________________
યોગ દ્વારા જીવનનો વિકાસ થક
િ
પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી હe Me ek see's ઉત્તમપદની પ્રાપ્તિ કરવી હોય
વગર કરેલ કાર્યની કિંમત અલ્પ છે. al Head, Hand, Hear 341 3431
માટે નિઃસ્વાર્થભાવે સત્કાર્યો કરવાં બાબતોને પહેલા તો બરાબર સમજવી.
જોઈએ. સમજીને પછી જીવનમાં ઉતારવી
મહાપુરુષો આપણને શાશ્વતજોઈએ. કર્મનો એક અર્થ “સત્યવૃત્તિ
આનંદની પ્રાપ્તિનો માર્ગ પોતાની પણ થાય છે.
અનુભવવાણીથી કહે છે. તેમની (૧) Headઃ હંમેશાં ઉમદા વિચારો કરવાં. સમજાવવાની ભાષા, પદ્ધતિ, શૈલી જુદાં જુદાં છે આપણા જીવનમાં પાત્રતા અનુસાર કયા કયા પણ અભિપ્રાય એક જ છે. ભક્તિ, જ્ઞાન અને સત્કાર્યો આપણે કરી શકીએ તેવા વિચારો કરવાં. કર્મ વિષે આચાર્યશ્રી ઉમાસ્વામીએ શ્રી કહેવત પણ છે કે, “ખાલી દિમાગ શૈતાન કા તત્ત્વાર્થસૂત્રમાં પહેલા અધ્યાયના પહેલા સુત્રમાં ઘર” માટે “સૌના ભલામાં મારું ભલું” એ કહ્યું છે કે, ન્યાયે સર્વને મદદરૂપ બનવા માટે નિરંતર સારા
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । વિચારો કરતાં રહેવું જોઈએ.
જો આપણા જીવનમાં સાચી શ્રદ્ધા, સાચું (૨) Hand: હાથ કર્મઠતાનું નિશાન છે.
જ્ઞાન, સાચું આચરણ યોગ્ય રીતે કાર્યાન્વિત થાય હંમેશાં હાથથી સત્કાર્ય કરો. સદૈવ બીજાને મદદરૂપ
તો આપણને ઉત્તમપદની પ્રાપ્તિ થાય. મોક્ષમાર્ગ થવા તત્પર રહેવું. જે શુભ વિચારો કર્યા તેને
અને ધર્મના નામથી લોકો ડરે છે કારણ કે આ અમલમાં મૂકવાનું સાધન તે હાથ છે. હાથથી કરેલ
કળિયુગમાં એવી માન્યતા છે કે ધર્મ કરવા માટે સત્કાર્યો આ લોકમાં તો સુખી બનાવે જ છે પણ
વર્તમાનમાં ઘણું દુ:ખ વેઠવું પડે અને પછી તેના પરલોકમાં પણ ઉત્તમગતિ પ્રાપ્ત કરાવે છે. કહેવત
ફળ રૂપે મૃત્યુ પછી સ્વર્ગમાં આનંદની પ્રાપ્તિ થશે ! છે કે, ‘હાથે તે સાથે'. માટે આપણે નિરંતર
પણ જ્ઞાનીઓ તો એમ કહે છે કે જેણે સાવધાની રાખવી કે આપણા હાથે કોઈ એવું કાર્ય ન થઈ જાય કે જેથી વર્તમાનમાં આપણો અપયશ
પોતાના આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો નથી તેને
ઉત્તમ આનંદની પ્રાપ્તિ કદાપિ થાય નહીં. સંતો ફેલાય અને મરણ પછી દુર્ગતિ થાય કારણ કે હાથના કર્યા હૈયે વાગે'માટે હાથને હંમેશાં
પણ કહે છે, સત્કાર્યમાં લગાવવાં.
“ધર્મ કરત સંસારસુખ, ધર્મ કરત નિર્વાણ; (૩) Heart : કોઈપણ સત્કાર્ય વેઠ ધર્મપંથ સાર્ધ બિના, નર તિર્યંચ સમાન.” ઉતારીને કે કરવા ખાતર કરવું નહિ, પણ હૃદયના એક મોટું વન છે. એમાં આગ લાગી છે. ભાવસહિત ઉલ્લાસ સાથે કરવું કારણ કે ભાવ હવે તે જંગલમાંથી નગર તરફ જવા માટે રસ્તાની
દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu૫