SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાનાં જ કર્મોનું ફળ છે.'- આ માન્યતા હોય ત્યાં સુધી એને સુખ-દુઃખનો અનુભવ અર્થાતુ સમ્યક્ત જ્યાં સુધી પામે નહીં થાય છે. એટલે આત્મા જેવા દ્રવ્યની શ્રદ્ધા ત્યાં સુધી સાચો ધર્મ થઈ શકે નહીં. એટલે હોવી જરૂરી છે. સમ્યક્વને ધર્મના આધારરૂપ કહ્યું છે. (૨) આત્મા નિત્ય છે, ધ્રુવ છે, અનાદિ અને (૬) સમ્યક્ત એ ધર્મનું ભાજન-વાસણ-પાત્ર અનંત છે એમ માનવું તે બીજું સ્થાન. છેઃ વ્યવહારમાં આપણે કોઈ વસ્તુને મૂકવા ક્યારેય ઉપર કહ્યું તેમ આત્મા મરતો નથી. માટે વાસણ કે પાત્ર જોઈએ છીએ - એ આત્મા દેખાતો નથી, પણ શરીરમાં આત્મા હોય તો જ એ વસ્તુ વ્યવસ્થિત રહી શકે, હોય ત્યાં સુધી જ સુખ-દુઃખ વગેરે અનુભવ તે પ્રમાણે ધર્મ પણ જો સમ્યક્ત પ્રાપ્ત થયું થાય છે. ઉપર કહ્યું તેમ આ શરીરમાંથી હોય તો વ્યવસ્થિત રીતે કરી શકાય. તે ન આત્મા નીકળીને તરત જ બીજા શરીરમાં હોય તો ગમે તેમ ધર્મ કરે પણ તે યથાર્થ જાય છે. ન થાય. જીવનમાં ધર્મ પ્રાપ્ત કરવાની (૩) આત્મા કર્મનો કર્યા છે એમ માનવું તે ત્રીજું ઇચ્છા તો જાગે છે પણ તે માટેના યોગ્ય સ્થાનક છે : જીવો કર્મ કરે છે, રાગ-દ્વેષ પાત્ર – સમ્યક્ત પ્રાપ્ત કરવાની જરૂરિયાત કરે છે, કોઈને સુખ-દુઃખ આપે છે તે બધું બહુ ઓછા જીવોને થાય છે. માટે ધર્મની આત્મા જ કરે છે એટલે કે આત્માની સાથે સમ્યક્તની આવશ્કયતા જરૂર હોવી પ્રેરણાથી જ શરીર બધી ક્રિયાઓ કરે છે જોઈએ. અને કર્મ બાંધે છે. હવે સમ્યક્તના છ પ્રકારનાં સ્થાનો વિષે (૪) આત્મા કર્મનો ભોક્તા છે એમ માનવું તે છેલ્લે કહે છે : ચોથું સ્થાનક : ઉપર કહ્યું તેમ આત્મા (૧) ચૈતન્યમય આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે કર્મનો કર્તા છે એટલે એનું જે ફળ શુભ કે એમ માનવું તે પ્રથમ સ્થાન : ઘણી વખતે અશુભ આવે તે આત્માને ભોગવવું પડે કેટલાક એમ માને છે કે મરી ગયા એટલે છે. બનવાજોગ છે કે જ્યારે કર્મનું ફળ બધાથી છૂટ્યા. હવે કોઈ દુઃખ ભોગવવાનું ભોગવવાનું આવે ત્યારે એ દેહ બદલાઈ રહ્યું નહીં. પણ ખરેખર એમ નથી. તીર્થંકર ગયો હોય અને બીજો દેહ ધારણ કર્યો ભગવંતોએ જોયું છે કે આ દેહમાં આત્મા હોય. પણ સુખ-દુઃખનો અનુભવ તો એ નામનું એક સ્વતંત્ર દ્રવ્ય છે. માણસ મરી જ આત્માને થાય છે - અલબત્ત જે તે જાય ત્યારે શરીર મરી જાય છે અને પછી વખતના દેહની મારફત. આ વાત ખાસ બધા એને બાળી દે છે કે દાટી દે છે. પણ સમજવા જેવી છે - આ સમજાય તો એની અંદરનો આત્મા તો આ દેહ છોડીને ભવિષ્યમાં દુઃખો આવે તેવા કર્મો આ દેહે બીજા દેહમાં ચાલ્યો જાય છે. આ આત્મા - આ આત્મા કરે નહીં. ક્યારેય મરતો નથી અને આ શરીરમાં એ (૫) આત્માનો મોક્ષ છે એમ માનવું તે પાંચમું ૧૦] દિવ્યધ્વનિ ૧ મે - ૨૦૧૧
SR No.523255
Book TitleDivya Dhvani 2011 05
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy