________________
મનોગત અભ્યાસ - પરિશીલન - સંસાર, દેહ અને “તેના નેણ ને વેણ બદલાય, હરિરસ પીજિયે” ભોગ વગેરેના અનિત્ય, અશરણ, અશુચિ આદિ આવું અલૌકિક નિશ્ચય સમ્યગદર્શન કોઈ સ્વભાવનું અંતરમાં આત્મલક્ષ સહિત સંવેગ (સર્વ મહાભાગ્યવાન સાધકને મહપુણ્યના ઉદયથી, પ્રકારની અભિલાષાની નિવૃત્તિ - માત્ર મોક્ષ સદ્ગુરુ અનુગ્રહે, અપૂર્વ અંતરસંશોધનથી પ્રગટે અભિલાષ કે જેથી કર્મ આવતાં રોકાય) તથા વૈરાગ્ય છે; જે પ્રગટતાં તેના સંસારનો કિનારો નિકટ આવી અર્થે ફરી ફરી ચિંતવન કરવું તે “અનુપ્રેક્ષા’ નામનો જાય છે. આ પ્રમાણે બાર અનુપ્રેક્ષાનું માહા સ્વાધ્યાયનો પ્રકાર છે.
તેમ જ તેનું ફળ અચિંત્ય છે. તેનો મહિમા વાણીથી બાર ભાવનાનું ચિંતવન તે ભગવાને સંસ્થાન
કહી શકાય તેમ નથી. આ ભાવનાઓ જ ખરેખર વિજય નામનું ધર્મધ્યાન કહ્યું છે. પ્રત્યેક ભાવના –
આપણા માટે પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના, અનુપ્રેક્ષા બે પ્રકારે સમજવા યોગ્ય છે - દ્રવ્ય
ધ્યાન વગેરે છે. માટે આપણે નિરંતર તેનું ચિંતન અનુપ્રેક્ષા અને ભાવ અનુપ્રેક્ષા. સાધકભાવરૂપ
કરવું જોઈએ. શુદ્ધપરિણતિમય અંતરંગ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની
આચાર્યવર શ્રી કુંદકુંદસ્વામી ‘બારસ પુષ્ટિ અર્થે સંસાર – શરીર અને ભોગના અધ્રુવ
અણુવેસ્મા' માં જણાવે છે કે નિશ્ચય અને અશરણ અને અશુચિપણાનું વિકલ્પયુક્ત ચિંતન તે વ્યવહારથી કહેવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું દ્રવ્ય અનુપ્રેક્ષા છે અને તે ચિંતન સાથે સમ્યક્દષ્ટિ
જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ નિર્વાણ મહાત્માને વર્તતી વિકલ્પ રહિત શુદ્ધ પરિણતિ (શદ્ધ એટલે કે મોક્ષને પામે છે. ભાવ) તે ભાવ-અનુપ્રેક્ષા છે. દ્રવ્ય અનુપ્રેક્ષા તે આ બાર ભાવનાઓ આગમ (સશાસ્ત્રો) શુભભાવ છે, જે પુણ્યનો આસ્રવ કરાવે છે અને માં નીચે પ્રમાણે કહી છે : શુદ્ધ પરિણતિમય ભાવ સાધકને સંવર-નિર્જરાનું (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ કારણ બને છે. ઉત્તમ મુમુક્ષુ સાધક જ્યારે આ પ્રકારે ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ચિંતવન કરતાં કરતાં ધર્મધ્યાનમાં એકાગ્ર થઈ જાય ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ છે ત્યારે તેને એક શુભ ક્ષણે નિર્વિકલ્પ ભાવના, (૭) આસ્રવ ભાવના, (૮) સંવર ભાવના, આત્માનુભવનો અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. આ (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) ક્ષણ તે નિશ્ચય સમ્યગદર્શનની છે; જેના શાસ્ત્રોમાં બોધિદુર્લભ ભાવના, (૧૨) ધર્મદુર્લભ ભાવના. ઘણા પર્યાયવાચી નામ કહ્યા છે. જેમ કે અચિંત્ય માહાસ્ય ધરાવનારી, સંસારના આત્મસાક્ષાત્કાર, સ્વદર્શન, સમકિત, સ્વનો આંશિક ત્રિવિધ તાપથી છોડાવનારી અને મોક્ષરૂપી ફળ અનુભવ, તત્ત્વાર્થ શ્રદ્ધાન, પરમાત્મદર્શન, અપાવનારી પરમ વૈરાગ્યની જનની એવી બાર સ્વાત્મોપલબ્ધિ, દર્શનમોહનો વિલય વગેરે. આ ભાવનાઓના ચિતવનરૂપ અભ્યાસ આપણે ક્રમશઃ ક્ષણ સાધકના જીવનમાં અપૂર્વ છે, જે આવ્યાથી તે કરીશું. આ ચિંતવન દ્વારા આપણને સૌને ધન્ય ધન્ય બની જાય છે, કૃતકૃત્યતા અનુભવે છે મોક્ષમાર્ગમાં એક એક ડગલું આગળ વધવાની શક્તિ તથા સાચી શાંતિનો અનુભવ કરે છે. તેનામાં પરમ મળે એવી પરમકૃપાળુ પરમાત્મા તથા સર્વ વિનય પ્રગટી જાય છે તેથી જીવનમાં આમૂલ સંપુરુષોને પ્રાર્થના કરીએ છીએ. પરિવર્તન આવી જાય છે.
| || શ્રી સદ્ગુરુચરણપણમસ્તુ /
૨૦ ાાાાાાાાાાાા
દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧)