________________
થાઓ.
પ્રભુના દર્શન - પૂજનું ફળ B B B B B B B B પ્રસ્તુતિઃ મલયભાઈ જી. બાવીસી B B B B B B B મિનમાં સુંદર/ઉત્કૃષ્ટ ભાવ સાથે) ઉપવાસનું ફળ હે પ્રભુ ! આ દીપક જે રીતે અંધકારને દૂર દેરાસરે જવાની ઇચ્છા કરતાં
૧ ઉપવાસ કરીને સર્વત્ર પ્રકાશ ફેલાવે છે અને એક દીપકથી અનેક દેરાસરે જવા ઊભા થતાં
૨ ઉપવાસ
દીપ પ્રગટે છે, તે રીતે આપની દીપકપૂજા કરવાથી દેરાસર તરફ પગ માંડતા
૫ ઉપવાસ વિવેકરૂપી દીપક પ્રગટ થાઓ, મારો અજ્ઞાનરૂપી અંધકાર દેરાસરે અર્ધ રસ્તે પહોંચતા
૧૫ ઉપવાસ નષ્ટ થાઓ અને મારો આત્મા દીપકની જેમ પ્રકાશિત દેરાસરના દૂરથી દર્શન કરતાં
૩૦ ઉપવાસ દેરાસર પાસે આવતાં
૬ માસના (૬) અક્ષતપૂજાની ભાવના : દેરાસરના ગભારા પાસે આવતાં
૧ વર્ષના હે પ્રભુ ! મનુષ્ય, તિર્યંચ, નરકાદિ ચાર પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપતાં ૧૦૦ વર્ષના ગતિઓના મારા ભવભ્રમણને દૂર કરી મને એવું એક પ્રભુજીની (અષ્ટપ્રકારી) પૂજા કરતાં ૧૦00 વર્ષના અક્ષત - અખંડપદ પ્રાપ્ત થાઓ કે જેથી ફરી ફરી આ (૧) પક્ષાલ કરતા ભાવના :
જન્મ-જરા-મૃત્યુથી ભરેલા સંસારમાં રઝળવું ના પડે. હે સ્વામિન ! બાળપણે (જન્મ સમયે) સુમેરુગિરિ
(૭) નૈવેદ્યપૂજાની ભાવના : ઉપર સુવર્ણ કળશો વડે દેવોએ સ્નાત્ર કર્યું તે વખતે
હે પ્રભુ ! આપ જો કે અણાહારી છો તો પણ જેઓએ આપના દર્શન કર્યા તે આત્માઓને ધન્ય છે.
આપની સન્મુખ નૈવેદ્યની સામગ્રી મૂકી એટલી જ હું હે પ્રભુ ! આવી રીતે બાહ્ય પક્ષાલનથી જેમ
પ્રાર્થના કરું છું કે મને પણ આહારસંજ્ઞાના નાગચૂડમાંથી બાહ્ય મેલ નાશ પામે છે, તેમ મારા આત્માનો કર્મમલ
મુક્ત કરી આપના જેવું જ પરમાનંદ સ્વરૂપ-અણાહારી પણ એની સાથે નાશ પામો.
પદ પ્રાપ્ત થાઓ. (૨) ચંદનપૂજાની ભાવના :
(૮) ફળપૂજાની ભાવના : હે પ્રભુ ! જે રીતે ચંદન અંગઅંગમાં શીતળતા
હે પ્રભુ ! આ ફળ આપના ચરણકમળમાં ધરી પ્રગટાવે છે તેવી રીતે મારા આત્મામાં પણ સમતાની
એટલું જ ઈચ્છું છું કે મને પણ આપના જેવું જ શિવપદ શીતળતા પ્રગટાવો.
રૂપી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાઓ. (૩) પુષ્પપૂજાની ભાવના :
(૯) ચામરની ભાવના : હે પ્રભુ ! આ પુષ્પ જેવું સુંદર, શુદ્ધ અને
હે પ્રભુ ! આપની આગળ દેવ, દેવેન્દ્રો અને પરાગવાળુ છે તેવું જ મારું મન સુંદર, શુદ્ધ અને ભાવ
ચક્રવર્તી વગેરે ચામર ઝુકાવીને વિનયપૂર્વક આપની સુગંધથી વિશિષ્ટ બનો.
સેવા માટે ઉત્કંઠિત રહેતા હતા તેવી રીતે તેમની જેમ (૪) ધૂપપૂજાની ભાવના :
હું પણ ધન્ય બન્યો છું. હે પ્રભુ ! અનિમાં ધપ નાખવાથી ધપ સળગે (૧૦) દર્પણની ભાવના : છે. ધુમાડો ઊંચે ચાલ્યો જાય છે, તે જ રીતે મારા
હે પ્રભુ !દર્પણની જેમ મારું અંતઃકરણ આપના આત્માને લાગેલા કર્મરૂપી કાંટાનું દહન થાઓ અને
ગુણગાનથી અને ભક્તિભાવથી, રાગાદિના સંસ્કારોની શુભ ભાવના રૂપી ધૂપ ધુમાડાની જેમ ઊંચે ચઢે તેમજ
મલિનતાથી રહિત થઈને વિશુદ્ધ બની જાય, એમાં મારો આત્મા પણ ઉચ્ચ સ્થાનને પામે.
આપનું પ્રતિબિંબ પડવાથી આત્મશક્તિનો વિકાસ થાય (૫) દીપકપૂજાની ભાવના :
અને મારો ઉદ્ધાર થાય. દિવ્યધ્વનિ મે - ૨૦૧૧
Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૯.