SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત કજી એકવસતિ'નું આચમન (ક્રમાંક-૬૬) હ8 છે ક ક ક & જ પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ) છે કે , & d f . પરમકૃપાળુદેવના વચનામૃત ગ્રંથના પત્રાંક કહે છે :૩૭૪ માં ભાવભાષા સહજ પ્રગટ થઈ છે. તેમાં સળં નિઃશેષTTTT સારમપિશ્ચતઃ | જણાવે છે કે “ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ ___साम्यं कर्ममहाकक्षदाहे दावानलायते ॥ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા કરવી યોગ્ય નથી.” ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવા અર્થાત્ પંડિતજનો સામ્યભાવને સર્વ શાસ્ત્રોના સાર રૂપે વર્ણવે છે. સમતાભાવ કર્મરૂપી મહાવનને યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી... ભસ્મ કરવા માટે દાવાનળ સમાન છે. કોઈપણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દૃઢ નિશ્ચય કરવો સમભાવ આત્મ - અમૃત છે. જે જે એ એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે. અમૃતરસનું આસ્વાદન કરે છે તે તે આત્મા તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ સિદ્ધદશામય બને છે. આચાર્યદેવ સામ્યભાવનું ભણી સન્મુખ થવું યોગ્ય છે... લજજા અને માહાભ્ય ભાવભૂમિમાંથી ઉદ્ઘાટિત કરે છે. સમસ્ત આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો ઉપદેશોનો સારે છે. મુક્તિનો પરમ ઉ૫ તોપણ જે થવાનું હશે તે થશે, તેમાં સમપણું રાખશો મોક્ષરૂપી રાજમહેલનું દ્વાર છે વગેરે ભાવોથી ભાસિત તો પણ જે થવા યોગ્ય હશે તે થશે. માટે નિ:શંકપણે હિતસ્વી વાણીમાં આચાર્યદવ સાધકને બોધ આપે નિરાભિમાની થવું યોગ્ય છે. સમપરિણામે પરિણમવું છે. સર્વ શાસ્ત્રોના નવનીત સમાન સમતાભાવ છે. યોગ્ય છે. અને એ જ અમારો બોધ છે. આ જ્યાં તીર્થકરોની દિવ્યદેશનાનું કેન્દ્રબિંદુ સામ્યભાવ છે. સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ કારણ અનંત પુરુષાર્થથી પ્રાપ્ત થતી સમતા કેન્દ્રમાં પરિણમે નહીં” – પરમ જ્ઞાની પરમાત્મા સમભાવને રહેવાથી મળે છે. પવનની ધરી રૂપે નિરૂપે છે. કેન્દ્ર બિન્દુ સમાન જીવની સ્થિતિ રાગમાં વધે કે દ્વેષમાં વધે સમભાવ પરિણમાવવો યોગ્ય છે. વિષમભાવ વેદવા પણ રાગ-દ્વેષ રહિત અવસ્થા, સામ્યભાવની યોગ્ય નથી – એવો પરમ ચૈતન્યમયતારૂપે સૂક્ષ્મ સ્થિતિમાં રહેવું વિકટ છે. દષ્ટાન્ત છે કે સંસારભાવથી બોધ પરમકૃપાળુદેવે આપ્યો છે. નિવૃત્ત થઈ એક દંપતી સન્યાસ ધારણ કરે છે. પતિઆપણે શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત “પદ્મનંદિ પત્ની સાધુઓનો સંગ-તીર્થયાત્રા-સંતોની સેવાપંચવિશતિ’ ગ્રંથના એક–સપ્તતિ પ્રકરણનું તીર્થસ્થાનોમાં પરિભ્રમણ અને નિવાસ કરે છે. ભાવપૂર્ણ આચમન કરી રહ્યા છીએ. શ્લોક-૬૭ માં એકવાર બંને એક તીર્થથી બીજા તીર્થમાં જાય છે. કહ્યું કે સામ્યભાવથી સમ્યગ્દર્શનનું નિર્માણ થાય પતિ આગળ ચાલે છે. પત્ની પાછળ ચાલે છે. છે. શાશ્વત સુખસ્થાન સામ્યભાવ છે. શુદ્ધ રસ્તામાં જતાં પતિએ નીચે ધરતી પર સુવર્ણનું કંકણ આત્મસ્વરૂપ અર્થાત્ સમતાભાવ તથા મોક્ષરૂપી જોયું અને વિચાર્યું કે પત્ની પાછળ આવે છે તે મહેલનું દ્વાર પણ સમભાવ છે. હવે શ્લોક ૬૮ માં લોભાઈ જશે. તેણીનો જીવ સુવર્ણ અલંકારમાં જશે. ૧૬ દિવ્યધ્વનિ મે - ૨૦૧૧]
SR No.523255
Book TitleDivya Dhvani 2011 05
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy