Book Title: Divya Dhvani 2011 05 Author(s): Mitesh A Shah Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 9
________________ (૨) મૈત્રી આદિ ચાર ભાવનાઓ આપણા આત્મકલ્યાણ કરવાની અનુકૂળતા દેશ, કાળ, હૃદયમાં હોવી જોઈએ. સંસ્કાર આદિના કારણે ઓછી છે. આપણે ધર્મ (૧) મૈત્રી : પ્રેમ તે મૈત્રી છે. વિશ્વપ્રેમ, કરીએ તો લોકો આપણી નિંદા કરે છે. જો કોઈને વસુધૈવ વવવમ, માત્મવત્ સર્વ ભૂતેષુ.સૌ સત્ય કહીએ તો તે આપણું માનતા નથી અને જીવોને પોતા સમાન જુએ છે ત્યારે તે સાધક પ્રેમની ઉપરથી સત્ય બોલવા બદલ આપણને ઠપકો આપે પરાકાષ્ઠાએ પહુંચે છે. છે. તો આવા સમયે તે વ્યક્તિ ઉપર દ્વેષ ન કરતાં * પરસ્પરોપગ્રહો નીવાનામ્ | મધ્યસ્થ થઈ જવું - સમતા રાખવી તેને માધ્યસ્થ - શ્રી તત્વાર્થ સૂત્ર ભાવના કહે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને * તું જેને હણે છે તે તું પોતે જ છે. અનાસક્ત કર્મયોગની વાત મુખ્ય ત્રણ સૂત્રો દ્વારા - ભગવાન મહાવીર. કરી છે : * જગત આત્મરૂપ માનવામાં આવે. (૧) યોગ : વર્મસુ વૌશત્નમ્ - અધ્યાય ૨/૫૦ - શ્રીમદ્ રાજચંદ્રજી પોતાનું જે કર્તવ્ય હોય તે કુશળતાપૂર્વક આ છે મૈત્રી અને મૈત્રીનું ફળ છે કરુણા. બજાવવું તેને અમે એક પ્રકારનો યોગ કહીએ છીએ. (ર) કરુણા : (२) स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धि लभते नरः । દુનિયાના જીવો પ્રત્યે મૈત્રી હોય તો તેમનું - અધ્યાય ૧૮૪૫ દુ:ખ ઓછું કરવા માટે, એમને શાતા-શાંતિ ઊપજે, પોતાના ભાગે જે કંઈ પણ કાર્ય કરવાનું એમને સગવડ રહે તે માટે આપણે આપણી સગવડ આવ્યું હોય તે કાર્ય સમ્યક્ રીતે કરતાં તે મનુષ્ય જતી કરીને પણ તેમને મદદરૂપ થવું તે કરુણા છે. સિદ્ધિને પામે છે. (૩) ગુણપ્રમોદ : આત્મા - ચિત્ત નિર્મળ થાય અને સમાધિને અત્યારે કળિયુગ ચાલે છે એટલે સર્વગુણ પામે તે સંસિદ્ધિ છે. આ દુનિયાની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ સંપન્ન ધર્માત્માનો ભેટો અત્યારે થતો નથી. માટે છે. આપણા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિના દોષોને (૩) ઠર્મળેલાઈથ%ારતે ના હસ્તેષ લીમ્ | ન જોવાં કારણ કે દરેકમાં કોઈક ને કોઈક દોષ - અધ્યાય ૨/૪૭ હોવાની સંભાવના છે. સંતો પણ કહે છે, કર્મ કરતી વખતે આ સૂત્રનો વિશેષ ખ્યાલ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; રાખવાનો છે. મનુષ્ય સત્કાર્ય કર્યા વિના રહી તે સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્થ વહે. શકતો નથી, પણ સંતો કહે છે કે ફળની આશાનો આપણા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિના ત્યાગ કરી નિઃસ્પૃહભાવે કાર્ય કરવું. એટલા માટે ગુણ જોવા અને તે ગુણોને ગ્રહણ કરવાં. સમ્યક્ ચારિત્રને મોક્ષનું કારણ કહ્યું છે. (૪) માધ્યસ્થ ભાવના : જો કોઈપણ કાર્ય માત્ર અભિમાનથી જ, સામાન્ય રીતે આ જમાનામાં ધર્મ અને કર્તા બનીને કરે તો તે અજ્ઞાની છે. ભક્તકવિ શ્રી | દિવ્યધ્વનિ & મે - ૨૦૧૧ uuuuuuuuuuu uuu/૦.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44