મહારાજ કહે છે, “રહેવું સંસારમાં, મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો; પાળું નિજ ધર્મને, કરું સત્કર્મને, ફળ તણી આશથી દૂર રાખો.” આમ, સંતો આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે. મોક્ષમાર્ગને એટલે આત્માની પવિત્રતાને પામવાના અનેકવિધ સાધનોમાં નિષ્કામ કર્મયોગ પણ એક મહત્ત્વનું સાધન છે. નિષ્કામ (અનાસક્ત) કર્મયોગ દ્વારા સાધક પોતાની સત્પાત્રતા વધારતો જાય છે. આવો સત્પાત્રતા પામેલો સાધક જ્યારે સદગુરુનો આશ્રય ગ્રહણ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે ત્યારે ક્રમે ક્રમે કર્મોનો નાશ કરીને આત્મજ્ઞાન, આત્મસમાધિ, નિર્વિકલ્પ સમાધિ અને અંતે નિર્બીજ સમાધિ દ્વારા સર્વ કર્મોનો નાશ કરી પરમાત્મપદની પ્રાપ્તિ કરી લે છે, જે આપણા સૌનું પણ અંતિમ ધ્યેય છે. || ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |. ( સાધનામાર્ગ ) જ્ઞાનદૃષ્ટિને ઉજ્જવળ બનાવવી. મોહના સંતાપને દૂર કરવો. ચિત્તની ચપળતા પર કાબૂ મેળવવો. ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ કરવી • ઉપશમ અમૃતનું સદા પાન કરવું. સાધુપુરુષોના ગુણગાન ગાવા. દુર્જનોના કડવા વચન સહન કરવાં. સજ્જનોને સન્માન આપવું. મધુર અને હિતકારી સત્ય વચન બોલવું. સમ્યગદર્શનની તીવ્ર રુચિ જગાડવી. પ્રભુ-ગુરુનું શરણ ગ્રહણ કરવું. સર્વ જીવ સાથે મૈત્રીભાવ રાખવો. ગુણવાન પુરુષો પ્રત્યે પ્રમોદ ધારણ કરવો. દીન-દુ:ખી પ્રત્યે કરુણા રાખવી. પોતાના દુષ્કૃત્યોની નિંદા કરવી. પરનિંદાનો ત્યાગ કરવો. આત્મધ્યાનમાં સ્થિર બનવું. પ્રેષક : ગુલાબચંદ ધારશી રાંભિયા, ૮ | દિવ્યધ્વનિ મે - ૨૦૧૧] Page #11 -------------------------------------------------------------------------- ________________ ત્રય સમ્યગ્દર્શન (ક્રમાંક - ૧૨) છે ક ક ક ક ક ક ક ક મણિભાઈ ઝ. શાહ ર % 8? : હe હા, હા, હe Se (ગતાંકથી ચાલુ) (૩) સમ્યક્ત એ ધર્મનો પાયો છેમકાન ગમે રત્નત્રય એટલે સમ્યગ્દર્શન, સમ્યફ જ્ઞાન તેટલું મોટું કરવું હોય તો પહેલાં એનો અને સમ્યફ ચારિત્ર. આ ત્રણની એકતા દ્વારા પાયો મજબૂત અને ઊંડો કરવો જરૂરી છે. મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. આપણે સમ્યગદર્શન તે ન હોય તો એ મકાન ટકી શકે નહીં. વિષે વિચારણા કરી રહ્યા છીએ. છેલ્લે પૂ. તે પ્રમાણે જીવનમાં ધાર્મિક પ્રગતિ કરી યશોવિજયજી મહોપાધ્યાય દ્વારા લેખિત મોક્ષ સુધી જવું હોય તો સમ્યક્ત રૂપી સમકિતના સડસઠ બોલ પૈકી છ આગાર વિષે પાયો મજબૂત અને દેઢ જોઈએ. તે ન જોઈ ગયા. હવે છ પ્રકારની ભાવના વિષે કહે હોય તો કહેવાતો ધર્મ પણ ટકી શકે નહીં. છે. એ નીચે પ્રમાણે છે. - ખરેખર ધર્મને પામવો જ મુશ્કેલ બની (૧) સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે જેમ વૃક્ષનું જાય. મૂળ બરોબર હોય તો ત્યાંથી રસ ખેંચી (૪) સમ્યક્ત એ ધર્મની તિજોરી-ભંડાર છે : આખા વૃક્ષને પોષણ મળે તેમ સમ્યત્ત્વ આપણે ઘરની કિંમતી વસ્તુઓ તિજોરીમાં બરાબર હોય - યોગ્ય હોય અને દેઢ હોય રાખીએ છીએ કે જેથી એ ચોરાઈ જાય તો સાચો ધર્મ જીવનમાં આવી શકે. તે ન નહીં અથવા કોઈ લઈ જાય નહીં, તેમ હોય તો બહારની ગમે તેટલી ધાર્મિક આપણે ધર્મ કરીએ અને તે ખરેખર નષ્ટ ક્રિયાઓ જીવ કરે તો પણ સાચા ધર્મને એ ન થઈ જાય તે માટે સમ્યક્ત્વરૂપી પામી શકે નહિ અને એનો આ મનુષ્યભવ તિજોરીની આવશ્યકતા છે. સમ્યત્વ ન નકામો જાય. હોય તો સાચો ધર્મ ટકે નહીં અને બીજા (૨) સમ્યક્ત એ ધર્મનું દ્વાર છે : જેમ કોઈ કોઈના આદેશ મુજબ એમાંથી ડગી જવાય. મોટા મકાનમાં કે રાજમહેલમાં અંદર જવું માટે સમ્યક્ત એ ધર્મની સંભાળ રાખવા હોય તો એના મુખ્ય દરવાજામાંથી જ જઈ માટેની તિજોરી જેવું છે. શકાય, તેમ ધર્મ પામવો હોય તો (૫) સમ્યક્ત એ ધર્મનો આધાર છે : ઉપર સમ્યક્તરૂપી દરવાજા મારફતે જ એ કહ્યું તેમ સમ્યત્ત્વ પામ્યા સિવાય બહારની પામવાની શરૂઆત થઈ શકે. સમ્યક્ત ન ગમે તેટલી ધાર્મિક ક્રિયાઓ કરે પણ તે હોય તો બીજી કોઈ રીતે ધર્મ પામી શકાય ફળ આપે નહીં. “હું આત્મા છું, નિત્ય નહીં એની જીવને ખાતરી થવી જોઈએ. છું, મને મળતાં સુખ, દુ:ખ એ મારા | દિવ્યધ્વનિ , મે - ૨૦૧૧ પાલ Page #12 -------------------------------------------------------------------------- ________________ પોતાનાં જ કર્મોનું ફળ છે.'- આ માન્યતા હોય ત્યાં સુધી એને સુખ-દુઃખનો અનુભવ અર્થાતુ સમ્યક્ત જ્યાં સુધી પામે નહીં થાય છે. એટલે આત્મા જેવા દ્રવ્યની શ્રદ્ધા ત્યાં સુધી સાચો ધર્મ થઈ શકે નહીં. એટલે હોવી જરૂરી છે. સમ્યક્વને ધર્મના આધારરૂપ કહ્યું છે. (૨) આત્મા નિત્ય છે, ધ્રુવ છે, અનાદિ અને (૬) સમ્યક્ત એ ધર્મનું ભાજન-વાસણ-પાત્ર અનંત છે એમ માનવું તે બીજું સ્થાન. છેઃ વ્યવહારમાં આપણે કોઈ વસ્તુને મૂકવા ક્યારેય ઉપર કહ્યું તેમ આત્મા મરતો નથી. માટે વાસણ કે પાત્ર જોઈએ છીએ - એ આત્મા દેખાતો નથી, પણ શરીરમાં આત્મા હોય તો જ એ વસ્તુ વ્યવસ્થિત રહી શકે, હોય ત્યાં સુધી જ સુખ-દુઃખ વગેરે અનુભવ તે પ્રમાણે ધર્મ પણ જો સમ્યક્ત પ્રાપ્ત થયું થાય છે. ઉપર કહ્યું તેમ આ શરીરમાંથી હોય તો વ્યવસ્થિત રીતે કરી શકાય. તે ન આત્મા નીકળીને તરત જ બીજા શરીરમાં હોય તો ગમે તેમ ધર્મ કરે પણ તે યથાર્થ જાય છે. ન થાય. જીવનમાં ધર્મ પ્રાપ્ત કરવાની (૩) આત્મા કર્મનો કર્યા છે એમ માનવું તે ત્રીજું ઇચ્છા તો જાગે છે પણ તે માટેના યોગ્ય સ્થાનક છે : જીવો કર્મ કરે છે, રાગ-દ્વેષ પાત્ર – સમ્યક્ત પ્રાપ્ત કરવાની જરૂરિયાત કરે છે, કોઈને સુખ-દુઃખ આપે છે તે બધું બહુ ઓછા જીવોને થાય છે. માટે ધર્મની આત્મા જ કરે છે એટલે કે આત્માની સાથે સમ્યક્તની આવશ્કયતા જરૂર હોવી પ્રેરણાથી જ શરીર બધી ક્રિયાઓ કરે છે જોઈએ. અને કર્મ બાંધે છે. હવે સમ્યક્તના છ પ્રકારનાં સ્થાનો વિષે (૪) આત્મા કર્મનો ભોક્તા છે એમ માનવું તે છેલ્લે કહે છે : ચોથું સ્થાનક : ઉપર કહ્યું તેમ આત્મા (૧) ચૈતન્યમય આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે કર્મનો કર્તા છે એટલે એનું જે ફળ શુભ કે એમ માનવું તે પ્રથમ સ્થાન : ઘણી વખતે અશુભ આવે તે આત્માને ભોગવવું પડે કેટલાક એમ માને છે કે મરી ગયા એટલે છે. બનવાજોગ છે કે જ્યારે કર્મનું ફળ બધાથી છૂટ્યા. હવે કોઈ દુઃખ ભોગવવાનું ભોગવવાનું આવે ત્યારે એ દેહ બદલાઈ રહ્યું નહીં. પણ ખરેખર એમ નથી. તીર્થંકર ગયો હોય અને બીજો દેહ ધારણ કર્યો ભગવંતોએ જોયું છે કે આ દેહમાં આત્મા હોય. પણ સુખ-દુઃખનો અનુભવ તો એ નામનું એક સ્વતંત્ર દ્રવ્ય છે. માણસ મરી જ આત્માને થાય છે - અલબત્ત જે તે જાય ત્યારે શરીર મરી જાય છે અને પછી વખતના દેહની મારફત. આ વાત ખાસ બધા એને બાળી દે છે કે દાટી દે છે. પણ સમજવા જેવી છે - આ સમજાય તો એની અંદરનો આત્મા તો આ દેહ છોડીને ભવિષ્યમાં દુઃખો આવે તેવા કર્મો આ દેહે બીજા દેહમાં ચાલ્યો જાય છે. આ આત્મા - આ આત્મા કરે નહીં. ક્યારેય મરતો નથી અને આ શરીરમાં એ (૫) આત્માનો મોક્ષ છે એમ માનવું તે પાંચમું ૧૦] દિવ્યધ્વનિ ૧ મે - ૨૦૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ (ક્રમશ:) સ્થાનક છે : ઉપર પ્રમાણે કર્મની વાતો જ કર્મ બંધાય. એટલે આ ઓછા કરવા અને તપ જાણ્યા પછી એમ થાય કે આવા સુખ- દ્વારા લાગેલા કર્મોને ખપાવવાં એ એક માત્ર દુઃખ કાયમ માટે ભોગવવાનાં ! આમાંથી ઉપાય છે. આ મનુષ્યભવમાં આ માટે પ્રયત્ન છૂટવાનો કોઈ ઉપાય જ નહીં ? તીર્થકર કરીને શરૂઆત કરીએ તો અવશ્ય બેડો પાર પડે. ભગવંતોએ જોયું છે કે આત્મા ઉપર આમ, સમકિત (સમ્યગુદર્શન) વિષેનું બિલકુલ કર્મ ન રહે તો એને દેહ ધારણ વિવેચન પૂરું થયું. હવે પછી સમ્યજ્ઞાન વિષે કરવો પડતો નથી – એનું નામ મોક્ષ. સર્વ વિચારીશું. કર્મરહિત થયેલો આત્મા એકદમ લોકની ઉપર જઈ સિદ્ધશિલા ઉપર સ્થિર થઈ જાય ( નિત્ય ગમે ) છે - છેલ્લો જેવો દેહ હોય તેવા આકારનો અને તેટલા કદનો (સહેજ સંકોચાયેલો) - પૂર્ણિમાબેન શાહ અને એ આત્મા અનંત કાળ સુધી પોતાની નિત્ય ગમે, નિત્ય ગમે, નિત્ય ગમે રે; અંદરથી જ ઉઠતાં આનંદના ફુવારામાં | રાજ પ્રભુ નાથ મને નિત્ય ગમે રે. (૧) ડૂબેલો રહે છે. સુખ-દુ:ખના કે જન્મ | કોઈ ન ગમે, કોઈ ન ગમે, કોઈ ન ગમે રે; મરણના કોઈ વિકલ્પો જ રહેતા નથી. રાજ વિના આજ મને કોઈ ન ગમે રે. (૨) બધા અરિહંતો – તીર્થકરો મૃત્યુ વખતે – નિત્ય ચાહું, નિત્ય ચાહું, નિત્ય ચાહું રે; નિર્વાણ વખતે દેહ છોડીને મોક્ષે ગયા અને | રાજ એક જ નાથ, બીજો કોઈ ન ચાહું રે. (૩) અત્યારે ત્યાં અનંત આનંદનો અનુભવ ભક્તિ ચાહું, ભક્તિ ચાહું, ભક્તિ ચાહું રે; કરી રહ્યા છે અને એ દશા અનંત કાળ મુક્તિ નહીં, પણ નાથની હું ભક્તિ ચાહું રે. (૪) સુધી ચાલશે. બોધ ચાહું, બોધ ચાહું, બોધ ચાહું રે; (૬) મોક્ષના જ્ઞાન અને ક્રિયા એ ઉપાયો છે | અમૃત સરીખો હું તો બોધ ચાહું રે. (૫) એમ માનવું તે છઠું સ્થાન છે : ઉપર કહ્યું વાણી ચાહું, વાણી ચાહું, વાણી ચાહું રે; તેવું મોક્ષનું સ્થાન પામવાની દરેકને ઇચ્છા | હિતકારી, મોહહારી હું તો વાણી ચાહું રે. (૬) થાય પણ તે શી રીતે મળે એ બહુ ઓછા ભક્તિ કેરી શક્તિ માગું, મુક્તિ નહીં રે; જાણે છે અને જે જાણે છે તે પૈકી પણ બહુ ભવોભવ હું ભક્તિ માગું, મુક્તિ નહીં રે. (૭) ઓછા તેના માટે પ્રયત્ન કરે છે. શરણ ગ્રહું, શરણ ગ્રહું, શરણ ગ્રહું રે; જીવને કર્મ બાંધવાનું મુખ્ય કારણ - મન, | નાથ તણા ચરણનું હું શરણ ગ્રહું રે. (૮) વચન, કાયાની ક્રિયા, કષાય. (ક્રોધ, માન, નિત્ય સ્મરું, નિત્ય સ્મરું, નિત્ય સ્મરું રે; માયા, લોભ) અને નોકષાય (હાસ્ય, રતિ, | સહજાત્મ સ્વરૂપ સ્વામીને હું નિત્ય સ્મરું રે. (૯) અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ) છે. આનું અસ્તિત્વ હોય તો પરમકૃપાળુદેવને હું નિત્ય સ્મરું રે. | દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧ મા ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ પરમનો સ્પર્શ - ૨૯ તુલનાનું દુઃખ અને ભૂલસ્વીકારનું સાહસ હિર છે કે છે છે પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ પ્રત્યેક વ્યક્તિ પોતાના મૂલ્યવાન જીવનને અળખામણી પ્રવૃત્તિ વ્યક્તિ સતત કરતી હોય સાર્થક કરવા ઇચ્છે છે, પરંતુ એ જીવન સાચા છે. પોતાની સામે છે એનો ઇન્કાર કે અનાદર અર્થમાં જીવી શકે નહીં એવી ઘણી વ્યર્થ બાબતોમાં કરતો હોય છે અને આજે પોતાની સામે જે એ ગુંચવાઈ જાય છે. ભય, ગુસ્સો, ચિંતા, ફરિયાદ નથી. એનો અસંતોષ સતત સેવતો હોય છે. કરવાની ટેવ જેવી બાબતો એના જીવનવિકાસને કોઈ નવા મૉડેલની મોટર જુએ અને વ્યક્તિ રૂંધી નાખે છે. આવી અવરોધરૂપ બાબતોને વિચારે કે મારી પાસે જે મોટર છે. એના કરતાં ઓળંગવા માટે પરમનો સ્પર્શ જરૂરી છે. પોતાના તો આ મોટર ચડિયાતી છે. એના મનમાં તુલના હદયમાં પરમાત્મા પ્રત્યે દૃઢ શ્રદ્ધા ધરાવનાર શરૂ થશે અને સમય જતાં એને પોતાની મોટર આવી અવરોધરૂપ બાબતોને સહજતાથી ઓળંગી અળખામણી લાગશે. જાય છે. આવો એક મોટો અવરોધ છે માણસની પોતાની ગઈ કાલ સાથે કે વીતેલાં વર્ષો તુલના કરવાની વૃત્તિ. વ્યક્તિ પોતાની સામે જે સાથે વ્યક્તિ આજની અને વર્તમાન સમયની હોય છે, એને ભૂલીને ભૂતકાળમાં સરી જતી તુલના કરતી હોય છે અને વિચારે છે કે ગઈ હોય છે અને પછી વર્તમાનકાળ સાથે ભૂતકાળની કાલે હું અત્યંત સુખી અને સમૃદ્ધ હતો, આજે તુલના કરીને પોતાના વર્તમાનને વધુ દુઃખી, નથી અને આ તે કેટલું મોટું દુઃખ કહેવાય ! ગ્લાનિકર અને નિરાશાજનક બનાવતો હોય ગઈ કાલ સુધી જે બંગલામાં એ વસતો હતો, એમાં એનો આનંદ સમાતો નહોતો, પરંતુ કોઈ ઘણા વૃદ્ધોને તમે એમની યુવાનીના બીજાનો વિશાળ બંગલો જોયો અને એની સાથે જમાનાને યાદ કરતા જોયા હશે અને જુવાનીના મન પોતાના બંગલાની તુલના કરવા લાગી એ દિવસોમાં જમાનો કેટલો સારો હતો અને ગયું એટલે એને પોતાનો બંગલો તુચ્છ લાગવા અત્યારે કેટલો નઠારો, નિર્દય અને મૂલ્યહીન માંડ્યો. ગઈ કાલ સુધી એ પોતાના જીવનથી છે એવો વસવસો કરતા નિહાળ્યા હશે. એ શ્વાસ લે છે. વર્તમાનમાં, પરંતુ એ જીવે છે સંતુષ્ટ હતો, પરંતુ પોતાનાથી વધુ સત્તા, સિદ્ધિ કે સમૃદ્ધિ ધરાવનારનું જીવન જોતાં એ મનોમન ભૂતકાળમાં. પોતાના જીવન સાથે એની તુલના કરવા લાગ્યો જીવનમાં સરખામણી જેવી અળખામણી અને પરિણામે એની અસંતોષની આગ ભડકે બીજી કોઈ બાબત નથી અને છતાં આ બળવા લાગી. ૧૨inuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧] Page #15 -------------------------------------------------------------------------- ________________ કેટલાકને પોતાની બાલ્યાવસ્થા સુવર્ણકાળ જીવનપથનું નિર્માણ કર્યું છે અને એ જીવનપથ જેવી લાગતી હોય છે અને એ સતત પોતાના પર એણે ચાલવાનું છે. વિશ્વાસ અને શ્રદ્ધા વર્તમાન જીવન સાથે બાળપણની મધુર, સાથે પ્ર-ગતિ કરવાની છે. એના બળે જ ગમે ચિંતામુક્ત અને રમતિયાળ સ્થિતિની તુલના તેટલો દુ:ખદાયી લાગે, પણ આ વર્તમાનને કરવા લાગે છે. તુલના કરતાં એને પોતાના પણ એણે ઓળંગવાનો છે. વર્તમાન સમયના મિત્રો કરતાં એને પોતાની માણસના વ્યવહારજીવનમાં પણ આવી નિશાળના મિત્રો કે બાળપણના ગોઠિયાઓ વધુ તલના દુઃખદાયી બનતી હોય છે. કોઈ વ્યક્તિ સારા હતા, એવું લાગે છે. પરિણામે આજના અન્યને એમ કહે કે તમારા કરતાં અન્ય વ્યક્તિમાં મિત્રો પ્રત્યે થોડો અભાવ જાગે છે. મને વધુ શ્રદ્ધા છે, તો એ વ્યક્તિ દુ:ખ અનુભવશે. માણસ એના જીવનમાં તુલનામાં જ તમે સ્વભાવથી સારા છો, પરંતુ અમુક વ્યક્તિ રચ્યોપચ્યો હોય છે અને તેથી એ સતત અસંતોષ જેટલા સારા નથી એમ કહેવામાં આવે ત્યારે અનુભવતો હોય છે. એ જે સામે છે તે નથી એ વ્યક્તિને દુઃખ થતું હોય છે. સાસુ કહે કે જોતો અને તુલનાથી જે નથી એની ઇચ્છા રાખે મારી વહુ કરતાં પડોશીની વહુને રસોઈ કરતાં છે. આવી તુલના અંતે તો વ્યક્તિનાં સમય સારી આવડે છે, અને પછી સંસારમાં હોળી અને શક્તિને નષ્ટ કરતી હોય છે. એનાથી સળગે છે. આવી તુલના જ સંસારના વ્યવહારોમાં એને મળે છે શું? એ માત્ર દ્વેષ, ઈર્ષા, દ્વિધા ફ્લેશકર નીવડતી હોય છે. અને અસંતોષ પામે છે. મુખ્ય બાબત તો એ છે જેમ વ્યક્તિ સતત તલના કરીને પોતાના કે આવી તુલનાની ટેવને પરિણામે વ્યક્તિ એના જીવનને દુઃખી કરતો હોય છે, તે જ રીતે જીવનને જીવનપથથી દૂર ચાલી જતી હોય છે. જીવનના વ્યર્થ બનાવનારી કોઈ બીજી બાબત હોય તો તે લક્ષ પ્રતિ જતી વ્યક્તિ અન્યત્ર ભટકી જતી માણસના ચિત્તમાં રહેતો ભૂતકાળની ભૂલનો હોય છે. ડંખ છે. ક્યારેક એમ લાગે કે વ્યક્તિના જીવનમાં હકીકતમાં જીવનમાં જે કોઈ પરિસ્થિતિ સત્તા, સંપત્તિ, સંજોગો, સફળતા, નિષ્ફળતા એ આવે, એનો સ્વીકાર જરૂરી છે. એનાથી દૂર બધાં કરતાં ભૂતકાળનો મહિમા વિશેષ છે. એ ભાગવાની કોઈ પણ કોશિશ નિષ્ફળતામાં જ ઘણી વાર વર્તમાનની સઘળી વાસ્તવિકતા પરિણમવાની. જીવનની કોઈ પણ પરિસ્થિતિને વીસરીને અતીતમાં વસવાનું વધુ પસંદ કરે છે. સમજવાની અને વખત આવે એનો સામનો જીવનમાં થયેલી ભૂલને એ માથે રાખીને ફરતો કરવાની એની તૈયારી હોવી જોઈએ. પરમમાં રહે છે. એની એવી શ્રદ્ધા રોપાયેલી હોવી જોઈએ કે એ કોની ભૂલ થતી નથી ? જીવનની ભૂમિ એમ માને કે પોતાને માટે પરમતત્ત્વએ એક પર ભૂલ તો થવાની જ. એ ભૂલ વ્યક્તિના દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૧૩. Page #16 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થને કારણે થઈ હોય અથવા તો એની બીજી બાબત એ કે ભૂલ કરવામાં આંધળું પામરતાને કારણે પણ થઈ હોય. પ્રગતિની સાહસ છે, તો ભૂલ-સ્વીકાર એ હિંમતભર્યું ઘેલછામાં વ્યક્તિ ભૂલ કરતી હોય છે અને સાહસ છે. કેટલીક વ્યક્તિઓના જીવન પર વિકારોની દોડમાં પણ એ ભૂલ કરતી હોય છે. ભૂતકાળની ભૂલો એટલી બધી છવાઈ જાય છે જે કોશિશ કરે છે, એનાથી ભૂલ તો થવાની. કે એમને એમનું જીવન દોષભર્યું, વિકારપૂર્ણ, જીવનમાં ભૂલ, દોષ, અલન કે પતનની ઘટનાઓ પતનયુક્ત અને તિરસ્કારભર્યું લાગે છે . બનતી હોય છે અને કેટલીક વ્યક્તિના જીવનમાં બાળપણની કોઈ ભૂલ એને યુવાનીમાં પણ સતાવે પોતાની ભલ અંગે એક એવી મનોવત્તિ ઘર છે. દસ વર્ષ પહેલાંની કે પછી ગઈ કાલે કરેલી કરી જતી હોય છે કે પ્રત્યેક પળે પોતાના એ ભૂલ કેટલીક વ્યક્તિને એવી પરેશાન કરતી દોષના ઓથાર હેઠળ જીવતો હોય છે. હોય છે કે એને પરિણામે એમનું જીવન નિરસ એનાથી એક વખત આવું પાપ, દોષ કે કે વિષાદભર્યું બની જાય છે. ભૂલ થઈ ગયાં હતાં, એની પીડા જીવનની પ્રત્યેક જીવનને જરા ઊંડાણથી જોઈશું તો ખ્યાલ પળ અનુભવતો હોય છે. કેટલાક લોકો આવી આવશે કે આપણા જીવનમાં ઘટનાનું મહત્ત્વ તો ગુનાની લાગણીમાંથી પ્રયત્ન કરવા છતાં મુક્તિ માત્ર વીસેક ટકા જેટલું હોય છે. બાકીના એંસી મેળવી શકતા નથી. એ સતત પાપભાવના કે ટકા તો એ ઘટના પ્રત્યેનું આપણું વલણ અસરકર્તા દોષભાવનાથી પીડાય છે. હકીકતમાં જીવન હોય છે. ઘટના તરફ કેવો અભિગમ દાખવવો જીવતા સહુએ અમુક ભૂલ તો કરી હોય છે, તેનો પોતાનો અધિકાર છે. પોતાના ગુના, ભૂલો પરંતુ પોતાની આવી ભૂલો પ્રત્યે બે બાબત કે દોષ તરફ યોગ્ય વલણ કેળવવું જોઈએ. વિચારવી જોઈએ. પહેલી બાબત એ કે દરેક ભૂલના આ સ્વીકાર માટે પરમતત્ત્વ પરની આસ્થા ભૂલ જીવનમાં કંઈક ને કંઈક શીખવી જતી હોય આવશ્યક છે અને એ આસ્થા જ માનવીના છે. આથી એ ભૂલનો બોધપાઠ એણે મનમાં ધારણ મનમાંથી ભૂલની, ગુનાની, “ગિલ્ટ'ની ભાવના કરવો જોઈએ. એનું પુનરાવર્તન ન થાય એ દુર કરી શકે માટે જાગૃતિ રાખવી જોઈએ. ચીની વિદ્વાન અને ભક્ત કવિ સુરદાસે સ્નિગ્ધસ્નાતા તત્ત્વચિંતક કફ્યુશિયસે કહ્યું છે, “એ જાણી ચિંતામણિને જોયાં અને આંખ ફોડી નાખી એ ગયો છે કે એણે ભૂલ કરી છે અને એ પછી એ આત્યંતિકતા કહેવાય. કોઈ સાધુ કે સંત દૃષ્ટિ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરતો નથી, તો તે સમક્ષ વિકારી દશ્ય જુએ અને મનમાં થોડીક એક વધુ મોટી ભૂલ છે.” કેટલીક વ્યક્તિઓ ક્ષણ વિકાર જાગે અને પોતાની આંખોમાં મરચું તો અન્ય વ્યક્તિએ એના જીવનમાં કરેલી ભૂલોને ભરી દે, તે કૃત્ય કેટલું યોગ્ય કહેવાય ? જાણીને પોતાની ભૂલો સુધારતી હોય છે. વ્યક્તિએ એની ભૂલને ભૂલી જવાની નથી ૧૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧] Page #17 -------------------------------------------------------------------------- ________________ એ સાચું, પરંતુ સાથોસાથ આખી જિંદગી એ પણ વળી પાછો સમય આવતાં એ દારૂ પીવા ભૂલથી થયેલા દોષનો ભાર મન પર રાખીને લાગે છે. જીવવાની જરૂર હોતી નથી. યુવાનીમાં કોઈ સ્મલન થઈ જાય અને પછી જિંદગીભર એ ( સુખી જીવનની ચાવી ) બનાવ વ્યક્તિના જીવનમાં નિરાશા, હતાશા, હીનતા કે આત્મનિંદા સર્જે તે યોગ્ય નથી. ખરું - કિરીટભાઈ એમ. શેઠ કાર્ય તો એ છે કે એ ભૂલમાંથી એણે યોગ્ય સુખી જીવનની એક જ ચાવી, સમજ કેળવવી જોઈએ. વ્યક્તિની ભૂલ એ એના કદી ન બનો ઇન્દ્રિયોના ગુલામ. હૃદયમાંની સંગ્રહિત વૃત્તિઓનું પરિણામ છે. રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ પાંચ, જો એ પોતાના ભૂલની ચિકિત્સા કરશે, તો કરે આત્માની ઊંઘ હરામ. એને પોતાની જાત વિશે ઘણું જાણવા મળશે. જીવને પાંચ ઇન્દ્રિયોનું આકર્ષણ, ખરી જરૂર ભૂલ માટે પોક મૂકવાની નથી, પરંતુ કરાવે જીવન મરણના ફેરા. એનું યોગ્ય પરીક્ષણ કરીને એમાંથી જીવનનો પદાર્થપાઠ શીખવાની છે. પતંગિયું અગનજાળમાં ખેંચાઈ બળી મરે, ભમરો કમળની સુગંધમાં ગુમાવે પ્રાણ. વ્યક્તિ એની ભૂલ પાસેથી ઘણું શીખી શકે તેમ છે અને વિચિત્રતા કે કરુણતા તો એ સ્વાદમાં આકર્ષાયેલું માછલું કાંટામાં છે કે બહુ વિરલ વ્યક્તિઓ જ પોતાની ભૂલમાંથી વિધાયું, કોઈ બોધપાઠ લેતી હોય છે. આજે મનમાં માનવ ઈન્દ્રિયોના વિષયમાં અંધ થાય. વિકાર જાગ્યો અને એનાં માઠાં, ખરાબ ને હે માનવ ! તું હજી વિચાર, અનિષ્ટ પરિણામ જોયાં. થોડા દિવસ એ મનમાં | બુદ્ધિ વગર પતંગિયું, “ મિર, માછલી મરે, નક્કી પણ કરશે કે આવા વિકાર અંગે સાવધ બુદ્ધિમાન તું છું એક, રહેવું, એને કોઈ પણ ભોગે દૂર રાખવો. એવો શા માટે પ્રપંચમાં પડે ? પણ નિયમ લેશે કે હવે જિંદગીમાં ફરી ક્યારેય હડસેલી દે વિષય વિકાર, આવું નહીં કરું, પરંતુ પુનઃ વાસનાની સ્થિતિ પછી જ મળશે આત્માનું જ્ઞાન. ઊભી થતાં જ એ ઘણી વાર વાસનાને વશ થઈ મનુષ્યદેહ જવલ્લેજ મળે, જતો હોય છે. મુક્તિનો છે તે સંગ્રામ. જેમ દારૂનો વ્યસની દારૂનાં માઠાં પરિણામ કમ સામે વીર બનીશ, જોયાં પછી, થોડા કલાક તો એમ નક્કી કરશે કે ક્યારેય દારૂની બોટલને હાથ અડાડીશ નહીં, તો જ તું મહાવીર બનીશ. દિવ્યધ્વનિ મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત કજી એકવસતિ'નું આચમન (ક્રમાંક-૬૬) હ8 છે ક ક ક & જ પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ) છે કે , & d f . પરમકૃપાળુદેવના વચનામૃત ગ્રંથના પત્રાંક કહે છે :૩૭૪ માં ભાવભાષા સહજ પ્રગટ થઈ છે. તેમાં સળં નિઃશેષTTTT સારમપિશ્ચતઃ | જણાવે છે કે “ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ ___साम्यं कर्ममहाकक्षदाहे दावानलायते ॥ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા કરવી યોગ્ય નથી.” ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવા અર્થાત્ પંડિતજનો સામ્યભાવને સર્વ શાસ્ત્રોના સાર રૂપે વર્ણવે છે. સમતાભાવ કર્મરૂપી મહાવનને યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી... ભસ્મ કરવા માટે દાવાનળ સમાન છે. કોઈપણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દૃઢ નિશ્ચય કરવો સમભાવ આત્મ - અમૃત છે. જે જે એ એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે. અમૃતરસનું આસ્વાદન કરે છે તે તે આત્મા તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ સિદ્ધદશામય બને છે. આચાર્યદેવ સામ્યભાવનું ભણી સન્મુખ થવું યોગ્ય છે... લજજા અને માહાભ્ય ભાવભૂમિમાંથી ઉદ્ઘાટિત કરે છે. સમસ્ત આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો ઉપદેશોનો સારે છે. મુક્તિનો પરમ ઉ૫ તોપણ જે થવાનું હશે તે થશે, તેમાં સમપણું રાખશો મોક્ષરૂપી રાજમહેલનું દ્વાર છે વગેરે ભાવોથી ભાસિત તો પણ જે થવા યોગ્ય હશે તે થશે. માટે નિ:શંકપણે હિતસ્વી વાણીમાં આચાર્યદવ સાધકને બોધ આપે નિરાભિમાની થવું યોગ્ય છે. સમપરિણામે પરિણમવું છે. સર્વ શાસ્ત્રોના નવનીત સમાન સમતાભાવ છે. યોગ્ય છે. અને એ જ અમારો બોધ છે. આ જ્યાં તીર્થકરોની દિવ્યદેશનાનું કેન્દ્રબિંદુ સામ્યભાવ છે. સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ કારણ અનંત પુરુષાર્થથી પ્રાપ્ત થતી સમતા કેન્દ્રમાં પરિણમે નહીં” – પરમ જ્ઞાની પરમાત્મા સમભાવને રહેવાથી મળે છે. પવનની ધરી રૂપે નિરૂપે છે. કેન્દ્ર બિન્દુ સમાન જીવની સ્થિતિ રાગમાં વધે કે દ્વેષમાં વધે સમભાવ પરિણમાવવો યોગ્ય છે. વિષમભાવ વેદવા પણ રાગ-દ્વેષ રહિત અવસ્થા, સામ્યભાવની યોગ્ય નથી – એવો પરમ ચૈતન્યમયતારૂપે સૂક્ષ્મ સ્થિતિમાં રહેવું વિકટ છે. દષ્ટાન્ત છે કે સંસારભાવથી બોધ પરમકૃપાળુદેવે આપ્યો છે. નિવૃત્ત થઈ એક દંપતી સન્યાસ ધારણ કરે છે. પતિઆપણે શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત “પદ્મનંદિ પત્ની સાધુઓનો સંગ-તીર્થયાત્રા-સંતોની સેવાપંચવિશતિ’ ગ્રંથના એક–સપ્તતિ પ્રકરણનું તીર્થસ્થાનોમાં પરિભ્રમણ અને નિવાસ કરે છે. ભાવપૂર્ણ આચમન કરી રહ્યા છીએ. શ્લોક-૬૭ માં એકવાર બંને એક તીર્થથી બીજા તીર્થમાં જાય છે. કહ્યું કે સામ્યભાવથી સમ્યગ્દર્શનનું નિર્માણ થાય પતિ આગળ ચાલે છે. પત્ની પાછળ ચાલે છે. છે. શાશ્વત સુખસ્થાન સામ્યભાવ છે. શુદ્ધ રસ્તામાં જતાં પતિએ નીચે ધરતી પર સુવર્ણનું કંકણ આત્મસ્વરૂપ અર્થાત્ સમતાભાવ તથા મોક્ષરૂપી જોયું અને વિચાર્યું કે પત્ની પાછળ આવે છે તે મહેલનું દ્વાર પણ સમભાવ છે. હવે શ્લોક ૬૮ માં લોભાઈ જશે. તેણીનો જીવ સુવર્ણ અલંકારમાં જશે. ૧૬ દિવ્યધ્વનિ મે - ૨૦૧૧] Page #19 -------------------------------------------------------------------------- ________________ માટે તેના ઉપર ધૂળ નાખીને ઢાંકી દઉં. તેથી ધૂળ સાથે બોલતાં, હસતાં, ચાલતાં, શાસ્ત્રને ભણાવતાં નાખીને તેને ઢાંકી દીધું. પત્ની સમીપ આવી ત્યારે કે ભણતાં, આસન-શયન કરતાં, શોકને, રુદનને, પતિને પૂછયું કે આપે શું કર્યું ? પતિ કહે, “કાંઈ ભયને, ભોજનને, ક્રોધ લોભાદિને કર્મવશતાથી નહીં. અહીં જમીન પર સુવર્ણ કંકણ પડ્યું હતું તે કરતાં શુદ્ધ ચિદ્રુપ ચિંતનને અર્ધક્ષણ માટે પણ તજતાં મેં જોયું. તમે પાછળ આવતા હતા. સવર્ણ કંકણ નથી. સમભાવીને આ સ્થિતિ સહજ સધાય છે. જોઈને તમારું ચિત્ત લોભાઈ જાય અને સવર્ણ કંકણ બાહ્ય ઉદય વિપરીત હોવા છતાં સમભાવની પરમ લેવાનું મન થઈ જાય તેથી તેના ઉપર ધૂળ નાખીને સાધના પરિણમન પામતી હોય છે. તે સુવર્ણ કંકણ ઢાંકી દીધું.” ત્યારે પત્નીએ કહ્યું, અનાદિકાળથી જીવ કોઈ પણ એકાન્તનો “શું આપને સુવર્ણ અને કંકણમાં હજી ભેદ દેખાય આગ્રહી બની જાય છે - પછી તે શુભભાવ હોય કે છે ?” મને તો સુવર્ણ અને ધૂળ બંને સમાન લાગે અશુભભાવ હોય. ક્રોધ - માન આદિમાં ચાલ્યો છે.” કેવી અપૂર્વ સમભાવ દશા ! જાય છે અને સંસાર આધારિત રાગ કે દ્વેષના ભાવમાં - શ્રીમદ્ ભગવદ્ગીતાના બારમા અધ્યાયમાં ભમતો રહે છે અથવા શુભભાવ, દાન, પૂજા, ભગવાન શ્રીકૃષ્ણના ભાવશબ્દો છે – ભક્તિ, સેવા, પ્રાર્થના, વ્રત, તપ, આદિના समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः । એકાન્તમાં ગળાડૂબ થઈ જાય છે. તેનું જ્ઞાન પણ થતું નથી કે આ આગ્રહ શુભ-અશુભનું મમત્વ, शीतोष्णसमदुःखेषु समः संगविवर्जितः ॥ અહંપણું - પોતાને પરિભ્રમણ કરાવનારું બને છે. જે આત્મા શત્રુ કે મિત્રામાં, માન કે આત્માના અવલંબને ધર્મ પરિણમે છે. શુભ કે અપમાનમાં સમભાવપૂર્ણ છે. ઠંડી, ગરમી અને અશુભ ભાવના આધારે ધર્મનું પરિણમન બની શકે સુખ-દુ:ખ આદિ વદ્વોમાં સમપૂર્ણ છે તે આસક્તિથી નહિ એવી અધ્યાત્મદેષ્ટિના અભાવમાં નિરંતર પર રહિત મારો ભક્ત છે. સમભાવની સ્થિતિમાં સહજ આધારિત પ્રયત્ન નિષ્ફળ જાય છે. ત્યારે સમભાવી જીવન જીવવું તેમાં પરમ પુરુષાર્થ ગુપ્તપણે રહ્યો છે. સાધક ગમે તે સ્થિતિ સર્જાય તેમાં સમત્વની સાધના કદાચ બહારથી આપણને અનાયાસી લાગે પણ સાધે છે. મમત્વથી મૂકાય છે. તેનું મુક્તિપુરીમાં ભીતરમાં તે આત્મા અખંડ પુરુષાર્થી છે. તેઓને ગતિત્વ થાય છે. વન-ઉપવન કે રાજમહેલ સમાન લાગે છે. સમભાવની અપૂર્વ અનુપમ દશા છે. તેની કોઈપણ સાધક ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કોની સાથે તુલના કરીએ? ઉપાધ્યાય યશોવિજયજી કરે તેનાથી તે સામ્યભાવ સંપન્ન થાય છે એવું નથી. મહારાજ જ્ઞાનસાર ગ્રંથના ‘શમાષ્ટક' માં મુનિ તે જીવ એકાંત-અનેકાન્ત, નિશ્ચય-વ્યવહાર, અનુપમ છે તે દર્શાવતાં આ વાણી આલેખે છે - નિમિત્ત-ઉપાદન કે જૈનેતર શાસ્ત્રો વેદ-ઉપનિષદ, પુરાણોનો અભ્યાસ કરે તો તે સમભાવી બને છે स्वयंभूरमणस्पर्धि वर्धिष्णुसमतारसः । એવું નથી પણ રાગ-દ્વેષ રહિત, આત્મસ્વરૂપનું मुनिर्येनोपमीयेत कोऽपि नासौ चराचरै ।। અવલંબન માણે છે – પામે છે તે સમભાવી હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર, જ્ઞાની ધર્માત્મા સતત આત્મભાવમાં જીવતાં હોય વૃદ્ધિશીલ જેનો સ્વભાવ છે એવા સમતારસધારક છે. શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારકજી રચિત શ્રી તત્ત્વજ્ઞાન મુનિ અનુપમ છે. આ ચરાચર જગતમાં કોઈ સાથે તરંગિણી ગ્રંથના આ શબ્દો છે કે સમ્યજ્ઞાની અન્ય તેમની સરખામણી થઈ શકે તેમ નથી. તેઓ દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૧૭. Page #20 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધદશા પ્રતિ શીઘ્રતાથી ગતિ કરી રહ્યા છે. સહજ “કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; પુરુષાર્થના પારગામી છે. સમતારસનું નિરન્તર પાન તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કરી રહ્યા છે. સમભાવ આસ્વાદક મુનિ પાસે ચરાચર કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; જગત મૌન ધારણ કરે છે. સામ્યભાવ અમૂલ્ય, હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” અપૂર્વ, અપરિમિત, અવિનાશી આચારધર્મ છે. - શ્રીમદ્ રાજચંદ્રજી અપૂર્વ જાગરણ છે. અસીમ આનંદાનુભૂતિ છે. વીતરાગતાનો બોધ અષ્ટકર્મને નષ્ટ કરે છે. અગોચર પ્રદેશના નિવાસી છે, આ સર્વનો આધાર આ અચૂક ઉપાય છે. વીતરાગતા અર્થાત્ જે રાગ સમતાભાવ છે, જે સર્વ શાસ્ત્રનો સાર છે એમ અને દ્વેષથી રહિત થયા છે તે. આ સમભાવ અવસ્થા પંડિતો કહે છે. છે, જેથી જંગલના દાવાનળ રૂપી કર્મો નષ્ટ થાય સમભાવ: શર્મક્ષાદે મહાનતં મવતિ | છે. અનંતકાળથી જીવ કર્મબંધ કરતો જ આવ્યો છે. પૂજ્ય બેનશ્રી ચંપાબેન સુચારુ ઉપાયના દેખા એક સમય પણ અકર્મણ્યાવસ્થા સમભાવના અભાવે છે. તેઓના શબ્દોમાં “અનંતકાળથી જીવને પોતાથી પામી શક્યો નથી, જીવાત્માને આચાર્યદેવ સમજાવે એકત્વ અને પરથી વિભક્તપણાની વાત રૂચિ જ છે કે સમભાવ એવો ઉત્તમભાવ છે કે કર્મરૂપી નથી. જીવ બહારથી ફોતરાં ખાંડ્યા કરે છે પણ મહાવનને ભસ્મ કરવા માટે દાવાનળ સમાન છે. અંદરનો જે કસ આત્મા તેને શોધતો નથી. રાગડુંગરીયે દવ લાગે તેને કેમ શાંત કરવો - આ તો શ્રેષના ફીફા ખાંડવાથી શો લાભ છે? તેમાંથી દાણો દાવાનળ છે. તેને શાંત થતાં સમય લાગી જાય પણ ન નીકળે. પરથી એત્વબુદ્ધિ તોડી જુદા તત્ત્વને કર્મરૂપી મહાવનમાં દાવાનળ લાગે તો સમતારસના અબદ્ધસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને છંટકાવથી પરમ શાંત થાય છે. અસંયુક્ત આત્માને જાણે તો કાર્ય થાય...... જો ભક્તના ભાવોમાં ભજન ગવાય છે, તારી ગતિ વિભાવમાં જાય છે તો તેને ઉતાવળથી ચૈતન્યમાં લગાડ. સ્વભાવમાં આવવાથી સુખ અને “કેમ કરીએ અમે બળી મરીયે.. ગુણોની વૃદ્ધિ થશે. વિભાવમાં જવાથી દુઃખ અને હે જી દવ તો લાગ્યો ડુંગરીયે કેમ કરીએ... ગુણોની હાનિ થશે. માટે ઉતાવળથી સ્વરૂપમાં ગતિ આ શરીરરૂપી ડુંગરીએ દવ લાગ્યો છે. કર.” આ મમત્વથી મુક્ત સમત્વભાવબોધક સંસારભાવમાં બળી મરાય છે. હે ગુરુજી ! આ વચનામૃત છે. સંસારદાવાનળથી અમને મુક્ત કરો. તેનો શ્રેષ્ઠ પરમકૃપાળુદેવની આત્મવાણી સમતારસને ઉપાય છે સમતારસ. સમ ઉદયે કે વિષમ પુષ્ટિ આપતી વહ્યા કરે છે - “સમતાની, વૈરાગ્યની ઉદયભાવમાં, કર્મનો વિપરીત ઉદય વર્તતો હોય તે વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને સમયે સમત્વમાં સ્થિતિ કરવી કે જેથી સંસારભાવ તેમ મૂકી દેવી.” તથા પત્રાંક ૪૪૭ માં વર્ણવે છે, તુટે છે, નિજભાવ સધાય છે. જીવને આઠેય કર્મોનું “જયાં ઉપાય નહિ ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. બંધન સતત લાગ્યા જ કરે છે. એક એક કર્મને ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને નાથવા તે સમાર્ગ નથી, બધાનો એક સાથે ચૂરો તેના ઉપાયનો કંઈ વિચાર સૂજે તે કર્યા રહેવું એટલો થાય તેવો ઉપાય એક સમતારસભાવ છે. માત્ર આપણો ઉપાય છે.” (ક્રમશઃ) ૧૮ દિવ્યધ્વનિ કે મે - ૨૦૧૧] Page #21 -------------------------------------------------------------------------- ________________ cણ બાર ભાવના - એક અનુચિંતન @ 9 (ક્રમાંક - ૧) : : : : : : પૂજ્ય બહેનશ્રી . શર્મિષ્ઠાબેન સોનેજી : અંક ક ક : આધારભૂત ગ્રંથો : શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, આવતા રોકવાનાં કારણો – ઉપાયો છે. પજ્યશ્રીના સ્વાધ્યાય, શ્રી છ ઢાળા, શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા, મહાપુરષો, મુનિવરો, તીર્થકરો, ચક્રવતીઓ શ્રી બારસ અણુવેખા, શ્રી સમાધિસોપાન આદિ] જેઓ સિદ્ધિને વર્યા અને જેઓ વરશે તે બધું આ પૂર્વભૂમિકા ભાવનાઓના ચિંતવનનું જ અચિંત્ય ફળ છે. સર્વ બાર ભાવના અર્થાતુ દ્વાદશ અનુપ્રેક્ષા તીર્થકરો દીક્ષા લેતા પહેલાં બાર ભાવનાઓ ભાવે વીતરાગ ધર્મમાં આધ્યાત્મિક સાધનાનું એક છે તથા તે સમયે તેમના વૈરાગ્યની અનુમોદના મહત્ત્વપૂર્ણ અંગ છે. આ ભાવનાઓ વૈરાગ્યની કરવા લોકાંતિક દેવો પણ આવી જાય છે. લોકાંતિક જનની છે - જે સર્વ જીવના પરમકલ્યાણનું કારણ દેવો માત્ર દીક્ષા કલ્યાણકમાં જ ભગવાનના દર્શન છે. આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા-મૂત્યુના અનેક કરવા જાય છે. શ્રી જિનેન્દ્ર પંચકલ્યાણક પૂજામાં દુ:ખોથી પીડાતા જીવોને ઉત્તમ શરણ છે. ત્રિવિધ પંડિતવર્ય શ્રી રૂપચંદજી પાંડ જણાવે છે, તાપથી બળતા જીવોને પરમ શીતળતા પ્રદાન કરે “ભવતન-ભોગ-વિરત્ત કદાચિત ચિંતએ, છે. તત્ત્વોનો નિર્ણય કરાવી મોક્ષનો પંથ બતાવનારી ધન જો બન પિય પુત્ત, કલા અનિત્ત એ; છે, રત્નત્રયધર્મ પ્રગટાવનારી છે તથા ધર્મધ્યાનમાં કોઈ ન સરન મરન દિન, દુઃખ ચહુગતિ ભર્યો, સ્થિર કરી સાધકજીવોને મોક્ષ પમાડનારી પરમ સુખ દુઃખ એકહિ ભોગત, જિય વિધિવસ પર્યો.” હિતકારી છે. આ ભાવનાઓ દ્વાદશાંગી - શ્રી છ ઢાળામાં પંડિતવર્ય શ્રી દૌલતરામજી જિનવાણીના સારરૂપ કહી છે. પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી ફરમાવે છે, કહે છે : “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; “મુનિ સકલવ્રતી બડભાગી, ભવ-ભોગનૌં વૈરાગી; એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર.” વૈરાગ્ય ઉપાવન ભાઈ, ચિતે અનુપ્રેક્ષા ભાઈ.” વીતરાગદર્શનમાં બાર ભાવનાઓનું ચિંતવન આ બાર ભાવનાઓ ભાવવાથી આત્માર્થી સંવરના (કર્મને આવતા રોકવાના) કારણોમાં મુમુક્ષુ જીવોના હૃદયમાં રહેલ કષાયરૂપી અગ્નિ ગણાવ્યું છે. ચિંતવન ઊંડુ અને તાત્ત્વિક હોય તો બુઝાઈ જાય છે, પર દ્રવ્યો પ્રત્યેનો મોહ ક્ષીણ થઈ વૃત્તિઓ બહાર જતી અટકે છે. જાય છે અને અજ્ઞાનરૂપી અંધકારનો વિલય થઈને આત્મજ્ઞાનરૂપ દીપકનો પ્રકાશ થાય છે. • स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरिषहजय चारित्रैः। અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયરૂપી અંતરંગ તપનો - શ્રી તત્ત્વાર્થસૂત્ર ૯/૨ એક પ્રકાર છે. ભગવાને સ્વાધ્યાયના પાંચ પ્રકાર અર્થાત્ ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, ધર્મની કહ્યાં છે – વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય કથા છે ભાવનાઓ, પરિષહજય અને ચારિત્ર તે કર્મને અને ધર્મોપદેશ. અનુપ્રેક્ષા એટલે ભાવના- ચિતવનદિવ્યધ્વનિ , મે - ૨૦૧૧ / ૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ મનોગત અભ્યાસ - પરિશીલન - સંસાર, દેહ અને “તેના નેણ ને વેણ બદલાય, હરિરસ પીજિયે” ભોગ વગેરેના અનિત્ય, અશરણ, અશુચિ આદિ આવું અલૌકિક નિશ્ચય સમ્યગદર્શન કોઈ સ્વભાવનું અંતરમાં આત્મલક્ષ સહિત સંવેગ (સર્વ મહાભાગ્યવાન સાધકને મહપુણ્યના ઉદયથી, પ્રકારની અભિલાષાની નિવૃત્તિ - માત્ર મોક્ષ સદ્ગુરુ અનુગ્રહે, અપૂર્વ અંતરસંશોધનથી પ્રગટે અભિલાષ કે જેથી કર્મ આવતાં રોકાય) તથા વૈરાગ્ય છે; જે પ્રગટતાં તેના સંસારનો કિનારો નિકટ આવી અર્થે ફરી ફરી ચિંતવન કરવું તે “અનુપ્રેક્ષા’ નામનો જાય છે. આ પ્રમાણે બાર અનુપ્રેક્ષાનું માહા સ્વાધ્યાયનો પ્રકાર છે. તેમ જ તેનું ફળ અચિંત્ય છે. તેનો મહિમા વાણીથી બાર ભાવનાનું ચિંતવન તે ભગવાને સંસ્થાન કહી શકાય તેમ નથી. આ ભાવનાઓ જ ખરેખર વિજય નામનું ધર્મધ્યાન કહ્યું છે. પ્રત્યેક ભાવના – આપણા માટે પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના, અનુપ્રેક્ષા બે પ્રકારે સમજવા યોગ્ય છે - દ્રવ્ય ધ્યાન વગેરે છે. માટે આપણે નિરંતર તેનું ચિંતન અનુપ્રેક્ષા અને ભાવ અનુપ્રેક્ષા. સાધકભાવરૂપ કરવું જોઈએ. શુદ્ધપરિણતિમય અંતરંગ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની આચાર્યવર શ્રી કુંદકુંદસ્વામી ‘બારસ પુષ્ટિ અર્થે સંસાર – શરીર અને ભોગના અધ્રુવ અણુવેસ્મા' માં જણાવે છે કે નિશ્ચય અને અશરણ અને અશુચિપણાનું વિકલ્પયુક્ત ચિંતન તે વ્યવહારથી કહેવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું દ્રવ્ય અનુપ્રેક્ષા છે અને તે ચિંતન સાથે સમ્યક્દષ્ટિ જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ નિર્વાણ મહાત્માને વર્તતી વિકલ્પ રહિત શુદ્ધ પરિણતિ (શદ્ધ એટલે કે મોક્ષને પામે છે. ભાવ) તે ભાવ-અનુપ્રેક્ષા છે. દ્રવ્ય અનુપ્રેક્ષા તે આ બાર ભાવનાઓ આગમ (સશાસ્ત્રો) શુભભાવ છે, જે પુણ્યનો આસ્રવ કરાવે છે અને માં નીચે પ્રમાણે કહી છે : શુદ્ધ પરિણતિમય ભાવ સાધકને સંવર-નિર્જરાનું (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ કારણ બને છે. ઉત્તમ મુમુક્ષુ સાધક જ્યારે આ પ્રકારે ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ચિંતવન કરતાં કરતાં ધર્મધ્યાનમાં એકાગ્ર થઈ જાય ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ છે ત્યારે તેને એક શુભ ક્ષણે નિર્વિકલ્પ ભાવના, (૭) આસ્રવ ભાવના, (૮) સંવર ભાવના, આત્માનુભવનો અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. આ (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) ક્ષણ તે નિશ્ચય સમ્યગદર્શનની છે; જેના શાસ્ત્રોમાં બોધિદુર્લભ ભાવના, (૧૨) ધર્મદુર્લભ ભાવના. ઘણા પર્યાયવાચી નામ કહ્યા છે. જેમ કે અચિંત્ય માહાસ્ય ધરાવનારી, સંસારના આત્મસાક્ષાત્કાર, સ્વદર્શન, સમકિત, સ્વનો આંશિક ત્રિવિધ તાપથી છોડાવનારી અને મોક્ષરૂપી ફળ અનુભવ, તત્ત્વાર્થ શ્રદ્ધાન, પરમાત્મદર્શન, અપાવનારી પરમ વૈરાગ્યની જનની એવી બાર સ્વાત્મોપલબ્ધિ, દર્શનમોહનો વિલય વગેરે. આ ભાવનાઓના ચિતવનરૂપ અભ્યાસ આપણે ક્રમશઃ ક્ષણ સાધકના જીવનમાં અપૂર્વ છે, જે આવ્યાથી તે કરીશું. આ ચિંતવન દ્વારા આપણને સૌને ધન્ય ધન્ય બની જાય છે, કૃતકૃત્યતા અનુભવે છે મોક્ષમાર્ગમાં એક એક ડગલું આગળ વધવાની શક્તિ તથા સાચી શાંતિનો અનુભવ કરે છે. તેનામાં પરમ મળે એવી પરમકૃપાળુ પરમાત્મા તથા સર્વ વિનય પ્રગટી જાય છે તેથી જીવનમાં આમૂલ સંપુરુષોને પ્રાર્થના કરીએ છીએ. પરિવર્તન આવી જાય છે. | || શ્રી સદ્ગુરુચરણપણમસ્તુ / ૨૦ ાાાાાાાાાાાા દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧) Page #23 -------------------------------------------------------------------------- ________________ ત્ત અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? R (ક્રમાંક - ૯). B B B B B B B B B વલભજી હીરજી “કેવલ' B B B B B B B B B “નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, હું પૂર્ણ શુદ્ધ છું તે નિશ્ચય (પરમાર્થ) અને અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; રાગ-દ્વેષ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે જ્ઞાનની કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, ક્રિયાનો વ્યવહાર. ૨૪૬૫ વર્ષ પહેલા આ ભરતક્ષેત્રમાં દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.” એ જ મુનિધર્મ હતો. સમ્યગુદર્શન, સમ્યકજ્ઞાન અને અપૂર્વ ૯ સમ્યકૂચારિત્રની એકતા તે જ મોક્ષમાર્ગ છે. અન્યથા તે અપૂર્વ અવસરને ધન્ય છે કે જયારે દેહ તે માનવામાં પોતાનું જ મોટું અહિત છે. માત્ર સંયમહેતુ હોય, નગ્ન રહે-વસ્ત્ર નહીં. દ્રવ્ય અને | મુનિ પોતે શરીરને પાણીથી સાફ કરે નહી. ભાવે નિગ્રંથ-દેહનો રાગ નહીં, તેથી રાગનું નિમિત્ત જૈન ધર્મ તે લોકોત્તર માર્ગ છે, તેનો પરિચય કર્યા વસ્ત્ર પણ નહીં. શરીરમાં શાતાની આસક્તિનો જેનો વિના તે સમજાય તેમ નથી. બાહ્ય અને અત્યંતર ભાવ નથી, અશરીરી ભાવે જેનું વર્તન છે એવા મુનિને, નિગ્રંથ દશા વડે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયોગ માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો .’ ર૯ મા વર્ષે શ્રીમદ્જી વર્તે છે. શ્રીમદ્ પોતાને જે સ્થિતિ જોઈએ છે તેની આ ભાવના ભાવે છે. બાર ગાથા સુધી મુનિપણાની ભાવના કરે છે. જિનઆજ્ઞાનું આરાધન કરતા સ્વરૂપ ભાવના છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેયનો વિકલ્પ તૂટીને તદ્દન સ્થિરતા વડે, એ અપૂર્વતાથી “જાશું સ્વરૂપ સ્વદેશ સ્થિરતા વર્તે એવી દશા ક્યારે આવશે તેની આ રે” એટલે કે મોક્ષદશા લેવાના છે. એ નિગ્રંથ દશા ભાવના છે. વડે “પ્રભુઆજ્ઞાએ થાશું તેહ સ્વરૂપ જો.” એટલે કે મુંડભાવ’ મસ્તક, દાઢી આદિના કેશ વધારવા પૂર્ણતાને પામશું. “ધન્ય રે દિવસ આ અહો ! જાગી નહીં. દેહની આસક્તિનો અભાવ જ્યાં વર્તે છે ત્યાં રે શાંતિ અપૂર્વ રે.”એવી સાધકદશાની ભૂમિકામાં ઈન્દ્રિયો અને વિષય કષાયોનું મુંડન હોય જ, અને અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધિ જો' એવી દશા બાહ્ય પણ મુંડન હોય એવો કુદરતી નિમિત્ત-નૈમિત્તિક હોય છે. “કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં* સંબંધ છે. પાંચ ઈન્દ્રિય, ચાર કષાય અને કેશલોચન એ પ્રકારે મુંડન છે. ત્રિકાળ નિયમ છે કે, મુનિધર્મ નિગ્રંથ શરીરને સુધારવા કે સંભાળ કરવાનું તેને હોય નહીં. જ હોય. બાહ્ય પરિગ્રહથી રહિત અને અત્યંતર રાગાદિ “દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો” સ્વરૂપ કષાયથી રહિત, એ રીતે દ્રવ્ય અને ભાવથી નિગ્રંથ આચરણમય સંયમ એ જ્ઞાન સ્વરૂપની રમણતા, હોય ત્યાં નગ્નપણું જ હોય. કોઈ જાતના શસ્ત્ર કે લીનતા, એકાગ્રતા છે. કોઈ કૃત્રિમતા જેમાં નથી એવી અસ્ત્ર વિના હાથ વડે જ કેશનો લોચ કરવાનો વ્યવહાર સહજ નિર્દોષ નિગ્રંથ દશા ત્યાં હોય છે. મુનિપદ છે. જિનશાસનનો ધર્મ તો આમ જ છે. આવી સાધક એટલે નિગ્રંથ માર્ગ વડે કેવળજ્ઞાન પ્રગટ કરવાનો દશા મોક્ષનું કારણ છે. પૂર્ણ શુદ્ધ આનંદઘન આત્માને પ્રયોગ. તેમાં જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર એ જ જ્ઞાન પ્રગટ કરવાનો પ્રયોગ ત્રિકાળ આ જ છે, બીજો નથી. ક્રિયા છે. આ વીતરાગ સ્વરૂપ સાધકની ભૂમિકામાં “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, બાહ્યમાં નગ્નદેહ, નિગ્રંથ દશા સહજ નિમિત્ત હોય પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” એ નિયમ છે, તે નિયમને શ્રીમદ્ જાણતાં હતા. - શ્રી આત્મસિદ્ધિ ગાથા-૩૬ (ક્રમશઃ) | દિવ્યવનિ મે - ૨૦૧૧ inn i n g Page #24 -------------------------------------------------------------------------- ________________ &િ રોબિન્સન કૃઝોની ભૂલ હતી & ચંદ્રહાસ ત્રિવેદી - & k, રોબિન્સન કૃઝોની વાત જગતભરના તેને અવશ્ય મળી જશે. તે તેમને પોતાની વાત સાહિત્યમાં જાણીતી છે. રોબિન્સન કુઝો જે સમજાવશે અને તેમની સાથે હળીમળીને આગળનો જહાજમાં સફર કરતો હતો તે જહાજ વંટોળમાં કાંઈક રસ્તો કાઢી લેશે. ફસાઈ ગયું અને પછી આમતેમ ફંગોળાતું રહ્યું. પરંતુ ટાપુને કિનારે ઊતર્યા પછી તેને લાગ્યું પોતાનો જીવ બચાવવા જહાજમાંના માણસો કે ટાપુ તો તદ્દન વસતિવિહોણો લાગે છે. કોઈ સાગરમાં કૂદી પડ્યા. પણ તેમાંથી કૃઝો જ બચી માણસ ટાપુ ઉપર વસે છે કે નહીં તે જોવા તે ટાપુ શક્યો. જહાજ સાથે જોડાયેલી એક નાનકડી ઉપર આમ તેમ દોડ્યો પણ ક્યાંય તેને માણસનો નાવમાં તે કદી પડ્યો, અને માંડ માંડ તેને છૂટી વાસ હોય તેમ લાગ્યું નહીં. થોડીક વારમાં તેને કરીને સામે દેખાતા ટાપુ તરફ જવા લાગ્યો. ત્યાં એ વાતનો અહેસાસ થઈ ગયો અને રડવા લાગ્યો. તેના મનમાં વિચાર આવ્યો કે ટાપુ ઉપર જઈને થોડીક વાર રડીને શાંત થઈ ગયો. હવે શું કરવું વિના પૈસે હું શું કરી શકીશ ? સાથે કંઈક નાણું તે વિશે તે વિચારતો હતો ત્યાં તેની નજર સામે હશે તો કામ લાગશે એવા વિચારથી તે તૂટતા સવર્ણના સિક્કાઓની થેલી દેખાઈ. તેને સુવણેની જહાજમાં વળી પાછો ચઢી ગયો, અને તેના અશરફીઓનો તિરસ્કાર આવ્યો અને તેણે થેલીને ભંડારમાંથી સુવર્ણની અશરફીઓની એક કોથળી લાત મારી. લાતથી થેલી ફાટી ગઈ અને તેમાંથી લઈને નીકળી ગયો. સુવર્ણની અશરફીઓ આમ તેમ દોડી ગઈ અને કુઝો અશરફીઓની થેલી લઈને જેવો કેટલીક તો સાગરના પાણીમાં જઈને પણ પડી. જહાજમાંથી બહાર આવ્યો ત્યાં તો જહાજ મોટા કૃઝો માથું કૂટતાં બોલ્યો, “હે ભલા કડાકા સાથે તૂટી પડ્યું અને ધીમે ધીમ સાગરના ભગવાન ! આ હું શું લાવ્યો ! કોઈ બજાર હોય, તળિયે બેસવા લાગ્યું. કૃઝો પોતાની નાવ ઉપર કોઈ માણસ હોય કે કોઈ વસ્તુઓ વેચનાર હોય હતો. સાથે સુવર્ણની અશરફીઓની થેલી હતી. તો હું આ અશરફીઓથી કંઈ ખરીદી શકું. હવે તેણે તૂટતું જહાજ જોઈને, આકાશ તરફ ઊંચે તો આ ટાપુ ઉપર પડેલા ચમકતા પથ્થરો અને આ જોઈને પરમાત્માને પ્રાર્થના કરી અને તેને બચાવી અશરફીઓ વચ્ચે શું ફેર રહ્યો ?” ક્ષણવાર તેને લેવા માટે તેણે ભગવાનનો આભાર માન્યો. થયું કે આ અશરફીઓને બદલે તેણે કંઈ ખાવા - રોબિન્સન ધીમે ધીમે નાવ હંકારતો સામે પીવાની સામગ્રી જહાજમાંથી લઈ લીધી હોત તો દેખાતા ટાપુ ઉપર જવા લાગ્યો. જેમ જેમ ટાપુ પણ તેને કંઈ ખપ લાગત. પણ હવે કૃઝો આ નજીક આવતો ગયો તેમ તેમ તેને લાગ્યું કે ટાપુ બાબતે કંઈ કરી શકે તેમ ન હતો. તેની સામે જે ઉપર ખાસ વસતી લાગતી નથી. તોય તેણે પરિસ્થિતિ હતી તેમાંથી જ તેણે રસ્તો કાઢીને કેવળ હૈયાધારણ રાખી કે કોઈ ને કોઈ આદિવાસી તો એકલાએ જ જીવવાનું હતું. RIL દિવ્યધ્વનિ ૧ મે - ૨૦૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ માણસ જીવનમાં મોટે ભાગે આવી જ ભૂલો ભાગના લોકો તો આ પ્રવાહમાં તણાઈને તૂટી કરતો રહે છે. અને તે જીવનભર એવી વસ્તુઓ જવાના. જ્યાં સુધી આપણી પાસે સમય છે ત્યાં ભેગી કર્યા કરે છે કે જેને જીવનની પેલે પાર કંઈ સુધી આપણે આ બાબતે કંઈ વિચાર કરીને એવું જ કામ લાગવાની નથી હોતી. કુઝો એ સાધી લઈએ કે જેને આપણે આ જીવનમાંય સાથે અશરફીઓની થેલી જેમ નિર્જન ટાપુ પર છોડી રાખી શકીએ અને મૃત્યુની પેલે પાર પણ લઈ દીધી તેમ માણસને તેની સઘળી સંપત્તિ છોડીને જઈ શકીએ, જેને કારણે આપણી આગળની યાત્રા આગળને માર્ગે એકલાએ જ જવું પડે છે. સંપત્તિ સરળ અને સુખી બની રહે. તેને કહેવાય કે જે મૃત્યુની પેલે પાર પણ આપણી માણસ કેવળ પોતાનાં પુણ્યકર્મો અને સાથે આવે અને સહારો આપે. પાપકર્મો સિવાય પોતાની સાથે કંઈ જ લઈ જઈ - આજે જે વસ્તુઓ પાછળ સમાજે દોટ મૂકી શકતો નથી. બાકીનું બધું અહીં જ મૂકીને જવું પડે છે તેમાંનું કંઈ જ સાથે આવવાનું નથી અને સુખ- છે અને તે ભેગું કરવા તે જે કરે છે તે એક શિષ્ટ શાંતિ આપનારું નથી. મૌલિક રીતે વિચાર કરનારા વેઠથી કંઈ જ વધારે નથી. આટલી વાત સમજીને થોડાક ગણ્યાગાંઠ્યા માણસો આ બાબતે વિચાર આપણે હજીય જીવનનું સુકાન ફેરવી લઈએ તો ? કરીને જીવનમાં કંઈક સાધી શકશે. બાકી મોટા રાજવંદના દેવામાતા કુક્ષીરત્ન શ્રી રાજ સોહાયા, રવજીજાયા, રત્નરાશિ, પંથ પરમ બતલાયા. (૧) લક્ષ્મીનંદન, લક્ષ્મીદાયક, મૃતદેવી અવતારા, હૃદયકમલમેં રાજ, જ્ઞાનદીપક પ્રગટાયા. (૨) અતિ સુકમાર, વાણી સુરસાળ, જીવદયા પ્રતિપાલા, પરમકૃપાળુ દયાળ, ભવિ જીવ મન અતિ ભાયા. (3) શરણ આયે હમ બાલ તુમ્હારે, બહુ અજ્ઞાની, તાકો દેકે જ્ઞાન, હરો અજ્ઞાન, તુમ જ્ઞાની. (૪) અનંતકાલસે ભલે ભટકે, હમેં અપનાઓ કૃપા કરો કૃપાળ, અબ તો ભ્રમણ છુડાઓ. (૫) શરણમેં લે તો નાથ, અબ તો નયન નિહારો, માફ કરો અપરાધ, જાનકે બાલ તિહારો. (૬) જાયે કહાં જગમેં, દૂજા નહીં કોઈ હમારા, એક તુમ હી તુમ હો, જગમેં સબસે પ્યારા. (૭) તિમિર વિદારક, જ્યોતિ પ્રકાશક, આત્મરૂપ અવતારા, ત્રિવિધ ત્રિવિધ વંદન, હોવે અગણિત હમારા. (૮) પ્રેષક : પૂર્ણિમાબેન શાહ દિવ્યધ્વનિ ૧ મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuu) ૨૩. Page #26 -------------------------------------------------------------------------- ________________ શિ આગમ : આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ પણ # # # # # # # ગુણવંત બરવાળિયા # # # # # # પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે આગમના નૈસર્ગિક તેજપુંજમાંથી એક ઉપ્પનેઇવા, વિગમેઇવા અને ધુવઇવા - આ ત્રિપદી નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ થઈ જાય. આત્માને કર્મમુક્ત થવાની પાવન ક્રિયામાં ઉપદેશ આપણને આગમ રૂપે મળ્યો. પ્રવાહિત કરતાં આગમસૂત્રો આત્મસુધારણાનો પૂ.શ્રી દેવર્ષીગણીને અનુભૂતિ થઈ કે કાળક્રમે અમૂલ્ય દસ્તાવેજ છે. માનવીની સ્મૃતિશક્તિ ઓછી થતી જાય છે, જેથી ગણધર ભગવંતોએ ભગવાનની વાણીને પૂજયશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો ઝીલી સૂત્રબદ્ધ કરેલા આગમો જીવના કલ્યાણ મંગલ જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુ માટે, વ્યક્તિને ઊર્ધ્વપંથના યાત્રી બનાવવા માટે મહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પ્રેરણાના પ્રકાશ પાથરે છે. પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા લિપિબદ્ધ કર્યો. અનાદિકાળથી આત્મા ઉપર લાગેલી પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા કર્મરજને સાફ કરવાની પ્રક્રિયા એટલે આત્મ ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સુધારણા ! આત્મા પર કર્મ દ્વારા વિકૃતિ અને સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી મલિનતાના થર જામ્યા છે, જેથી હું મારા આત્માના અદ્ભુત યોગદાન આપ્યું છે. સાચા સ્વરૂપને જોઈ શકતો નથી. અપાર શક્તિના સમગ્ર માનવજાતના કલ્યાણને માટેની સ્વામી આત્માના દર્શન થઈ જાય તો સંસારના દુઃખો હિતચિંતા, કારણ કરુણાના કરનારા પ્રભુ અને જન્મ - મરણની શૃંખલામાંથી મુક્તિ મળી મહાવીરને દેશના આપવા પ્રેરે છે. તેને કારણે માત્ર જાય. અંગ, ઉપાંગ, છેદ સૂત્ર, પન્ના, મૂળસૂત્ર, જૈન સાહિત્યને જ નહીં પરંતુ વિશ્વના દર્શન અને પ્રકીર્ણક વગેરેમાં ૩ર અથવા ૪૫ આગમો સાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે. સમાવિષ્ટ છે. આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અજ્ઞાનના અંધારા દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે અને ધર્મકથાનુયોગમાં ઠેર ઠેર આત્માસુધારણાની છે. જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર તથા વિચાર પ્રક્રિયાનો નિર્દેશ છે. દર્શનનો સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ ધાર્મિક આગમ-શાસ્ત્રો જૈનશાસનના બંધારણનો વિવેચન આગમમાં છે, તેથી તેને જૈન પરંપરાનું પાયો છે. જૈન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, જીવનદર્શન કહી શકાય... દર્શન અને ચારિત્ર રૂપ ત્રિરત્નની માલિકી આપવાના પાપ-પ્રવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને સિદ્ધાંતો, નિયમો અને આચારોનું માર્ગદર્શન પંચમગતિના શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય આપવામાં આવેલ છે. જેમાં જણાવેલ આચાર તે અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા સદગુણોની પાલન અવશ્ય માનવીની આત્મસુધારણા કરાવી પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સુત્રોમાં કરી છે. ૨૪ દિવ્યધ્વનિ - મે - ૨૦૧૧) શકે. Page #27 -------------------------------------------------------------------------- ________________ આચાર એ જ પ્રથમ ધર્મ છે. આ જીવનસૂત્ર છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવારી કરીને આવે અપનાવવાની સફળ તરકીબો શ્રી આચારાંગ સૂત્રમાં તો દર્શનના રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ છે. આચારશુદ્ધિ દ્વારા જીવનશુદ્ધિના સ્તરને ઊંચુ ધર્મકથાનું શ્રવણ બાલ-જીવોને ધર્મપ્રતિ પ્રેરનારું બની લાવવા માટે છ પ્રકારના જીવોને “યતના’, ‘જયણા' રહે, ધર્મમાર્ગમાં સ્થિર કરનાર બને તેવું છે. અને “આચારશુદ્ધિ’ નો માર્ગ બતાવ્યો છે. વળી, | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર વીરપ્રભુના શાસનના આત્મસુધારણા અને સમાધિની પ્રાપ્તિ કરવામાં દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારનું ઈદ્રિયવિજયની પ્રધાનતાનું નિરૂપણ કરતાં શ્રી વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ પાય છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે જે પાંચ ઈન્દ્રિયોના શ્રી અંતગડદશાંગ સૂત્રમાં અંતર્મુહૂર્તમાં મોક્ષ વિષયો છે તે સંસારનું મૂળ કારણ છે. ગયેલા પુણ્યાત્મા, આરાધક મુનિઓના જીવન, જગતના ભિન્ન ભિન્ન દાર્શનિકોના વિચારોનો શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરવાના પ્રેરક કમ્પરેટીવ સ્ટડી - તફાવત અને સરખામણી દ્વારા બને છે. તેની અપૂર્ણતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરી, સાધુના શ્રી અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર આગમમાં આચારો અને વૈરાગ્યના વર્ણન દ્વારા જીવને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું વૈરાગ્યભાવ તરફ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પ્રેરે છે. જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે વિવેકબુદ્ધિનું બંધારણ વ્યવસ્થિત રાખવા માટે જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ શ્રી ઠાણાંગ મંત્રના ઉપયોગ અને લબ્લિદિશાનું દર્શન સૂત્રમાં કરવામાં આવ્યું છે. આત્મસુધારણા માટે કરાવનાર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાંચ મહાપાપોનું દસ સંજ્ઞાઓને દસ રાષ્ટ્રધર્મ દ્વારા કઈ રીતે સંસ્કારિત વર્ણન વાંચતા પાપથી પાછા ફરવાનો પાવન અવસર કરી શકાય તેનું સુંદર નિરૂપણ કરવામાં આવેલ છે. પ્રાપ્ત થાય છે. જગતના પદાર્થોનું સમ્યક્ પ્રકારનું વિશિષ્ટ શ્રી વિપાક સૂત્ર આગમમાં અજ્ઞાનદશામાં જ્ઞાન શ્રી સમવાયંગ સૂત્રમાં આપ્યું છે. બાંધેલા કર્મોના ભયંકર ફળ, પાપકર્મોથી દૂર એકતાલીસ વિભાગમાં દસ હજાર ઉદેશકા રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુ:ખવિપાક અને પંદર હજાર સાતસો બાવન શ્લોક સહ થાય છે અને સુકૃતથી સુખવિપાક - આ જાણી દ્વાદશાંગીનું સૌથી મોટું મહાસાગર સમાન ગંભીર આપણી વૃત્તિઓ સુકૃત તરફ પ્રયાણ કરશે. અને ગૂઢાર્થવાળું આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર. આગમમાં અંગસુત્રોના વર્ગીકરણ ઉપરાંત શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછેલા ૩૬OO૦ ૧૨ ઉપાંગ સુત્રોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું પ્રશ્નોના સુંદર સમાધાનના આગમમાંથી એકાદ છે. ભાવ પણ જો આચરણમાં મૂકીએ તો માનવજીવન ઉપાંગો અંગોના સ્વરૂપને વિસ્તાર છે. સાર્થક બની જાય. શ્રી ઉવવાઈ સૂત્રમાં ભગવાનના ગુણવૈભવધર્મકથાનુયોગમય શ્રી જ્ઞાતાધર્મકથા નામના ગણધરો શ્રમણોની સંયમ સાધનાનું દિગ્દર્શન છે. ભગવાનનું નગરીમાં આગમન થતાં રાજા આનંદઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો વિપુલ સંગ્રહ ઉલ્લાસ અને ભક્તિભાવથી દેવાધિદેવના દર્શને જાય દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ છે તે વર્ણન વાંચતા સંતો પાસે જવાનો, વંદન શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે. આ સૂત્ર કરવાનો, વિશિષ્ટ વિધિ કરવાનો બોધ પ્રાપ્ત મુક્તિધામની મહાયાત્રા છે. સાધુ જીવનના સમગ્ર થાય છે. વ્યવહારને સમજાવતો આ આગમ ગ્રંથ સાધુ શ્રી રાયપરોણીય સત્ર વાંચતા ગરનો સમાગમ જીવનની બાળપોથી છે. સાધુ જીવનમાં ઉપયોગી થતાં પરદેશી રાજાના જીવન પરિવર્તનનું વર્ણન હિતશિક્ષાઓ અને બે ચૂલિકામાં ભાવથી પતિત વાંચી, ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી થયેલા સાધકને સંયમભાવમાં સ્થિર કરવા માટે પ્રેરે દશા સુધી પહોંચી શકે છે. તેની પ્રતીતિ થાય છે. છે. શ્રી જીવાભિગમ સૂત્ર વાંચતા જીવ-અજીવના | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાનની અંતિમ જ્ઞાન દ્વારા અહિંસા અને જયણા ધર્મ પાળી શકાય દેશના રૂપે સમસ્ત જૈન સમાજમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. ૩૬ અધ્યયનમાં પ્રભુના અંતિમ શ્રી પન્નાવણા સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાનની ઉપદેશમાં, જૈન ધર્મના મુખ્યતમ વિષયોનો પ્રાય: સમજણ, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તીર્થકર અને | સમાવેશ થયો છે, જેનું ચિંતન અને આચરણ ચક્રવર્તી જેવા ઉત્તમ પુરુષોના જીવન વ્યવહારના આત્માનું ઊર્ધ્વગમન કરાવી શકે છે. પરિચય દ્વારા આત્મસુધારણાની પ્રક્રિયાને વેગ મળે શ્રી નંદીસૂત્રમાં પૂ. દેવર્ધિગણી ક્ષમાશ્રમણે છે. પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અવધિજ્ઞાન, મનઃ પર્યવ - શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર અને શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર જ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે. દ્વારા જૈન ખગોળના જ્ઞાનથી આ વિશાળ લોક અને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. આ પાંચ પ્રકાશક્ષેત્રનું વર્ણન વાંચતા આપણી લઘુતાનું જ્ઞાન જ્ઞાન ગ્રહણ કરવાની વિધિને પ્રકાશિત કરતું શ્રી થતા અહંકાર ઓગળી જશે. નંદીસૂત્ર શ્રુતસાધકના આત્મિક આનંદનું કારણ બની શ્રી નિરાવલિકાના પાંચ ઉપાંગ સૂત્રો જાય શ્રેણિકરાજા, બહુપુત્રીકાદેવી લક્ષ્મીદેવી, બળદેવ નવ પૂર્વધર આચાર્ય શ્રી આર્યરક્ષિત મુનિએ વગેરે બાવન આત્માઓનાં પૂર્વ પશ્ચાતુ ભવના કથન શ્રી અનુયોગદ્વાર સૂત્રની રચના દ્વારા સર્વ આગમોને દ્વારા કર્મસિદ્ધાંત તથા સંસારના ઋણાનુબંધ સંબંધની સમજવાની આપણને માસ્ટર કી આપી છે. વિચિત્રતાનો બોધ થાય છે. શ્રી નિશીથ સૂત્રમાં પાપસેવન કે વ્રતભંગથી શ્રી શઐભવાચાર્યે પોતાના પુત્ર બાલમુનિ પ્રાયશ્ચિત્તનો નિર્દેશ કરી આત્માને પાપ ન કરવાની શ્રી મનકને લક્ષમાં રાખી, પ્રથમ મૂળ સૂત્ર શ્રી પ્રક્રિયા બતાવી છે. દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. શ્રી બૃહદકલ્પ સૂત્ર આચાર, મર્યાદા, વિધિ- સાધુપણાના આચારધર્મની વાત શ્રી નિષેધ રૂપ નિયમોનું કથન સાધુ જીવનની નિર્મળતા દશવૈકાલિક સૂત્રમાં કરવામાં આવી છે. માટે અત્યંત ઉપયોગી છે. પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. શ્રી વ્યવહાર સૂત્રમાં આગમ વ્યવહાર, લખે છે કે દશવૈકાલિક જૈન આગમનો સાર - શ્રુતવ્યવહાર, જ્ઞાન વ્યવહાર, ધારણા વ્યવહાર અને સરવાળો છે. આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો જિત વ્યવહાર સંયમી જીવનને નિર્મળ બનાવે છે. ૨૬uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ મે - ૨૦૧૧] Page #29 -------------------------------------------------------------------------- ________________ સાધકોને સાધનાની વિશુદ્ધિ માટે અવશ્ય પદ્ધતિઓ આત્મ સુધારણા માટે ઉપયોગી છે. કરવા યોગ્ય અનુષ્ઠાનોનું નિરૂપણ કરતું આગમ તે ક્ષણે ક્ષણે જાગૃત રહી, આત્મસુધારણા શ્રી આવશ્યક સુત્ર છે. વ્યવહારમાં આપણે તેને કરવાની શીખ શ્રી ઉતરાધ્યયન સૂત્ર (૪૬) માં પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ... આત્મવિશુદ્ધિ કરવા આપી છે કે સૂતેલી વ્યક્તિની વચ્ચે પણ પ્રજ્ઞાસંપન્ન માટે જે ક્રિયા અવશ્ય કરવાની છે તેને આવશ્યક પંડિત જાગૃત રહે છે. પ્રમાદમાં એ વિશ્વાસ કરતો. કહ્યું છે. નથી. કાળ ઘણો નિર્દય છે, શરીર દુર્બળ છે. માટે આવશ્યકને જ્ઞાનીઓએ જીવનશુદ્ધિ, સંયમ ભાખંડ પંખીની માફક સાવધાનીથી વિચરવું. વિશુદ્ધિની ક્રિયા કહી સાધનાનો પ્રાણ કહેલ છે. વિશ્વના તમામ વિષયો એક યા બીજી રીતે સમભાવની સાધના એ સામાયિક છે. તીર્થકરોની આગમમાં સમાવ્યાં છે. વ્યક્તિ, કુટુંબ કે વિશ્વની સ્તુતિ, ચૌવિસંથોથી શ્રદ્ધા બળવાન બને છે. વંદના અનેક સમસ્યાનું સમાધાન આગમમાંથી મળે છે. દ્વારા સાધકનો ભક્તિભાવ પ્રગટ થાય છે, પ્રતિક્રમણ આગમમાં લખાયેલ સૂક્તિઓ, ગાથાઓ એ પાપથી પાછા ફરવાની પ્રક્રિયા છે. અંતર્મુખ શુષ્ક કે તર્કવાદી નથી પરંતુ જેમનું જીવન એક થઈ આત્મભાવમાં સ્થિર થવા માટે કાઉસગ્ગ અને પ્રયોગશાળા હતું તેવા પરમ વૈજ્ઞાનિક પ્રભુ ભવિષ્યના કર્મોના નિરોધ માટે પચ્ચખાણ – એમ મહાવીરની અનુભૂતિની એરણ પર ઘડાયેલ, પરમ આ છ આવશ્યકની આરાધના, સાધકના સત્યની સફળ અભિવ્યક્તિ છે. આ આગમવાણીના આત્મશુદ્ધિના લક્ષને સફળ બનાવવામાં સહાયક બને જનક માત્ર વિચારક કે ચિંતક જ નહીં પરંતુ ઉત્કૃષ્ટ છે. સાધક હતાં. વ્રતોને માત્ર ચિંતનની ભૂમિકા સુધી અગિયાર અંગસૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, ચાર સીમિત ન રાખતા, ચારિત્ર આચારમાં પરાવર્તિત મૂળ, ચાર છેદ અને એક આવશ્યક સૂત્ર એમ બત્રીસ થઈને આવેલા આ વિચારો શાસ્ત્ર બની ગયા, જે આગમો આત્મસુધારણા માટે સાધકને કઈ રીતે જીવને શિવ બનાવી પરમ પદને પ્રાપ્ત કરવા સક્ષમ ઉપયોગી છે તેની વિચારણા આપણે કરી. છે. સ્થાનકવાસી અને તેરાપંથ સંપ્રદાયમાં બત્રીસ સદ્દગુરુની આજ્ઞા લઈ આ આગમ સૂત્રોનો આગમ સૂત્રોનો સ્વીકાર થયો છે. સ્વાધ્યાય કરવામાં આવે, જ્ઞાની-સદ્ગુરુઓના શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધકોની માન્યતા સમાગમમાં તેનો શાસ્ત્રાર્થ સમજવામાં આવે અને પ્રમાણે દસ પન્ના સૂત્ર - પ્રકીર્ણક સહિત બીજા તેર તેનું નિજી જીવનમાં આચરણમાં અવતરણ થાય તો આગમ ગ્રંથોને સ્વીકાર્યા છે. અવશ્ય આપણી આત્મસુધારણા થશે. આ આગમોમાં દુષ્કત ગ તેમજ સુકૃત પુષ્પરાવર્ત મેઘની વર્ષાની અસરથી તો અનુમોદના, બાલ પંડિતમરણ અને પંડિત પંડિત કેટલાંક વર્ષ ફળો અને પાક આવ્યા કરે પરંતુ મરણની વિચારણા છે. પ્રત્યાખ્યાનનું વર્ણન, અનસન ભગવાન મહાવીરની વાણી રૂપ આ પાવન માટે યોગ્યતા અને પૂર્વ તૈયારી, સંથારાનું વર્ણન, મેઘવર્ષાની અસર એકવીસ હજાર વર્ષ સુધી રહેનાર વૈરાગ્યભાવને દૃઢ કરતી વાતો, ગચ્છાચારમાં સાધુ- છે. ગુરુકૃપાએ તે જ્ઞાનવાણીને ઝીલવાનું આપણને સાધ્વીની મર્યાદા, જ્યોતિષ અને દેવેન્દ્રોનું વર્ણન, પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સમાધિમરણ, મરણ સુધારવા માટેની આદર્શ દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૨૭. Page #30 -------------------------------------------------------------------------- ________________ હરિ પ્રભુ બિરાજે છે શ્રમમંદિરમાં... જ રીત થી ક ક ક ક ક ક , ધૂની માંડલિયા વીક ડી : છે આ શક ક ક શ . ભારતીય ૨૧મી સદીની સૌથી મોટી કમનસીબી માટે લખી આપ્યો (૧) સવારે ઉઠીને તમારી પથારી સંકેલી શિક્ષણમાંથી શ્રમની બાદબાકી છે. શ્રમનો મહિમા એટલી લો. (૨) નાસ્તો તૈયાર કરવા અને પીરસવામાં મદદ કરો. હદે ઘટવા માંડ્યો છે કે શ્રમ કરવો એ એક શરમજનક (૩) ઘરનું વાસીદું કાઢવામાં મદદ કરો. (૪) પોતાનાં કામ હોય એમ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના યુવાનો કપડાં જાતે જ ધોઈ લો. (૫) વાસણ માંજવામાં પોતાનાં વિચારે છે. અમીર કુટુંબના નબીરાની તો વાત જ વળી મા-બહેનોને મદદ કરો. (૬) તમારે જરૂરી કપડાં મેળવવા નિરાળી છે ! જયાં સુધી શ્રમમંદિરની પ્રતિષ્ઠા નહીં વધે દરરોજ કાંતો. (૭) તમારાં પુસ્તકો અને કાગળિયા ત્યાં સુધી દેવ-મંદિરમાંથી ઓજસ પ્રગટવું અશક્ય છે. યથાસ્થાને વ્યવસ્થિત રાખો. શાળા અને કૉલેજો બંનેમાં શ્રમનો એક પિરિયડફરજિયાત ગાંધીજીએ ચીંધેલા આ વ્યવહારુ સૂચનો કેટલા હોવો જોઈએ. આમ થશે તો ઘરમાં બીમારીના બિછાને યુવાનોના જીવનમાં હશે? ટકાવારી નીકળે ખરી ?નિર્બળ સૂતેલી મા કે બહેનને તાવમાંય ઘરનું વાસીદુ વાળવાની અને અશક્તને જ બીજાઓ દ્વારા મદદ મેળવવાનું શોભે. ફરજ નહીં પડે. કિશોર કે યુવાન હાથમાં સાવરણી લેશે. બાકીના જો એવું જીવતા હોય તો એ ભગવાનના તો ઘર અને ફળિયું સ્વચ્છ થશે. માની આંખમાં આનંદઅશ્રુ ખરા જ પણ સમાજના પણ એક અર્થમાં ગુનેગાર છે. ઉભરાશે. આજે તો એવી સ્થિતિ વણસી છે કે શ્રમના સ્વામી સત્યાનંદના જીવનનો આ પ્રસંગ છે. તે કામો બધા જાણે સ્ત્રીઓના ખાતે ખતવ્યા છે. ખુરશી- આબુ પર્વતની ગુફામાં બેસી એક ગ્રંથ રચી રહ્યા હતા. ટેબલનું મહત્ત્વ વધ્યું છે, કોદાળી, પાવડો માળિયે જઈ લખતાં લખતાં તેમને જણાયું કે એના માટે જરૂરી પડ્યાં છે. આળસ કે પ્રમાદ સમૃદ્ધિમાં ગણાવા માંડ્યા સંદર્ભગ્રંથ પોતાની પાસે નથી. ગુફામાં સંદર્ભગ્રંથ મળે છે. પુરુષ એવું વિચારતો થયો છે કે સાવરણી લાવી તેમ ન હતો. કોઈની પાસે પૈસા ન માગવાનું તેમનું આપવાની જવાબદારી એની છે, ઘરની સુઘડતા-સ્વચ્છતા વ્રત હતું. એ સંદર્ભગ્રંથની કિંમત હતી પચાસ રૂપિયા. એની ફરજમાં આવતા નથી. જાપાન ટેકનોલોજીમાં સ્વામીજી પાસે એટલીય રકમ નહોતી. સ્વામીજીએ નક્કી મોખરે રહ્યું છે તેનાં મૂળમાં ઘરેઘર ચાલતો શ્રમયજ્ઞ છે. કર્યું કે તેટલા રૂપિયા કમાવવા માટે બાજુના ગામમાં મજૂરી શ્રમ સંતાતો ફરે અને આળસની બોલબાલા થાય ત્યારે કરવા જવું. તે ઘર, સમાજ કે દેશના પતનની જન્મપત્રિકા લખાવા ભગવા વસ્ત્રો જોઈ તેમને કોઈ મજૂરીકામ આપવા માંડે છે. સમાજવાદ શ્રમથી શરૂ થઈ શ્રમમાં પૂરો થાય તૈયાર ના થયું. આથી તેમણે સાધુનો વેશ પણ ઉતારી નાખ્યો. તેમણે ત્રણ-ચાર દિવસ સખત મજૂરી કરી તે ગાંધીજી બિહારમાં હતા ત્યારે પોતાને સમાજવાદી રકમની કમાણી કરી લીધી. આબુમાં પોતાની ગુફામાં તરીકે ઓળખાવતા પંદરેક વિદ્યાર્થીઓ તેમને મળવા પ્રસન્નતા સાથે પાછા ફર્યા. તેમનાં કેટલાંક શિષ્યો સતત આવ્યા હતા. એ સોમવાર હતો. ગાંધીજીને મૌન હતું. ત્રણ દિવસથી સ્વામીજીને ગુફામાં નહીં જોતાં ચિંતામાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ કાગળ પર લખીને હતા. સ્વામીજીને ગુફામાં કામ કરતા જોઈ શિષ્યોએ આપતા હતા. તેમણે લખ્યું કે શરીરશ્રમ પ્રત્યેનો અણગમો નમ્રતાથી પૂછયું, “આટલાં બધાં દિવસ આપ ક્યાં હતા ? અને આળસ તજવાં એ સમાજવાદની દિશાનું પહેલું પગલું અમને ચિંતા થતી હતી.” છે. હવે મને કહો કે તમારા પૈકીના કેટલાના ઘરે નોકરી “મારી હાલની સાધના માટે અત્યંત મહત્ત્વનું છે? દરેકે ઓછામાં ઓછો એક નોકર હોવાનું કબૂલ્યું. કેટલુંક તપ કરવા ગયો હતો.” સ્વામીજીએ સસ્મિત પછી ગાંધીજીએ વ્યવહારુ સમાજવાદનો કાર્યક્રમ તેઓ જણાવ્યું. ૨૮ દિવ્યધ્વનિ ૧ મે - ૨૦૧૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ થાઓ. પ્રભુના દર્શન - પૂજનું ફળ B B B B B B B B પ્રસ્તુતિઃ મલયભાઈ જી. બાવીસી B B B B B B B મિનમાં સુંદર/ઉત્કૃષ્ટ ભાવ સાથે) ઉપવાસનું ફળ હે પ્રભુ ! આ દીપક જે રીતે અંધકારને દૂર દેરાસરે જવાની ઇચ્છા કરતાં ૧ ઉપવાસ કરીને સર્વત્ર પ્રકાશ ફેલાવે છે અને એક દીપકથી અનેક દેરાસરે જવા ઊભા થતાં ૨ ઉપવાસ દીપ પ્રગટે છે, તે રીતે આપની દીપકપૂજા કરવાથી દેરાસર તરફ પગ માંડતા ૫ ઉપવાસ વિવેકરૂપી દીપક પ્રગટ થાઓ, મારો અજ્ઞાનરૂપી અંધકાર દેરાસરે અર્ધ રસ્તે પહોંચતા ૧૫ ઉપવાસ નષ્ટ થાઓ અને મારો આત્મા દીપકની જેમ પ્રકાશિત દેરાસરના દૂરથી દર્શન કરતાં ૩૦ ઉપવાસ દેરાસર પાસે આવતાં ૬ માસના (૬) અક્ષતપૂજાની ભાવના : દેરાસરના ગભારા પાસે આવતાં ૧ વર્ષના હે પ્રભુ ! મનુષ્ય, તિર્યંચ, નરકાદિ ચાર પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપતાં ૧૦૦ વર્ષના ગતિઓના મારા ભવભ્રમણને દૂર કરી મને એવું એક પ્રભુજીની (અષ્ટપ્રકારી) પૂજા કરતાં ૧૦00 વર્ષના અક્ષત - અખંડપદ પ્રાપ્ત થાઓ કે જેથી ફરી ફરી આ (૧) પક્ષાલ કરતા ભાવના : જન્મ-જરા-મૃત્યુથી ભરેલા સંસારમાં રઝળવું ના પડે. હે સ્વામિન ! બાળપણે (જન્મ સમયે) સુમેરુગિરિ (૭) નૈવેદ્યપૂજાની ભાવના : ઉપર સુવર્ણ કળશો વડે દેવોએ સ્નાત્ર કર્યું તે વખતે હે પ્રભુ ! આપ જો કે અણાહારી છો તો પણ જેઓએ આપના દર્શન કર્યા તે આત્માઓને ધન્ય છે. આપની સન્મુખ નૈવેદ્યની સામગ્રી મૂકી એટલી જ હું હે પ્રભુ ! આવી રીતે બાહ્ય પક્ષાલનથી જેમ પ્રાર્થના કરું છું કે મને પણ આહારસંજ્ઞાના નાગચૂડમાંથી બાહ્ય મેલ નાશ પામે છે, તેમ મારા આત્માનો કર્મમલ મુક્ત કરી આપના જેવું જ પરમાનંદ સ્વરૂપ-અણાહારી પણ એની સાથે નાશ પામો. પદ પ્રાપ્ત થાઓ. (૨) ચંદનપૂજાની ભાવના : (૮) ફળપૂજાની ભાવના : હે પ્રભુ ! જે રીતે ચંદન અંગઅંગમાં શીતળતા હે પ્રભુ ! આ ફળ આપના ચરણકમળમાં ધરી પ્રગટાવે છે તેવી રીતે મારા આત્મામાં પણ સમતાની એટલું જ ઈચ્છું છું કે મને પણ આપના જેવું જ શિવપદ શીતળતા પ્રગટાવો. રૂપી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાઓ. (૩) પુષ્પપૂજાની ભાવના : (૯) ચામરની ભાવના : હે પ્રભુ ! આ પુષ્પ જેવું સુંદર, શુદ્ધ અને હે પ્રભુ ! આપની આગળ દેવ, દેવેન્દ્રો અને પરાગવાળુ છે તેવું જ મારું મન સુંદર, શુદ્ધ અને ભાવ ચક્રવર્તી વગેરે ચામર ઝુકાવીને વિનયપૂર્વક આપની સુગંધથી વિશિષ્ટ બનો. સેવા માટે ઉત્કંઠિત રહેતા હતા તેવી રીતે તેમની જેમ (૪) ધૂપપૂજાની ભાવના : હું પણ ધન્ય બન્યો છું. હે પ્રભુ ! અનિમાં ધપ નાખવાથી ધપ સળગે (૧૦) દર્પણની ભાવના : છે. ધુમાડો ઊંચે ચાલ્યો જાય છે, તે જ રીતે મારા હે પ્રભુ !દર્પણની જેમ મારું અંતઃકરણ આપના આત્માને લાગેલા કર્મરૂપી કાંટાનું દહન થાઓ અને ગુણગાનથી અને ભક્તિભાવથી, રાગાદિના સંસ્કારોની શુભ ભાવના રૂપી ધૂપ ધુમાડાની જેમ ઊંચે ચઢે તેમજ મલિનતાથી રહિત થઈને વિશુદ્ધ બની જાય, એમાં મારો આત્મા પણ ઉચ્ચ સ્થાનને પામે. આપનું પ્રતિબિંબ પડવાથી આત્મશક્તિનો વિકાસ થાય (૫) દીપકપૂજાની ભાવના : અને મારો ઉદ્ધાર થાય. દિવ્યધ્વનિ મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૯. Page #32 -------------------------------------------------------------------------- ________________ a( આત્મિક સુખની શોધમાં...! B B B B B B B B B B સંજય જીતેન્દ્રભાઈ દોશી B B B B B B B B B અનાદિકાળથી માનવજીવન આધિ-વ્યાધિ અને માટે આમથી તેમ વલખાં મારતા રહ્યા. પરંતુ તેમાં ઉપાધિ એમ ત્રિવિધ આપત્તિઓમાં અટવાયેલું છે. પોતાના આત્માનું કલ્યાણ કરવાનું જ ના વિચાર્યું..! માનવી લોભ-લાલચ અને મોહમાયાના બંધનોમાં પરંતુ હવેથી “જાગ્યા ત્યારથી સવાર' એમ ફસાયેલો છે. વળી, વેર-ઝેર અને રાગ-દ્વેષ જેવા માનીને જરા પોતાના આત્માના કલ્યાણાર્થે કાર્યો કરવાનું કષાયોથી પણ ઘેરાયેલો છે. આજના આધુનિક માનવ પણ શરૂ કરવું જોઈએ. આજ દિન સુધી આપણે બીજાના રાત-દિવસ બસ પોતાના ભૌતિક સુખસાધન અને માટે બહુ જીવ્યા પરંતુ હવેથી જરા પોતાના માટે પણ સામગ્રીઓ મેળવવા માટેની આંધળી દોડમાં સતત થોડું જીવવું છે તેમ નિર્ણય કરીને પોતાનો આત્મા જેમ દોડતો રહે છે. તેને બે ટંકનું શાંતિથી જમવા માટેનો ખુશ રહે તેવા સકાર્યો હાથ ધરવાના છે. આત્મિક પણ સમય મળતો નથી. ભૌતિક સાધનો મેળવવા સુખ મેળવવાના પ્રયત્ન કરવાના છે. માટે તે વધુ ને વધુ મહેનત-મજૂરી અને ભાગદોડ જીવન ક્ષણભંગુર છે તેથી તેની ખોટી કરતો રહે છે. તેને પોતાના જીવનમાં પદ-પ્રતિષ્ઠા બિનજરૂરી આળપંપાળ છોડી દઈને જીવનમાં દાનઅને ભૌતિકતામાં જ સાચું સુખ છુપાયેલું દેખાય છે. ધર્મ અને પુણ્યનું ભાથું પણ સાથે બાંધી લેવાનું છે. પરંતુ જરા થોભો, અને વિચારો કે ક્યાંક આમાં તમારી કર્મની ગતિ ન્યારી છે. આપણે કરેલાં સારાં કે પછી ભૂલ તો થતી નથી ને ? આ બધા સુખો મેળવી લઈને ખરાબ કર્મોના ફળ આપણે અવશ્ય ભોગવવાના છે. પણ જો તે દુ:ખી જ રહેવાનો હોય - એટલે કે તેને તેથી આજથી જ હવે પછીના જીવનમાં મારું-તારું પોતાના આત્મિક સુખનો અનુભવ અને અહેસાસ જો કરવાનું રહેવા દઈને થોડી થોડી નિવૃત્તિ લઈને, બિલકુલ ના જ થવાનો હોય તો પછી આ દુનિયાના પોતાના બાળકોના શિરે જવાબદારી સોંપી દઈને કહેવાતા સુખો શું કામના ? આવા સુખો મળે તોય શાંતિથી ધર્મધ્યાન કરવાના માર્ગે લાગી જવાની ખાસ શું અને ના મળે તોય શું ? જ્યાં વ્યક્તિ પોતાના આત્માના કલ્યાણાર્થે જ કંઈ મેળવી ના શકે તો પછી જરૂર છે. બાહ્ય સુખોની શી હેસિયત કે વિસાત? બહ પુણ્ય કેરા પુંજથી આ સુંદર માનવભવ દિવસથી શરૂ કરીને રાત્રે સૂતા સુધીમાં વ્યક્તિ મળ્યો છે તો પછી આત્માને પરમાત્મા બનાવવાની કોશિશ શરૂ કરી દેવી જોઈએ. હવેથી આત્મિકસુખ સતત ભાગતો ફરે છે. પોતાના જીવનમાં વધુ સુખો કેમ કરીને વધે તેવો જ પ્રયત્ન કરવાનો છે. મેળવવા માટે, પોતાના પુત્ર-પુત્રી-પત્ની અને પોતાના સ્વજનોને વધુ સારી સગવડો -સુવિધાઓ અને સુખો આ દુનિયામાં ખાલી હાથે આવેલા આપણે મળતા રહે તે માટે વ્યક્તિ પોતાની જાતની પણ પરવા સૌ કોઈ એક દિવસ ખાલી હાથે જ અનંતની યાત્રાએ કર્યા વગર રાત-દિવસ બસ પૈસા જ કમાવાનું રાખે ચાલી નીકળવાનું છે. તેથી સંસારની તમામ છે. તેને શાંતિથી જીવન જીવવાની ફુરસદ જ મળતી મોહમાયાને આટોપી લઈને હવે પછીના જીવનમાં હોતી નથી ! કંઈ કેટલાય દીન-દુખિયાના ઉનાં-ઉનાં બસ એક માત્ર આત્મિક સુખ મેળવવાના પ્રયાસો નિસાસા પાડીને, કંઈ કેટલાંય કાળા-ધોળા કરીને, કરવાના છે. છેલ્લે પ્રભુને એકજ પ્રાર્થના કે હે પ્રભુ, કંઈ કેટલાય લાંચ-રુશ્વત-ભ્રષ્ટાચાર-ચોરી અને બીજા આત્મિકસુખ મેળવવાની આ દોડમાં તમે મને સફળ અનેક ખરાબ ધંધાઓ કરીને વધુને વધુ ધન મેળવવા બનાવજો . ૩૦ દિવ્યધ્વનિ મે - ૨૦૧૧] Page #33 -------------------------------------------------------------------------- ________________ CAN हृदय में माया का अभाव ही आर्जव है। 3 HN NNNNY बा. ब्र. पवन जैन, बा. ब्र. कमल जैन * * * * * * * (जैन उदासीन आश्रम, ईसरी) सरलभाव, वक्रतारहित, मायाचाररहित, दोषों में प्रवृत्ति करना । (३) सति प्रयोग : परिणति का नाम आर्जव धर्म है। जैसा अंतरंग धनादि के लिए विवाद करना, धरोहर मेटना, अर्थात् मन में करने का अभिप्राय हो वैसा ही दूसरों को दोष देना और अपनी प्रशंसा करना । बाहर में भी करना अर्थात् वचन व काय से भी (४) प्रणिधिः महंगी वस्तु में सस्ती वस्तु मिलाना, वैसा कहना या करना । अन्तरंग व वाह्यक्रिया में नापने-तौलने के तराजू आदि हीन-अधिक रखना, अन्तर न होने का नाम ही सरलता है । तथा वस्तु का रंग बदलना आदि । (५) प्रतिकुंचनः अन्तरंग अभिप्राय में कुछ ओर रखते हुए बाहर में आलोचना करते हुए दोनों का छुपाना । व्यक्ति कुछ ओर ढंग से बोलना या करने का नाम वक्रता समझता है कि हमारा कपट किसी ने नहीं देखा, है। व्यक्ति का व्यक्तित्व वास्तव में वह नहीं है जो किन्तु सामनेवाला समझ जाता है। मायावी का कि दूसरों को दिखाने का प्रयत्न करता है बल्कि चेहरा धर्मात्मा का लगता है, पर हृदय पापी का वह है जो कि वह स्वयं जानता है। अनेक प्रकार होता है। मायावी मंदिर में कुछ और करता है की लोक दिखावी प्रवृत्तियों के द्वारा अपने को बाहर कुछ और । देखने वालों को मायावियों का उससे अधिक दिखाने का प्रयत्न दम्भाचरण कहलाता आचार अच्छा लगता है, किन्तु उनके विचार भगवान है, जो कि शान्ति के मार्ग का सबसे बड़ा शत्रु है, जाने । क्रोधी सुधर सकता है, मानी भी सुधर इसलिए कि एसा करने वाले की दृष्टि में सदा सकता है, पर मायावी का चेहरा धर्मात्मा का दूसरों को प्रभावित करने की प्रधानता रहती है। दिखता है, कार्य पापी के समान होता है । छल जिसके कारण उसे अपने भीतर झांक कर देखने करना पाप है, छला जाना पाप नहीं है । जो छल का अवसर ही नहीं मिलता है। वह बड़े से बड़ा करता है वह सदा चिन्तित रहता है। कपटी की तप करता है, सभी धार्मिक क्रियाएँ करता है और माता भी उस पर विश्वास नहीं करती तो अन्य की सम्भवतः सच्चे साधक की अपेक्षा अधिक करता तो बात ही क्या? मायावी मित्रद्रोही, स्वामीद्रोही, है, परन्तु लोक दिखावा मात्र होने के कारण उनका धर्मद्रोही, कृतघ्नी होता है । सरल परिणामों से न अपने लिए कुछ मूल्य है और न किसी अन्य उर्ध्वगति की प्राप्ति होती है। कुटिल परिणामों से के लिए। चतुर्गति रुप संसार की प्राप्ति होती है। अब तुम्हें माया पाँच प्रकार की होती है। (१) निकृति जो अच्छा लगे वह करो, ज्यादा कहने से क्या : धन अथवा कार्य की सिद्धि के लिए दूसरों को प्रयोजन है ? सरल परिणामों से अगले जन्म में ठगने में अत्यन्त तत्पर होना । (२) उपधि : तीर्थंकर, ईन्द्र, धर्णेन्द्र, चक्रवर्ती आदि की विभूतियाँ सज्जनता को ढककर धर्म के बहाने चोरी आदि प्राप्त होती हैं । सरल चित्त मनुष्यों के भव का हिव्यध्वनि -२०११ ............ ....................... 3१ Page #34 -------------------------------------------------------------------------- ________________ अन्त करने वाला, समस्त पुरुषार्थो का साधक, टी.बी, श्वास, खांसी, मस्तक, उदर, कुष्ट आदि संसार में होने वाले जन्म बुढ़ापा - मरण रुपी शारीरिक रोगोकी प्रचुरता तथा निर्धनता, पराधीनता, रोगों को दूर करने वाला धर्म होता है । मायावी कुरुपता, अंग उपांगो की हीनता, स्त्री आदि की मनुष्यों में दया धर्म, व्रत, संयम, जाप, आदि अकाल मृत्यु, प्रिय का वियोग, अप्रिय का संयोग समस्त शुभ क्रियायें स्वप्न में प्राप्त हुए राज्य की इत्यादि अनेक दुःख प्राप्त होते हैं । अतः मायाचारी तरह निष्फल है । मायाचारी से बिल्ली, घोड़ा, शेर, से इसलोक व परलोक में अपयश एवं दुःखों की बाघ, नेवला, सर्प, भेडिया, बगुला, बिच्छू की प्राप्ति जानकर अपने जीवन में सरलता लाना योनि प्राप्त होती है । वहाँ भूख, प्यास, बध, चाहिए इसी में आत्मा की भलाई है। વંધન, નાસિકા છેતન, ઠંડી, ગ, વર્ષ, મચ્છર, વક્રષદ છૂપાઈ છૂપે, છુપે તો મોટા ભાગ 1 भारवहन आदि के दुखों को प्राप्त होते तथा दावी दुवी न रहे, रुई लपेटी आग ॥ मनुष्यगति में बात, पित्त, कफ, दस्त, भगन्दर, હાદશ ભાવના સાર રચયિતા : બા.બ્ર. અલકાબેન (અનિત્ય ભાવના) (સંવર-નિર્જરા ભાવના) અનિત્ય આ જગત એક નિત્ય હું, સમભાવથી સંવર કરી, તપ ત્યાગથી ઝર ઝર કરી, નિત્યને નિકટ લઈ જાય નાથ મુજ ભાવને ભુજમાં લહુ, જે આત્મને અનુકૂળ છે. (અશરણ ભાવના) (લોકભાવના) અશર્ણ જગ સમસ્ત એક શર્ણ તું, સુશર્ણની શરણ લઈ જાયે નાથ તું. જભ્યો અનંતીવાર હું ત્રિલોકના કણ-કણ મહીં, (સંસાર ભાવના) ચતુર્ગતિના દાહથી કર્ણાગ્નિમા દહ્યો અતિ; સંસાર સો દુ:ખી હું શાશ્વતા સુખી, લોકાગ્રે જઇને હું વસુ શાશ્વત સુખી પંચમ ગતિ, સંસાર ભાવને મિટાવે નાથ તું. હે નાથ ! મુજને આપજો વૈરાગ્યમયી નિર્મલમતિ. (એકત્વ-અન્યત્વ ભાવના) (બોધિદુર્લભ ભાવના) અન્યત્વથી વિભિન્ન એક તત્ત્વ હું, દુર્લભ બોધ એક શુદ્ધ બુદ્ધ હું, એકત્વ ને અન્યત્વ સમજાવે નાથ તું. સદ્ધોધનો ઉદય કરાવે નાથ તું. (અશુચિ ભાવના) (ધર્મભાવના) અશુચિમય શરીર શુચિમય છું શુદ્ધ હું, વસ્તુ સ્વભાવી ધર્મ ધર્મ રૂપી હું, શરીરથી સંબંધ છોડાવે નાથ તું. નિજ ધર્મનો ધર્મી બનાવે નાથ તું. (આસ્રવ ભાવના) (ઉપસંહાર) (હરિગીત છંદ) આ દ્વાદશભાવથી વૈરાગ્યને ગ્રહું, વિપરીત છે મુજ ભાવથી, સ્વભાવ વિરુદ્ધ છે, વિવેકશુદ્ધિથી વીતરાગતા લહું. શુભ વા અશુભ આ ભાવ સૌ, મુજ ભાવથી પ્રતિકૂળ છે. ૩૨inuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧] Page #35 -------------------------------------------------------------------------- ________________ . @ બાળ વિભાગ કરી છે * f . ક ક ક ક ક ક દ સંકલનઃ મિતેશભાઈ એ. શાહ ક ક ક ક ક ક હે જી (અપૂર્વ ધેય) પણ પિતાએ જરાયે ગુસ્સે થયા વિના પુત્રીના સરસ્વતીચંદ્ર' જેવી મહાન નવલકથા લખીને તે માથા પર હાથ ફેરવતાં કહ્યું, “ચાલ, કાંઈ વાંધો નહિ. ગુજરાતી સાહિત્યમાં અમર નામના પ્રાપ્ત કરનાર શ્રી હું ફરીથી કાગળિયાં તૈયાર કરી લઈશ.” ગોવર્ધનરામ ત્રિપાઠી અત્યંત વૈર્ય ધરાવતી વ્યક્તિ હતા. જાણે કશું જ ન બન્યું હોય તેમ તેઓ ફરી કેસનાં તેમના જીવનમાં તેમની આવી ધીરજના ઘણા કાગળિયાં તૈયાર કરવા ટેબલ પર બેસી ગયા ! પ્રસંગો મળી આવે છે. એમાંનો એક નીચે મુજબ છે : | પિતાની આ ધીરજને નાની પુત્રી અકળ રીતે વ્યવસાયે તેઓ વકીલ હતા. નિયત સમયે ઘરેથી જોઈ જ રહી ! કોર્ટમાં જવું અને નિયત સમયે કોર્ટથી ઘર પર આવી (ગર્ભમાં જ ખૂનના સંસ્કાર) જવું એ નિયમમાં કદી તેમણે ભંગ પડવા દીધો ન હતો. એક બાળક છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. કોર્ટમાંથી કામ પતાવીને ઘેર આવી તેઓ અગત્યનાં લગભગ દશેક વરસની ઉંમર. એક દિવસ સાવ નાનકડી કાગળિયાં તૈયાર કરતા અને એ કાગળિયાં મેજના એક વાતમાં એણે પોતાના કલાસમાં ભણતા પાંચ ખાનામાં મૂકી રાખતા. વિદ્યાર્થીઓની હત્યા કરી નાખી. એકવાર તેઓ કોર્ટમાં ગયા. કોર્ટનું કામ પૂરું આખા શહેરમાં આ સમાચાર પ્રસરી ગયા. સર્વત્ર થયું એટલે તેઓ ઘર તરફ રવાના થયા. થોડીવારમાં સન્નાટો છવાઈ ગયો. આટલી નાની ઉંમરમાં આવી તેઓ ઘર પર આવી પહોંચ્યા. નિર્મમ હત્યા !!! તેમણે જેવો ઘરમાં પગ મૂક્યો કે તેમની એક બાળકને ગિરફતાર કરવામાં આવ્યો. કોર્ટમાં નાની દીકરી તેમની સામે નાચતી-કૂદતી દોડી આવી. જયારે હાજર કરવામાં આવ્યો ત્યારે જજે કહ્યું કે આટલી ગોવર્ધનરામને ખબર પડી નહિ કે પોતાની આ નાની નાની ઉંમરમાં આ બાળકે પાંચની હત્યા કરી, એમાં પુત્રી શાથી આમ નાચીકૂદી છે ! બાળક કરતા બાળકની સાથે સંકળાયેલ વ્યક્તિઓ વધુ આનું કારણ જાણવા તેમણે પુત્રીના ખભે હાથ જવાબદાર હોઈ શકે. માટે એના મા-બાપને હાજર મૂકીને પૂછયું, “બેટી, આટલી બધી કેમ ખુશ છે.” કરો. વહાલી પુત્રીએ તરત પિતાને જવાબ આપ્યો, બાળકના પિતા ન હતા. માતાને કોર્ટના “નાચે નહિ તો શું કરું? આજે મેં મારી જાતે એક સુંદર પાંજરામાં ઊભી રાખવામાં આવી. જજ તેને પ્રશ્નો પતંગ બનાવ્યો છે !” પુત્રીએ પોતાની જાતે બનાવેલો પછતા ગયા. પછતાં પછતાં છેક ગર્ભકાળ સુધી પહોંચી પેલો પતંગ પિતાને બતાવ્યો. ગયા.. અને જવાબ મળ્યો તે સાંભળતા જ જજે ચપટી પણ પતંગ જોતાં જ પિતાથી બોલી જવાયું, વગાડીને કહ્યું