SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે વર્ણન વાંચતા સંતો પાસે જવાનો, વંદન શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે. આ સૂત્ર કરવાનો, વિશિષ્ટ વિધિ કરવાનો બોધ પ્રાપ્ત મુક્તિધામની મહાયાત્રા છે. સાધુ જીવનના સમગ્ર થાય છે. વ્યવહારને સમજાવતો આ આગમ ગ્રંથ સાધુ શ્રી રાયપરોણીય સત્ર વાંચતા ગરનો સમાગમ જીવનની બાળપોથી છે. સાધુ જીવનમાં ઉપયોગી થતાં પરદેશી રાજાના જીવન પરિવર્તનનું વર્ણન હિતશિક્ષાઓ અને બે ચૂલિકામાં ભાવથી પતિત વાંચી, ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી થયેલા સાધકને સંયમભાવમાં સ્થિર કરવા માટે પ્રેરે દશા સુધી પહોંચી શકે છે. તેની પ્રતીતિ થાય છે. છે. શ્રી જીવાભિગમ સૂત્ર વાંચતા જીવ-અજીવના | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાનની અંતિમ જ્ઞાન દ્વારા અહિંસા અને જયણા ધર્મ પાળી શકાય દેશના રૂપે સમસ્ત જૈન સમાજમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. ૩૬ અધ્યયનમાં પ્રભુના અંતિમ શ્રી પન્નાવણા સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાનની ઉપદેશમાં, જૈન ધર્મના મુખ્યતમ વિષયોનો પ્રાય: સમજણ, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તીર્થકર અને | સમાવેશ થયો છે, જેનું ચિંતન અને આચરણ ચક્રવર્તી જેવા ઉત્તમ પુરુષોના જીવન વ્યવહારના આત્માનું ઊર્ધ્વગમન કરાવી શકે છે. પરિચય દ્વારા આત્મસુધારણાની પ્રક્રિયાને વેગ મળે શ્રી નંદીસૂત્રમાં પૂ. દેવર્ધિગણી ક્ષમાશ્રમણે છે. પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અવધિજ્ઞાન, મનઃ પર્યવ - શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર અને શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર જ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે. દ્વારા જૈન ખગોળના જ્ઞાનથી આ વિશાળ લોક અને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. આ પાંચ પ્રકાશક્ષેત્રનું વર્ણન વાંચતા આપણી લઘુતાનું જ્ઞાન જ્ઞાન ગ્રહણ કરવાની વિધિને પ્રકાશિત કરતું શ્રી થતા અહંકાર ઓગળી જશે. નંદીસૂત્ર શ્રુતસાધકના આત્મિક આનંદનું કારણ બની શ્રી નિરાવલિકાના પાંચ ઉપાંગ સૂત્રો જાય શ્રેણિકરાજા, બહુપુત્રીકાદેવી લક્ષ્મીદેવી, બળદેવ નવ પૂર્વધર આચાર્ય શ્રી આર્યરક્ષિત મુનિએ વગેરે બાવન આત્માઓનાં પૂર્વ પશ્ચાતુ ભવના કથન શ્રી અનુયોગદ્વાર સૂત્રની રચના દ્વારા સર્વ આગમોને દ્વારા કર્મસિદ્ધાંત તથા સંસારના ઋણાનુબંધ સંબંધની સમજવાની આપણને માસ્ટર કી આપી છે. વિચિત્રતાનો બોધ થાય છે. શ્રી નિશીથ સૂત્રમાં પાપસેવન કે વ્રતભંગથી શ્રી શઐભવાચાર્યે પોતાના પુત્ર બાલમુનિ પ્રાયશ્ચિત્તનો નિર્દેશ કરી આત્માને પાપ ન કરવાની શ્રી મનકને લક્ષમાં રાખી, પ્રથમ મૂળ સૂત્ર શ્રી પ્રક્રિયા બતાવી છે. દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. શ્રી બૃહદકલ્પ સૂત્ર આચાર, મર્યાદા, વિધિ- સાધુપણાના આચારધર્મની વાત શ્રી નિષેધ રૂપ નિયમોનું કથન સાધુ જીવનની નિર્મળતા દશવૈકાલિક સૂત્રમાં કરવામાં આવી છે. માટે અત્યંત ઉપયોગી છે. પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. શ્રી વ્યવહાર સૂત્રમાં આગમ વ્યવહાર, લખે છે કે દશવૈકાલિક જૈન આગમનો સાર - શ્રુતવ્યવહાર, જ્ઞાન વ્યવહાર, ધારણા વ્યવહાર અને સરવાળો છે. આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો જિત વ્યવહાર સંયમી જીવનને નિર્મળ બનાવે છે. ૨૬uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ મે - ૨૦૧૧]
SR No.523255
Book TitleDivya Dhvani 2011 05
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy