Book Title: Divya Dhvani 2011 05
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ cણ બાર ભાવના - એક અનુચિંતન @ 9 (ક્રમાંક - ૧) : : : : : : પૂજ્ય બહેનશ્રી . શર્મિષ્ઠાબેન સોનેજી : અંક ક ક : આધારભૂત ગ્રંથો : શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, આવતા રોકવાનાં કારણો – ઉપાયો છે. પજ્યશ્રીના સ્વાધ્યાય, શ્રી છ ઢાળા, શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા, મહાપુરષો, મુનિવરો, તીર્થકરો, ચક્રવતીઓ શ્રી બારસ અણુવેખા, શ્રી સમાધિસોપાન આદિ] જેઓ સિદ્ધિને વર્યા અને જેઓ વરશે તે બધું આ પૂર્વભૂમિકા ભાવનાઓના ચિંતવનનું જ અચિંત્ય ફળ છે. સર્વ બાર ભાવના અર્થાતુ દ્વાદશ અનુપ્રેક્ષા તીર્થકરો દીક્ષા લેતા પહેલાં બાર ભાવનાઓ ભાવે વીતરાગ ધર્મમાં આધ્યાત્મિક સાધનાનું એક છે તથા તે સમયે તેમના વૈરાગ્યની અનુમોદના મહત્ત્વપૂર્ણ અંગ છે. આ ભાવનાઓ વૈરાગ્યની કરવા લોકાંતિક દેવો પણ આવી જાય છે. લોકાંતિક જનની છે - જે સર્વ જીવના પરમકલ્યાણનું કારણ દેવો માત્ર દીક્ષા કલ્યાણકમાં જ ભગવાનના દર્શન છે. આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા-મૂત્યુના અનેક કરવા જાય છે. શ્રી જિનેન્દ્ર પંચકલ્યાણક પૂજામાં દુ:ખોથી પીડાતા જીવોને ઉત્તમ શરણ છે. ત્રિવિધ પંડિતવર્ય શ્રી રૂપચંદજી પાંડ જણાવે છે, તાપથી બળતા જીવોને પરમ શીતળતા પ્રદાન કરે “ભવતન-ભોગ-વિરત્ત કદાચિત ચિંતએ, છે. તત્ત્વોનો નિર્ણય કરાવી મોક્ષનો પંથ બતાવનારી ધન જો બન પિય પુત્ત, કલા અનિત્ત એ; છે, રત્નત્રયધર્મ પ્રગટાવનારી છે તથા ધર્મધ્યાનમાં કોઈ ન સરન મરન દિન, દુઃખ ચહુગતિ ભર્યો, સ્થિર કરી સાધકજીવોને મોક્ષ પમાડનારી પરમ સુખ દુઃખ એકહિ ભોગત, જિય વિધિવસ પર્યો.” હિતકારી છે. આ ભાવનાઓ દ્વાદશાંગી - શ્રી છ ઢાળામાં પંડિતવર્ય શ્રી દૌલતરામજી જિનવાણીના સારરૂપ કહી છે. પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી ફરમાવે છે, કહે છે : “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; “મુનિ સકલવ્રતી બડભાગી, ભવ-ભોગનૌં વૈરાગી; એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર.” વૈરાગ્ય ઉપાવન ભાઈ, ચિતે અનુપ્રેક્ષા ભાઈ.” વીતરાગદર્શનમાં બાર ભાવનાઓનું ચિંતવન આ બાર ભાવનાઓ ભાવવાથી આત્માર્થી સંવરના (કર્મને આવતા રોકવાના) કારણોમાં મુમુક્ષુ જીવોના હૃદયમાં રહેલ કષાયરૂપી અગ્નિ ગણાવ્યું છે. ચિંતવન ઊંડુ અને તાત્ત્વિક હોય તો બુઝાઈ જાય છે, પર દ્રવ્યો પ્રત્યેનો મોહ ક્ષીણ થઈ વૃત્તિઓ બહાર જતી અટકે છે. જાય છે અને અજ્ઞાનરૂપી અંધકારનો વિલય થઈને આત્મજ્ઞાનરૂપ દીપકનો પ્રકાશ થાય છે. • स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरिषहजय चारित्रैः। અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયરૂપી અંતરંગ તપનો - શ્રી તત્ત્વાર્થસૂત્ર ૯/૨ એક પ્રકાર છે. ભગવાને સ્વાધ્યાયના પાંચ પ્રકાર અર્થાત્ ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, ધર્મની કહ્યાં છે – વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય કથા છે ભાવનાઓ, પરિષહજય અને ચારિત્ર તે કર્મને અને ધર્મોપદેશ. અનુપ્રેક્ષા એટલે ભાવના- ચિતવનદિવ્યધ્વનિ , મે - ૨૦૧૧ / ૧૯

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44