કે હત્યાનું કારણ જડી ગયું છે. “અરે, આ તો મારા એક કેસનાં કાગળિયાનો પતંગ જજના પ્રશ્નનો જવાબ આપતા માતાએ કહ્યું કે બનાવ્યો છે ! કેટલી બધી મહેનતે એ કાગળિયાં મેં આ બાળક જ્યારે ગર્ભમાં હતું તે વખતે અમારા ઘરની તૈયાર કર્યા હતાં !” સામે એક કતલખાનું હતું. હું બારીમાં બેસીને રોજ ત્યાં પુત્રી તો આ સાંભળીને ડઘાઈ જ ગઈ ! કપાતા ઢોરોને જોયા કરતી. કપાતા ઢોરને જોઈને મને દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૩. Page #36 -------------------------------------------------------------------------- ________________ ખૂબ આનંદ થતો હતો. પાટણમાં પ્રસિદ્ધ થયું. જજે કહ્યું : “બેન ! આ બાળક કરતાં પણ તમે જીવદયાનું પાલન સ્વયં કરવું અને બીજા પાસે વધુ ગુનેગાર છો. ગર્ભસ્થશિશુના કુમળા મગજમાં કરાવવું એ મહાન ધર્મનું પાલન કુમારપાળે કર્યું હતું. તમારા કારણે જ હત્યાના સંસ્કારો ઘરબાઈ ગયેલા. જીવનને હોડમાં મૂકીને પણ તેઓએ જીવદયાનું પાલન નિમિત્ત મળતાની સાથે આજે તે બહાર આવ્યા છે.” કર્યું. બાળક અને માતા બંનેને સજા થઈ. પાટણમાં દર વર્ષે કંટકેશ્વરીદેવીના મંદિરમાં આપણા શાસ્ત્રકારો પણ કહે છે કે બાઈ પશુનું બલિદાન અપાતું હતું. પૂજારીઓએ કુમારપાળને બેજીવાતી થાય એટલે એણે પાપના અને અશુભ કહ્યું કે સુદ સાતમના ૭00 બકરા અને પાડાઓનું આરંભ-સમારંભના કાર્યો છોડી દેવા જોઈએ. બલિદાન આપવાનું હોય છે, આઠમના ૮૦૦ અને પ્રભુભક્તિ, પ્રભુવાણીશ્રવણ અને નમસ્કાર મહામંત્રના નોમના ૯૦૦ પાડાઓનું બલિદાન આપવાનો જાપમાં સતત રચ્યાપચ્યા રહેવું જોઈએ, જેના કારણે પરંપરાગત નિયમ છે. આવનાર બાળક જન્મથી જ સંસ્કારી બને અને આગળ કુમારપાળ હેમચંદ્રસૂરિજી પાસે ગયા અને સર્વ જતા આચારચુસ્ત બને. એને બદલે આજની હિંસાથી વાત કરી, ગુરુદેવે પશુરક્ષા કરવાનું અને પશુબલિની ભરપૂર ફિલ્મો અને કામોત્તેજક સિરિયલો જોઈને જે પ્રથા બંધ કરવા માર્ગદર્શન આપ્યું, કુમારપાળે મંદિરના ગર્ભવતી સ્ત્રીઓ પોતાના દિવસો પસાર કરતી હોય પ્રાંગણમાં પશુઓને પૂરી દીધા અને દ્વાર બંધ કર્યા. તેના પેટે ભામાશા, જાવડશા, જગડુશા કે પેથડશા તો બીજે દિવસે કુમારપાળ પૂજારીઓ સાથે ગયો અને ક્યાંથી પાકે ? જોયુ તો અંદર પશુઓ ઘાસ ખાતા હતા, તેથી કુમારપાળે કહ્યું કે મેં તો દેવીને બધા પશુઓ આપ્યાં, જો દેવીની (કુમારપાળ મહારાજાની જીવદયા) ઇચ્છા હોત તો પશુનું ભક્ષણ કરતા પણ દેવીને પશુનું રાજા કુમારપાળ પર્વતિથિના દિવસે પૌષધ કરતા માંસ પચતું નથી. માંસ તો તમારે ખાવું છે. પરંતુ હું સાથે બીજા અનેક શ્રાવકો પૌષધ લેતા હતા. એકવાર જીવતા પશુઓની હત્યા કરવા નહિ દઉં. કુમારપાળના શરીર પર એક મંકોડો ચોંટી ગયો. બધા પશુઓને મુક્ત કર્યા. પૂજારી તો કંઈ બોલ્યો મુહપતિથી દૂર કરવા પ્રયત્ન કર્યો પણ ન ઊતર્યો, નહિ, પણ..... દેવી કંટકેશ્વરી જે ચૌલુક્ય વંશની એટલે મંકોડો મરી ન જાય. તે માટે પોતાની ચામડી કુલદેવી હતી એણે ગુસ્સે થઈને કુમારપાળ પર ત્રિશૂલનો કાપીને અલગ કરી દીધો. આવી હતી એમની પ્રહાર કર્યો. તેથી આખા શરીર પર રક્તપિત્તનો રોગ જીવદયાની ભાવના ! થયો. પણ કુમારપાળ ગભરાયા નહિ. દેવીને પશુનું - કુમારપાળે આખા ગુજરાતમાં અહિંસાનો પ્રચાર બલિદાન તો ન જ આપ્યું. ઉદયન મહામંત્રીને આ કર્યો. તે વખતે કતલખાનું ગુજરાતમાં નહોતું. કોઈપણ વાતની ખબર પડતા હેમચંદ્રસૂરિજી પાસ દોડી ગયા. માણસ - બળદ - ગાય - પાડો - કબરો - ભૂંડ વગેરે આચાર્યદેવે તરત જ જળને મંતરીને કુમારપાળના શરીર પશુઓની હત્યા કરતો નહોતો. એટલું જ નહિ પણ ઉપર છાંટ્યું અને તરત રાજાનો કોઢનો રોગ દૂર થયો ! જૂને કોઈ મારી શકતું નહોતું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે એક શેઠે જાણી જોઈને જૂને મારી નાખી. કુમારપાળ મહારાજા પાસે અહિંસાનું પાલન કરાવ્યું. કુમારપાળને ખબર પડતાં એ શેઠને બોલાવ્યાં અને કુમારપાળે સૌરાષ્ટ્રમાં, લાટદેશમાં, માળવામાં, એને સજા કરી કે તું એક જિનમંદિર બંધાવ અને એ મેવાડમાં, મારવાડમાં, કોંકણ દેશમાં હિંસા બંધ કરાવી શેઠે જિનમંદિર બંધાવ્યું. એ મંદિર યુકાવિહાર નામથી અને અહિંસા ધર્મનો ફેલાવો કર્યો. ૩૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧] Page #37 -------------------------------------------------------------------------- ________________ II Shri Paran Knpalu Devay Namah II YUVA TIMES Hame Jeena Sikha Diya Inspired by PUJYA ATMANANDJI (THE SEED A successful business man was growing old and knew it was time to choose a successor to take over the business. Instead of choosing one of his directors or his children, he decided to do something different. He called all the young executives in his company together. He said, "It is time for me to step down and choose the next CEO. I have decided to choose one of you." The young executives were shocked, but the boss continued,"I am going to give each one of you a SEED today - one very special SEED. I want you to plant the seed, water it, and come back here one year from today with what you have grown from the seed I have just given you. I will then judge the plants that you bring, and the one I choose will be the next CEO." One man, named Jim, was there that day and he, like the others, received a seed. He went home and excitedly, told his wife the story. She helped him get a pot, soil and compost and he planted the seed. Every day, he would water it and watch to see if it had grown. After about three weeks, some of the other executives began to talk about their seeds and the plants that were beginning to grow. Jim kept checking his seed, but nothing ever grew. Three weeks, four weeks, five weeks went by, still nothing. By now, others were talking about their plants, but Jim still didn't have anything growing and he felt like a failure. Six months went by — still nothing in Jim's pot. He just knew he had killed his seed. Everyone else had trees and tall plants, but he had nothing. Jim didn't say anything to his colleagues; however, he just kept watering and fertilizing the soil. A year finally went by and all the young executives of the company brought their plants to the CEO for inspection. Jim told his wife that he wasn't going to take an empty pot. But she asked him to be honest about what happened. Jim felt sick to his stomach. It was going to be the most embarrassing moment of his life, but he knew his wife was right. He took his empty pot to the board room. When Jim arrived, he was amazed at the variety of plants grown by the other executives. They were beautiful — in all shapes and sizes. Jim put his empty pot on the floor and many of his colleagues laughed, but a few felt sorry for him! When the CEO arrived, he surveyed the room and greeted his young executives. Jim just tried to hide in the back. "My, what great plants, trees and flowers you have grown," said the CEO. "Today one of you will be appointed the next CEO!" All of a sudden, the CEO spotted Jim at the back of the room with his empty pot. Eczne - 2099 1 34 Page #38 -------------------------------------------------------------------------- ________________ He ordered the financial director to bring him to the front. Jim was terrified. He thought, "The CEO knows I'm a failure! Maybe he will have me fired!" When Jim got to the front, the CEO asked him what had happened to his seed - Jim told him the story. The CEO asked everyone to sit down except Jim. He looked at Jim, and then announced to the young executives, "Behold your next Chief Executive Officer! His name is Jim!" Jim couldn't believe it. He couldn't even grow his seed? "How could he be the new CEO?" the others said. Then the CEO said, "One year ago today, I gave everyone in this room a seed. I told you to take the seed, plant it, water it and bring it back to me today. But I gave you all boiled seeds; they were dead - it was not possible for them to grow. All of you, except Jim, have brought me trees and plants and flowers. When you found that the seed would not grow, you substituted another seed for the one I gave you. Jim was the only one with the courage and honesty to bring me a pot with my seed in it. Therefore, he is the one who will be the new Chief Executive Officer!" ( WHAT GOES AROUND COMES AROUND His name was Fleming, and he was a poor Scottish farmer. One day, while working in the field, he heard a cry for help coming from a nearby field. He dropped his tools and ran to the field. To his shock he found a small boy, terrified and in deep pain. He was hit by a passing truck and was lying on the field in a pool of blood. Farmer Fleming saved the boy from what could have been a slow and terrifying death. The next day, a huge car came near the farmer's field. An elegantly dressed nobleman stepped out and introduced himself as the father of the boy farmer Fleming had saved. "You saved my son's life. I want to repay you," said the nobleman. No, I can't accept payment for what I did, the farmer replied waving off the offer. At that moment, the farmer's own son came to the field. 'Is that your son?' the nobleman asked. 'Yes, the farmer replied proudly. I'll make you a deal. Let me provide him with the level of education my own son will enjoy. If your son is anything like his father, he'll no doubt grow to be a man we both will be proud of. And that he did. Farmer Fleming's son attended the very best schools and in time, graduated from St. Mary's Hospital Medical School in London, and went on to become known throughout the world as the noted Sir Alexander Fleming, the discoverer of Penicillin. Years afterward, the same nobleman's son who was saved from the bog was stricken with pneumonia. What saved his life this time? Penicillin. What was the name of the nobleman? Lord Randolph Churchill. What is his son's name? Sir Winston Churchill. Someone once said: What goes around comes around. 36 MI N IRINIHIHIIRIINIECZEfal - 2094 Page #39 -------------------------------------------------------------------------- ________________ 8 સમાજ-સંસ્થા દર્શન B ВВВВВВВВВВВВВВВВВВВВВВВВВ આપણી સંસ્થામાં “શ્રી રાજમંદિર'ના ભૂમિપૂજન તથા શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ સાનંદ સંપન્ન તા. ૨૭-૪-૨૦૧૧ના રોજ સવારે પૂજ્યશ્રી આત્માનંદજીની નિશ્રામાં પૂજયશ્રી ડૉ. રાકેશભાઈ ઝવેરીના શુભહસ્તે સંસ્થાના પ્રાંગણમાં ‘શ્રી રાજમંદિર’ના ભૂમિપૂજનનો કાર્યક્રમ ખૂબ ઉલ્લાસપૂર્ણ ભક્તિસભર વાતાવરણમાં ઉજવાઈ ગયો. પૂજ્યશ્રી રાકેશભાઈએ તેમના ઉબોધનમાં જણાવ્યું કે સૌ સંસારી જીવો મોહનિદ્રામાં સૂતા છે. એટલે બેહોશીમાં તેમને પરિભ્રમણના દુઃખનો ખ્યાલ આવતો નથી. સદ્દગુરુ અત્યંત કરુણા કરી સૌને જગાડે છે – પ્રોત્સાહિત કરે છે. જો આપણા હૃદયમંદિરમાં શ્રી પ્રભુ-ગુરુની સ્થાપના થઈ જાય તો ભીતરમાં જ મોક્ષમાર્ગનો શિલાન્યાસ થઈ જાય. અંતમાં ‘શ્રી રાજમંદિરનું નિર્માણ જલ્દીથી પૂર્ણ થાય એવી શુભભાવના વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રી આત્માનંદજીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપણે પરમકૃપાળુદેવને હૃદયથી ઓળખવા જોઈએ. તેમના હૃદયમાં શુદ્ધાત્મા પ્રગટી ગયો હતો તેથી તેઓ સ્વમુખે જણાવે છે. “તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.” - આવા મહાપુરુષ ગુજરાતમાં જન્મ્યા અને તેઓએ ગુજરાતી ભાષામાં આપણને બોધ આપ્યો. આપણે તેમના દિવ્ય જીવન તથા દિવ્ય વચનામૃતનો પૂરેપૂરો લાભ લઈને તેમનો બોધ હૃદયમાં ઉતારીએ. તેમના વચનામૃતનો મર્મ ઉકેલવા સત્સંગની ઉપાસના કરવી. તેમના વચનોના અવલંબન દ્વારા આપણે આપણું સ્વરૂપ સમજીએ, શ્રદ્ધા કરીએ અને અનુભવ કરી આ ભવભ્રમણનો અંત લાવીએ એ જ શ્રી પ્રભુ-ગુરુને પ્રાર્થના. બહેનશ્રી મેઘલબેન, બહેનશ્રી વિધિબહેન, ભાઈશ્રી સંદિપભાઈ તથ સમસ્ત ભક્તિવૃંદે ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરી સૌના ભાવ ઉલ્લસિત કર્યા. પૂજા-વિધિ પછી બન્ને સંતોનું ભાવભર્યું મિલન થયું. “શ્રી રાજમંદિરના નિર્માણમાં સૌથી વધુ સહયોગ આપનાર દાનવીર મુમુક્ષુ આદ શ્રી કુમુદભાઈ મહેતા તથા બહેનશ્રી સુધાબેન મહેતાના દાનની અનુમોદના કરી બહુમાન કરવામાં આવ્યું. શિલાન્યાસ વિધિ પ્રતિષ્ઠાચાર્ય શ્રી પ્રદીપકુમારજીએ ખૂબ ભક્તિભાવપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી કરાવી હતી, આદ શ્રી કાશીભાઈ પટેલે પણ આપણી વિનંતીને સ્વીકારી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવ કાદવમાં (સંસારમાં) કમળની જેમ રહેતા હતા. આપણે તેઓને સાચી રીતે ઓળખવા જોઈએ. કાર્યક્રમનું સમસ્ત સંચાલન આદ, મુમુક્ષુ ભાઈશ્રી શરદભાઈ ડેલીવાળાએ ખૂબ સુંદર રીતે કર્યું હતું. આપણી સંસ્થામાં પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ વાર્ષિકોત્સવની ઉજવણીનું આયોજન આપણી સંસ્થામાં આદિગુરુ ગૌતમસ્વામી તથા આચાર્યપ્રવર શ્રી કુંદકુંદસ્વામીની મંદિરજીમાં પ્રતિષ્ઠાને | દિવ્યધ્વનિ મે - ૨૦૧૧ . ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ એક વર્ષ પૂરું થાય છે. તે પ્રસંગે જુલાઈ ૧૪ થી ૧૭ ગુરુપૂર્ણિમાના શિબિરના અંતિમ દિવસે રવિવારે તા. ૧૭ જુલાઈએ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે વિશિષ્ટ રીતે ગૌતમસ્વામી તથા કુંદકુંદસ્વામીજીની પૂજા, ગણધર ભગવાનની મહાપૂજા (શ્રી લઘુગણધરવલયવિધાન) કરવામાં આવશે. વિશેષ તો ગણધર ભગવાનની આરાધનારૂપે આ દિવસની ઉજવણી થશે. પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન જે મહાનુભાવો ઇન્દ્ર-ઇન્દ્રાણી બન્યા હતા તેઓને ફરીથી આ વિશિષ્ટ વિધાનમાં બેસવાનો લાભ મળશે. આ ઉપરાંત મહાનુભાવોના સ્વાધ્યાય, ભક્તિસંગીત વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌને આ પ્રસંગે પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. - પરમકૃપાળુદેવના દેહોત્સર્ગદિન નિમિત્તે સંસ્થામાં યોજાયેલ વિશિષ્ટ કાર્યક્રમો : ચૈત્ર વદ પાંચમ, તા. ૨૨-૪-૨૦૧૧ પરમકૃપાળુદેવના પરમ સમાધિદિન નિમિત્તે આપણી સંસ્થામાં વિશિષ્ટ પ્રકારે સાધનાક્રમ ગોઠવાયો હતો. પ્રાતઃકાળે આજ્ઞાભક્તિ ઉપરાંત કૃપાળુદેવ રચિત પદોનું પારાયણ થયું હતું. સ્વાધ્યાયની બેઠકમાં આદ, શ્રી અશોકભાઈ શાહે વચનામૃત પત્રાંક – ૭૨૮નું અનુસંધાન લઈ જ્ઞાનીપુરુષોએ મૃત્યુ પ્રત્યે કેવો અભિગમ કેળવ્યો છે અને આપણને તે માટે કેવી પ્રેરણા આપી છે – તે વિષય પર મનનીય સ્વાધ્યાય આપ્યો હતો. “પરમકૃપાળુદેવના જીવન અને કવન' વિષય પર આધારિત પૂજ્યશ્રીની વીડિયો કેસેટ મૂકવામાં આવી હતી. બપોરે મંત્રજાપ, ધ્યાન તથા કૃપાળુદેવના જીવનપ્રસંગોનું વાચન કરવામાં આવ્યું હતું. રાત્રે કોબાના વિવિધ ભક્તિકારોએ રાજ-ભક્તિ પ્રસ્તુત કરી કૃપાળુદેવ પ્રત્યે સમર્પણતાના ભાવ વ્યક્ત કર્યા હતા. છાશવિતરણ કેન્દ્રનું ઉદ્દઘાટના આપણી સંસ્થામાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સાથે વસ્ત્ર વિતરણ, મેડિકલ કેમ્પનું આયોજન, નેત્રયજ્ઞ, જરૂરતમંદો માટે અનાજ-કરિયાણાનું વિતરણ, છાશકેન્દ્રો ચલાવવા જેવી અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓનું પણ અવારનવાર આયોજન થતું રહે છે. તા. ૧૬-૪-૨૦૧૧ ના શ્રી મહાવીર જન્મ કલ્યાણકના શુભ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂના કોબા મુકામે તથા કોબા-ગાંધીનગર હાઈવે પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કુલ બે છાશ વિતરણ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. આ છાસકેન્દ્રના મુખ્ય દાતા આદ.શ્રી જયોતિબેન નાણાવટી | આદ. શ્રી ર્ડો. મહેન્દ્રભાઈ નાણાવટી તથા સહયોગી દાતાઓને સંસ્થા તરફથી સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ. આ છાશ કેન્દ્ર માટે તન-મન-ધનથી સેવાઓ આપનાર સેવાભાવી મહાનુભાવોને પણ અનેકશઃ ધન્યવાદ પાઠવીએ છીએ. આપણી સંસ્થામાં શ્રી મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી સાનંદ સંપન્ન આપણી સંસ્થામાં તા. ૧૬-૪-૨૦૧૧ ના દિવસે શ્રી મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી ઉલ્લાસભેર વાતાવરણમાં સંપન્ન થઈ. સવારે જિનમંદિરમાં પરમાત્માના અભિષેક તથા પ્રભુ મહાવીરના સ્તવનો ભાવપૂર્વક રજૂ થયાં. ત્યારબાદ ભગવાન મહાવીરની દ્રવ્ય-ભાવપૂજા કરવામાં આવી. - ભક્તિસંગીતની કેસેટ દરમ્યાન સૌએ પ્રભુભક્તિનો સ્વાદ માણ્યો. ત્યારબાદ પૂજયશ્રી આત્માનંદજીએ શ્રી મોક્ષમાળા શિક્ષાણાઠ-૮૧ “પંચમકાળ” ના આધારે સ્વાધ્યાય આપતા જણાવ્યું કે કળિયુગમાં ઉત્તમ ૩૮ દિવ્યધ્વનિ કે મે - ૨૦૧૧] Page #41 -------------------------------------------------------------------------- ________________ વસ્તુની ક્ષીણતા અને કનિષ્ઠ વસ્તુનો ઉદય હોય છે. પંચમકાળમાં શીલવાન મનુષ્યો ઓછા દેખાય છે. આજે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે લોકોને રસ નથી. લોકોને ગમે તેવું નહિ પણ ભગવાને કહ્યું છે તેવું કહેવું જોઈએ. કોઈપણ ધર્મક્રિયાનું લક્ષ આત્માના પરિણામોની શુદ્ધિ હોવું જોઈએ. આજે વ્યાકુળતા વધારે તેવા સાધનો વધતાં જાય છે. સમાજમાં જેની પાસે પૈસા છે તે મોટા ગણાય છે પરંતુ જે સદગુણવાન છે તે મોટા છે. પંચમકાળનું સ્વરૂપ જાણી સાધકે વિશેષ સાવધાન રહેવું, આત્માને પાપભાવોથી બચાવવો અને સત્ દેવગુરુ-ધર્મનું શરણ લેવું. આપણી સંસ્થાને સમર્પિત પ્રતિભાસંપન્ન બા.બ્ર.આદ શ્રી સુરેશજીએ ભગવાન મહાવીર તથા ગૌતમસ્વામીના જીવનચરિત્રને તેઓની આગવી સુંદર શૈલીમાં રસાત્મક રીતે પ્રસ્તુત કરેલ. આ જીવનચરિત્રને સાંભળી સૌએ સાત્ત્વિક આનંદનો અનુભવ કર્યો. રાત્રે મુમુક્ષુઓએ ભગવાન મહાવીરના ભક્તિપદો, સ્તુતિ પ્રસ્તુત કરી સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા. આ દિવસે આદ શ્રી ભારતીબેન અરવિંદભાઈ કારાણી (મુંબઈ) તરફથી ભોજનાલયમાં કેરીનો રસ રાખવામાં આવ્યો હતો. શ્રી આયંબિલ ઓળી તપસી નિર્બરા 7 I તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. સૂર્મક્ષાર્થમ્ તથતિ ત તપઃ | કર્મના ક્ષય અર્થે તપવું તેને તપ કહે છે. આપણી સંસ્થામાં નીચેના તપસ્વી મુમુક્ષુ ભાઈ-બહેનોએ ચૈત્ર માસની આયંબિલની ઓળી કરી હતી : (૧) પૂજ્ય બહેનશ્રી ડૉ. શર્મિષ્ઠાબેન સોનેજી (નીવી આયંબિલ), (૨) આદ. શ્રી સુધાબેન લાખાણી, (૩) આદ, શ્રી મહેન્દ્રભાઈ ખંધાર, (૪) આદ. શ્રી ચીમનભાઈ કોઠારી, (પ) આદ શ્રી રીટાબેન મહેતા, (૬) આદ, શ્રી હંસાબેન ભાવસાર, (૭) આદ, શ્રી સુરેશભાઈ શાહ (કર્મચારીશ્રી), (૮) આદ. શ્રી સંગીતાબેન ચૌધરી, (૯) આદ. શ્રી નવનીતભાઈ મિશ્રા (૮ આયંબિલ) આ ઉપરાંત અનેક મુમુક્ષુ ભાઈ-બહેનોએ પોતાની શક્તિ અનુસાર આયંબિલ કર્યા હતા. તપસ્વીઓને આયંબિલ કરાવવાનો લાભ આદ. શ્રી સુધાબેન પ્રફુલભાઈ લાખાણીએ લીધો હતો; જે બદલ તેઓને અનેકશઃ ધન્યવાદ પાઠવીએ છીએ. પૂજ્યશ્રીના વરદ હસ્તે તપસ્વી ભાઈ-બહેનોના પારણા થયા. પારણાના દિવસે આદ શ્રી જયેશભાઈ ચીમનલાલ કોઠારી તરફથી કેરીનો રસ રાખવામાં આવ્યો હતો. સર્વે તપસ્વી ભાઈ-બહેનોને અનેકશઃ ધન્યવાદ પાઠવી તપશ્ચર્યાની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. શ્રી લક્ષ્મીપુરા (સાબરકાંઠા) મુકામે શ્રી રામનવમીના મંગલ પ્રસંગે સત્સંગ-ભક્તિનો કાર્યક્રમ સાનંદ સંપન્ન લક્ષ્મીપુરાના મુમુક્ષુઓની ભાવભરી વિનંતીને સ્વીકારી પૂજયશ્રી આત્માનંદજી દર વર્ષની જેમ આ વખતે પણ રામનવમી પ્રસંગે તા. ૧૨-૪-૨૦૧૧ ના રોજ લક્ષ્મીપુરા પધાર્યા હતા. સ્વાધ્યાયમાં પૂજ્યશ્રીએ શ્રી રામ ભગવાનના જીવનની ત્રણ વિશેષતાઓ દર્શાવી હતી. - (૧) એક વચન (૨) એક પત્ની (૩) એક બાણ. પૂજ્યશ્રીના સત્સંગનો સૌને લાભ મળ્યો એટલે સૌને વિશેષ આનંદ થયો હતો. લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા ભાઈ-બહેનોએ સત્સંગનો લાભ લીધો હતો. પૂજ્યશ્રી નરસિંહદાદા, પૂજયશ્રી તુલસીદાસજી મહારાજ, આદ. શ્રી શિવુભાઈ તથા અન્ય મહાનુભાવોનો પણ સૌને બોધ પ્રાપ્ત થયો હતો. | દિવ્યધ્વનિ , મે - ૨૦૧૧ / ૩૯ , Page #42 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગે પૂ. રામજીબાપા, પૂ. નાથુબાપા, પૂ. જેસીંગબાપા, પૂ. જીતાબાવજીના ઉપકારને યાદ કરી સ્મરણાંજલિ આપવામાં આવી હતી. શ્રી ચેતન્યધામની યાત્રા સાનંદ-સંપન્ના આપણી સંસ્થા દ્વારા તા. ૨૮-૪-૨૦૧૧ ના દિવસે શ્રી ચૈતન્યધામ, ધણપ, જિ. ગાંધીનગરની એક દિવસની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં ૧૦૦ ઉપરાંત મુમુક્ષુ ભાઈ-બહેનો જોડાયા હતા. સૌ પ્રથમ ચૈતન્યધામના જિનમંદિરના દર્શન તેમજ દ્રવ્ય-ભાવપૂજામાં સૌ જોડાયા. ત્યારબાદ સર્વશ્રી સંદિપભાઈ, વિધિબેન, નીકીબેન તેમજ સંસ્થાના મુમુક્ષુઓએ ભક્તિપદો પ્રસ્તુત કરી સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા. પૂજ્યશ્રી આત્માનંદજીએ ધર્મવાર્તા-પ્રશ્નોત્તરી દરમ્યાન જણાવ્યું કે વિશ્વની વ્યવસ્થા જ એવી છે કે વીરલા જીવો જ મોક્ષને પ્રાપ્ત કરી શકે. પોતાની ઘણી યોગ્યતા પ્રગટ થાય ત્યારે જીવને આત્મત્વ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જાગે છે અને તેને આત્મા સુગમ અને સુગોચર બને છે. આ વિશ્વમાં મોક્ષ સિવાય ક્યાંય શાશ્વત આનંદ નથી. દુનિયામાં ક્યાંય ગમે નહિ, કંઇ ગમે નહિ, ચિત્ત સંસારથી નિરાળુ રહે ત્યારે જાણવું કે પરમાત્મપ્રાપ્તિની તૈયારી છે. પૂજ્યશ્રી આત્માનંદજીએ ત્રણ-ચાર જેટલા ભક્તિપદો પ્રસ્તુત કર્યા એટલે સૌના ભાવ વિશેષ ઉલ્લસિત થયા. સાંજે આદ શ્રી અશોકભાઈ પી. શાહે ધાર્મિક ક્વીઝના કાર્યક્રમ દ્વારા સૌને જ્ઞાનરસમાં ભીંજવ્યા. પૂજ્ય બહેનશ્રીએ સંઘપૂજનનો લાભ લીધો હતો. ચૈતન્યધામ તરફથી આવાસ - ભોજનાદિની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રા માટે કોઈ પણ પ્રકારનો સહયોગ આપનાર મહાનુભાવો પ્રત્યે સંસ્થા આભારની લાગણી વ્યક્ત કરે છે. | | રાજકોટ મુકામે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સર્ગ દિન | નિમિત્તે યોજાયેલ પરમસમાધિ મહોત્સવ સાનંદ સંપન્ન રાજકોટ મુકામે તા. ૨૨-૪-૨૦૧૧ અને ૨૩-૪-૨૦૧૧ દરમ્યાન પરમસમાધિ મહોત્સવની ઉજવણીમાં સંતો તથા વિશિષ્ટ મહાનુભાવોના સ્વાધ્યાય તથા ભક્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૨-૪-૨૦૧૧ના દિવસે સવારે શ્રી દિલીપભાઈ કોઠારીની ભાવવાહી ભક્તિ રાખવામાં આવી હતી. મહોત્સવ દરમ્યાન પૂજયશ્રી ગાંગજીભાઈએ વચનામૃત પત્રાંક - ૯૧ના આધારે, પૂજયશ્રી નલિનભાઈ (ભાઈશ્રી)એ વચનામૃત પત્રાંક ૨૦૧ ના આધારે, પરમ આદરણીય બહેનશ્રી સુધાબેન શેઠે વચનામૃત પત્રક - ૨૮૦ના આધારે, પૂજ્યશ્રી ગોકુળભાઈએ પત્રાંક ૫૭૦ ના આધારે, પૂજ્યશ્રી રાકેશભાઈએ પત્રાંક - ૪૬૭ ના આધારે મનનીય સ્વાધ્યાય આપ્યા હતા. તા. ૨૩મી એ સવારે પૂજયશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબના તથા આદરણીયશ્રી વસંતભાઈ ખોખાણીના મનનીય સ્વાધ્યાય બાદ આભારવિધિથી કાર્યક્રમનું સમાપન થયું હતું. પૂજયશ્રી આત્માનંદજીની શારીરિક અસ્વસ્થતાને કારણે રાજકોટ જઈ શક્યા નહોતા. પૂજય બહેનશ્રી તથા થોડા મુમુક્ષુ ભાઈબહેનો સત્સંગનો લાભ લેવા રાજકોટ ગયા હતા તથા પૂજ્યશ્રીનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. - રાજકોટ નિવાસ દરમ્યાન આદ શ્રી નરેન્દ્રભાઈ | જ્યોતિબેન સમગ્ર પરિવારે ખૂબ પ્રેમપૂર્વક સેવા કરી હતી. તેઓનો ખૂબ ખૂબ આભાર તથા પૂજયશ્રીના શુભાશીર્વાદ. ૪૦ uિuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧] Page #43 -------------------------------------------------------------------------- ________________ ( આપણી સંસ્થામાં શ્રી રાજમંદિરના ભૂમિપૂજન તથા શિલાન્યાસ વિધિની તસવીરો (તા. ૨૦-૪-૧૧) મુખ્યદાતા આદ.શ્રી કુમુદભાઈ મહેતા તથા આદ. શ્રી સુધાબેન મહેતાનું અભિવાદના સંતમિલન ઉપસ્થિત ભક્તજનો શ્રી ચૈતન્યધામ, ધણપ (જિ. ગાંધીનગર)ની યાત્રા વેળાએ (તા. ૨૮-૪-૨૦૧૧) 1 Times Page #44 -------------------------------------------------------------------------- ________________ Registered under RNI No. : GUJGUJ/2008/25883 Permitted to post at Ahmedabad PSO on 15th of every month under Postal Regd. No. : GAMC - 309/2009-11 issued by SSP Ahmedabad valid upto 31-12-2011 Licence to post without prepayment No. CPMG/GJ/36/2009-11 Valid upto 31-12-2011 (સંસ્થા દ્વારા છાશવિતરણના ઉદ્ઘાટનની વેળાએ (તા. 16-4-2011) I ! છાશ કેન્દ્ર iflaili ladહત નો ના જાણી શ્રી રામનવમીના મંગલ પ્રસંગે લક્ષ્મીપુરા (જિ. સાબરકાંઠા) મુકામે યોજાયેલ સત્સંગ-ભક્તિની વેળાએ (તા. 12-4-2011) 'આ અંકના વિશિષ્ટ સહયોગી દાતા ‘દિવ્યધ્વનિ' મે-૨૦૧૧ ના અંક માટે રૂા. ૧૧,૦૦૦/-નો આર્થિક સહયોગ 9 આદ. શ્રી નિર્મળાબેન કેશવલાલ સુમરિયા (યુ.કે.) તરફથી તેઓશ્રીના લગ્નગ્રંથિના 60 વર્ષ નિમિત્તે પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ “જ્ઞાનદાનની અનુમોદના કરે છે. દિવ્યધ્વનિ' મે-૨૦૧૧ ના અંક માટે રૂા. ૧૧,૦૦૦/-નો આર્થિક સહયોગ સ્વ. રૂપલ તુષાર શાહના સ્મરણાર્થે હસ્તે : આદ. શ્રી હેમીબેન મનુભાઈ ધનાણી (નાઈરોબી, કેન્યા) તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ “જ્ઞાનદાન’ની અનુમોદના કરે છે. Printed & Published by Smt. Dr. Sharmisthaben M. Soneji on Behalf of Shreemad Rajchandra Adhyatmik Sadhana Kendra, Koba - 382 007. Dist. Gandhinagar (Gujarat). Printed at Bhagwati Offset, 16/C, Bansidhar Estate, Bardolpura, Ahmedabad - 380 004. Editor : Shri Mitesh A. Shah