SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ આનંદ થતો હતો. પાટણમાં પ્રસિદ્ધ થયું. જજે કહ્યું : “બેન ! આ બાળક કરતાં પણ તમે જીવદયાનું પાલન સ્વયં કરવું અને બીજા પાસે વધુ ગુનેગાર છો. ગર્ભસ્થશિશુના કુમળા મગજમાં કરાવવું એ મહાન ધર્મનું પાલન કુમારપાળે કર્યું હતું. તમારા કારણે જ હત્યાના સંસ્કારો ઘરબાઈ ગયેલા. જીવનને હોડમાં મૂકીને પણ તેઓએ જીવદયાનું પાલન નિમિત્ત મળતાની સાથે આજે તે બહાર આવ્યા છે.” કર્યું. બાળક અને માતા બંનેને સજા થઈ. પાટણમાં દર વર્ષે કંટકેશ્વરીદેવીના મંદિરમાં આપણા શાસ્ત્રકારો પણ કહે છે કે બાઈ પશુનું બલિદાન અપાતું હતું. પૂજારીઓએ કુમારપાળને બેજીવાતી થાય એટલે એણે પાપના અને અશુભ કહ્યું કે સુદ સાતમના ૭00 બકરા અને પાડાઓનું આરંભ-સમારંભના કાર્યો છોડી દેવા જોઈએ. બલિદાન આપવાનું હોય છે, આઠમના ૮૦૦ અને પ્રભુભક્તિ, પ્રભુવાણીશ્રવણ અને નમસ્કાર મહામંત્રના નોમના ૯૦૦ પાડાઓનું બલિદાન આપવાનો જાપમાં સતત રચ્યાપચ્યા રહેવું જોઈએ, જેના કારણે પરંપરાગત નિયમ છે. આવનાર બાળક જન્મથી જ સંસ્કારી બને અને આગળ કુમારપાળ હેમચંદ્રસૂરિજી પાસે ગયા અને સર્વ જતા આચારચુસ્ત બને. એને બદલે આજની હિંસાથી વાત કરી, ગુરુદેવે પશુરક્ષા કરવાનું અને પશુબલિની ભરપૂર ફિલ્મો અને કામોત્તેજક સિરિયલો જોઈને જે પ્રથા બંધ કરવા માર્ગદર્શન આપ્યું, કુમારપાળે મંદિરના ગર્ભવતી સ્ત્રીઓ પોતાના દિવસો પસાર કરતી હોય પ્રાંગણમાં પશુઓને પૂરી દીધા અને દ્વાર બંધ કર્યા. તેના પેટે ભામાશા, જાવડશા, જગડુશા કે પેથડશા તો બીજે દિવસે કુમારપાળ પૂજારીઓ સાથે ગયો અને ક્યાંથી પાકે ? જોયુ તો અંદર પશુઓ ઘાસ ખાતા હતા, તેથી કુમારપાળે કહ્યું કે મેં તો દેવીને બધા પશુઓ આપ્યાં, જો દેવીની (કુમારપાળ મહારાજાની જીવદયા) ઇચ્છા હોત તો પશુનું ભક્ષણ કરતા પણ દેવીને પશુનું રાજા કુમારપાળ પર્વતિથિના દિવસે પૌષધ કરતા માંસ પચતું નથી. માંસ તો તમારે ખાવું છે. પરંતુ હું સાથે બીજા અનેક શ્રાવકો પૌષધ લેતા હતા. એકવાર જીવતા પશુઓની હત્યા કરવા નહિ દઉં. કુમારપાળના શરીર પર એક મંકોડો ચોંટી ગયો. બધા પશુઓને મુક્ત કર્યા. પૂજારી તો કંઈ બોલ્યો મુહપતિથી દૂર કરવા પ્રયત્ન કર્યો પણ ન ઊતર્યો, નહિ, પણ..... દેવી કંટકેશ્વરી જે ચૌલુક્ય વંશની એટલે મંકોડો મરી ન જાય. તે માટે પોતાની ચામડી કુલદેવી હતી એણે ગુસ્સે થઈને કુમારપાળ પર ત્રિશૂલનો કાપીને અલગ કરી દીધો. આવી હતી એમની પ્રહાર કર્યો. તેથી આખા શરીર પર રક્તપિત્તનો રોગ જીવદયાની ભાવના ! થયો. પણ કુમારપાળ ગભરાયા નહિ. દેવીને પશુનું - કુમારપાળે આખા ગુજરાતમાં અહિંસાનો પ્રચાર બલિદાન તો ન જ આપ્યું. ઉદયન મહામંત્રીને આ કર્યો. તે વખતે કતલખાનું ગુજરાતમાં નહોતું. કોઈપણ વાતની ખબર પડતા હેમચંદ્રસૂરિજી પાસ દોડી ગયા. માણસ - બળદ - ગાય - પાડો - કબરો - ભૂંડ વગેરે આચાર્યદેવે તરત જ જળને મંતરીને કુમારપાળના શરીર પશુઓની હત્યા કરતો નહોતો. એટલું જ નહિ પણ ઉપર છાંટ્યું અને તરત રાજાનો કોઢનો રોગ દૂર થયો ! જૂને કોઈ મારી શકતું નહોતું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે એક શેઠે જાણી જોઈને જૂને મારી નાખી. કુમારપાળ મહારાજા પાસે અહિંસાનું પાલન કરાવ્યું. કુમારપાળને ખબર પડતાં એ શેઠને બોલાવ્યાં અને કુમારપાળે સૌરાષ્ટ્રમાં, લાટદેશમાં, માળવામાં, એને સજા કરી કે તું એક જિનમંદિર બંધાવ અને એ મેવાડમાં, મારવાડમાં, કોંકણ દેશમાં હિંસા બંધ કરાવી શેઠે જિનમંદિર બંધાવ્યું. એ મંદિર યુકાવિહાર નામથી અને અહિંસા ધર્મનો ફેલાવો કર્યો. ૩૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧]
SR No.523255
Book TitleDivya Dhvani 2011 05
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy