SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જો તમને ખબર ન હોય અને ખાટી કેડીએ ચઢી એમ નથી કે બીજા પાસાઓની અવગણના કરીએ જઈએ તો પાછા વનમાં જ પહોંચી જવાય. માટે છીએ પણ ત્યારે બીજા પાસા ગૌણ થઈ જાય છે જ્ઞાન એટલે કે પ્રથમ સાચી સમજણની જરૂર છે. માટે કર્મની મુખ્યતા હોવાથી કહ્યું છે કે, આવાર: સમજણ અનુસાર શ્રદ્ધા પણ હોવી જોઈએ, જો પ્રથમ વર્ષ: / ચારિત્ત ન થH I આપણે સાચો માર્ગ જાણતા હોઈએ તો તેનો જો કોઈ વ્યક્તિમાં ખુબ જ્ઞાન હોય, શ્રદ્ધા પરષાર્થ પણ હોવો જોઈએ. શ્રદ્ધા, જ્ઞાન અને હોય પણ જો તેનું જીવન બદલાય નહીં તો જાણવું આચરણ ત્રણેય સમ્યક્ હોવાં જોઈએ. કે તેની શ્રદ્ધા તે સાચી નથી, પણ ઉપલક શિષ્ટાચાર ગતિ કરે તો પ્રગતિ થાય.” રૂપ શ્રદ્ધા છે. આત્મકલ્યાણનો માર્ગ તે જીવનનો અંદરની ગતિ તેજસ્વી અને ઓજસ્વી હોવી અભિપ્રાય બદલાવો તે છે. જોઈએ. તેની પ્રાપ્તિ નિરંતર જાગૃતિથી થાય છે. “કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી ? ભક્તિ દ્વારા દૃષ્ટિ મળે છે. જ્ઞાન દ્વારા જાણકારી કયા પાટે ચાલી રહી, જિંદગીની ગાડી ? મળે છે. આચરણ દ્વારા ઈષ્ટ સ્થાને પહોંચવા માટે પ્રભુપંથ પામવાને, પાટા બદલાવજો ; શક્તિ અને પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો.” - સાધક ઉન્નતિ ત્યારે જ પામી શકે જ્યારે અહીં વૃત્તિ શબ્દ આચરણના અર્થમાં છે તેનું સત્કર્મ પ્રબુદ્ધ સત્કર્મ હોય. અને પાટા બદલાવવા તેને સત્કર્મ કહે છે. કોઈપણ ખોટા કર્મોની વાત તો છે જ નહીં પણ સત્કાર્ય કરવા માટે પાયારૂપ પાત્રતા જરૂરી છે. એકલા સારા કામોમાં પણ રોકાઈ જવાનું નથી. આપણે આપણા જીવનમાં પણ જો સારા કાર્યો સત્કર્મો કરતાં દૃષ્ટિ અને લક્ષ આત્મા તરફ કરવાં હોય, જીવન સુધારવું હોય, કર્મનિષ્ઠ, રાખવાનો છે. ભગવાન મહાવીરે જે દિવ્યબોધ ધ્યેયનિષ્ઠ બનવું હોય તો તેના માટે પ્રાથમિક બે આપ્યો તેનું સંકલન ગણધરદેવે કર્યું છે. તેમણે શરતો છે : ૧૨ અંગ અને ૧૪ પૂર્વ રચ્યાં છે. આ બાર અંગમાં (૧) સપ્તવ્યસનનો ત્યાગ : પહેલું અંગ છે - આચારાંગ સૂત્ર. आचारः प्रथमो धर्मः । આપણા જીવનમાં કોઈપણ મોટું વ્યસન હોવું જોઈએ નહીં, કારણ કે વ્યસન તે આપણને ભગવાન ઋષભદેવ, મહાવીર, બુદ્ધ, રામ અથવા મહાન સંતો, ભક્તો, ધર્માત્માઓએ માત્ર પરાધીન બનાવી દે છે. વ્યસન તે આપણો ક્રમશઃ ઉપદેશ જ નથી આપ્યો પણ ઉપદેશ પ્રમાણે જીવન નાશ કરે છે. મુખ્ય સપ્ત વ્યસનો છે તેમાંથી કોઈપણ જીવીને-આચરણ દ્વારા ધર્મને સિદ્ધ કર્યો છે. તે આર્યપુરુષ કે સન્નારીમાં તે વ્યસનો હોવાં જોઈએ પરંપરા મહાત્મા ગાંધીજી સુધી ચાલી. ગાંધીજીએ નહીં. પંડિતવર્યશ્રી બનારસીદાસજીએ સાત કહ્યું છે કે મારું જીવન એ જ મારો સંદેશ છે. વ્યસનનું વર્ણન કરતા લખ્યું છે કે, ધર્મના અનેક પાસા છે. એ પાસામાં જે પાસાની જીઆ, આમિષ, મદિરા, દારી, આeટક, ચોરી, પરનારી; વાત થતી હોય તેની મુખ્યતા હોય છે. એનો અર્થ યે હી સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિતમૂલ દુર્ગતિ કે જાઈ. ૬ દિવ્યધ્વનિ , મે - ૨૦૧૧|
SR No.523255
Book TitleDivya Dhvani 2011 05
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy