________________
સિદ્ધદશા પ્રતિ શીઘ્રતાથી ગતિ કરી રહ્યા છે. સહજ “કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; પુરુષાર્થના પારગામી છે. સમતારસનું નિરન્તર પાન તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કરી રહ્યા છે. સમભાવ આસ્વાદક મુનિ પાસે ચરાચર કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; જગત મૌન ધારણ કરે છે. સામ્યભાવ અમૂલ્ય, હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” અપૂર્વ, અપરિમિત, અવિનાશી આચારધર્મ છે.
- શ્રીમદ્ રાજચંદ્રજી અપૂર્વ જાગરણ છે. અસીમ આનંદાનુભૂતિ છે.
વીતરાગતાનો બોધ અષ્ટકર્મને નષ્ટ કરે છે. અગોચર પ્રદેશના નિવાસી છે, આ સર્વનો આધાર
આ અચૂક ઉપાય છે. વીતરાગતા અર્થાત્ જે રાગ સમતાભાવ છે, જે સર્વ શાસ્ત્રનો સાર છે એમ
અને દ્વેષથી રહિત થયા છે તે. આ સમભાવ અવસ્થા પંડિતો કહે છે.
છે, જેથી જંગલના દાવાનળ રૂપી કર્મો નષ્ટ થાય સમભાવ: શર્મક્ષાદે મહાનતં મવતિ | છે. અનંતકાળથી જીવ કર્મબંધ કરતો જ આવ્યો છે. પૂજ્ય બેનશ્રી ચંપાબેન સુચારુ ઉપાયના દેખા એક સમય પણ અકર્મણ્યાવસ્થા સમભાવના અભાવે છે. તેઓના શબ્દોમાં “અનંતકાળથી જીવને પોતાથી પામી શક્યો નથી, જીવાત્માને આચાર્યદેવ સમજાવે એકત્વ અને પરથી વિભક્તપણાની વાત રૂચિ જ છે કે સમભાવ એવો ઉત્તમભાવ છે કે કર્મરૂપી નથી. જીવ બહારથી ફોતરાં ખાંડ્યા કરે છે પણ મહાવનને ભસ્મ કરવા માટે દાવાનળ સમાન છે. અંદરનો જે કસ આત્મા તેને શોધતો નથી. રાગડુંગરીયે દવ લાગે તેને કેમ શાંત કરવો - આ તો શ્રેષના ફીફા ખાંડવાથી શો લાભ છે? તેમાંથી દાણો દાવાનળ છે. તેને શાંત થતાં સમય લાગી જાય પણ ન નીકળે. પરથી એત્વબુદ્ધિ તોડી જુદા તત્ત્વને કર્મરૂપી મહાવનમાં દાવાનળ લાગે તો સમતારસના અબદ્ધસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને છંટકાવથી પરમ શાંત થાય છે.
અસંયુક્ત આત્માને જાણે તો કાર્ય થાય...... જો ભક્તના ભાવોમાં ભજન ગવાય છે,
તારી ગતિ વિભાવમાં જાય છે તો તેને ઉતાવળથી
ચૈતન્યમાં લગાડ. સ્વભાવમાં આવવાથી સુખ અને “કેમ કરીએ અમે બળી મરીયે..
ગુણોની વૃદ્ધિ થશે. વિભાવમાં જવાથી દુઃખ અને હે જી દવ તો લાગ્યો ડુંગરીયે કેમ કરીએ...
ગુણોની હાનિ થશે. માટે ઉતાવળથી સ્વરૂપમાં ગતિ આ શરીરરૂપી ડુંગરીએ દવ લાગ્યો છે. કર.” આ મમત્વથી મુક્ત સમત્વભાવબોધક સંસારભાવમાં બળી મરાય છે. હે ગુરુજી ! આ વચનામૃત છે. સંસારદાવાનળથી અમને મુક્ત કરો. તેનો શ્રેષ્ઠ
પરમકૃપાળુદેવની આત્મવાણી સમતારસને ઉપાય છે સમતારસ. સમ ઉદયે કે વિષમ પુષ્ટિ આપતી વહ્યા કરે છે - “સમતાની, વૈરાગ્યની ઉદયભાવમાં, કર્મનો વિપરીત ઉદય વર્તતો હોય તે વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને સમયે સમત્વમાં સ્થિતિ કરવી કે જેથી સંસારભાવ તેમ મૂકી દેવી.” તથા પત્રાંક ૪૪૭ માં વર્ણવે છે, તુટે છે, નિજભાવ સધાય છે. જીવને આઠેય કર્મોનું “જયાં ઉપાય નહિ ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. બંધન સતત લાગ્યા જ કરે છે. એક એક કર્મને ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને નાથવા તે સમાર્ગ નથી, બધાનો એક સાથે ચૂરો તેના ઉપાયનો કંઈ વિચાર સૂજે તે કર્યા રહેવું એટલો થાય તેવો ઉપાય એક સમતારસભાવ છે. માત્ર આપણો ઉપાય છે.” (ક્રમશઃ) ૧૮
દિવ્યધ્વનિ કે મે - ૨૦૧૧]