________________
માટે તેના ઉપર ધૂળ નાખીને ઢાંકી દઉં. તેથી ધૂળ સાથે બોલતાં, હસતાં, ચાલતાં, શાસ્ત્રને ભણાવતાં નાખીને તેને ઢાંકી દીધું. પત્ની સમીપ આવી ત્યારે કે ભણતાં, આસન-શયન કરતાં, શોકને, રુદનને, પતિને પૂછયું કે આપે શું કર્યું ? પતિ કહે, “કાંઈ ભયને, ભોજનને, ક્રોધ લોભાદિને કર્મવશતાથી નહીં. અહીં જમીન પર સુવર્ણ કંકણ પડ્યું હતું તે કરતાં શુદ્ધ ચિદ્રુપ ચિંતનને અર્ધક્ષણ માટે પણ તજતાં મેં જોયું. તમે પાછળ આવતા હતા. સવર્ણ કંકણ નથી. સમભાવીને આ સ્થિતિ સહજ સધાય છે. જોઈને તમારું ચિત્ત લોભાઈ જાય અને સવર્ણ કંકણ બાહ્ય ઉદય વિપરીત હોવા છતાં સમભાવની પરમ લેવાનું મન થઈ જાય તેથી તેના ઉપર ધૂળ નાખીને સાધના પરિણમન પામતી હોય છે. તે સુવર્ણ કંકણ ઢાંકી દીધું.” ત્યારે પત્નીએ કહ્યું, અનાદિકાળથી જીવ કોઈ પણ એકાન્તનો “શું આપને સુવર્ણ અને કંકણમાં હજી ભેદ દેખાય આગ્રહી બની જાય છે - પછી તે શુભભાવ હોય કે છે ?” મને તો સુવર્ણ અને ધૂળ બંને સમાન લાગે અશુભભાવ હોય. ક્રોધ - માન આદિમાં ચાલ્યો છે.” કેવી અપૂર્વ સમભાવ દશા !
જાય છે અને સંસાર આધારિત રાગ કે દ્વેષના ભાવમાં - શ્રીમદ્ ભગવદ્ગીતાના બારમા અધ્યાયમાં
ભમતો રહે છે અથવા શુભભાવ, દાન, પૂજા, ભગવાન શ્રીકૃષ્ણના ભાવશબ્દો છે –
ભક્તિ, સેવા, પ્રાર્થના, વ્રત, તપ, આદિના समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
એકાન્તમાં ગળાડૂબ થઈ જાય છે. તેનું જ્ઞાન પણ
થતું નથી કે આ આગ્રહ શુભ-અશુભનું મમત્વ, शीतोष्णसमदुःखेषु समः संगविवर्जितः ॥
અહંપણું - પોતાને પરિભ્રમણ કરાવનારું બને છે. જે આત્મા શત્રુ કે મિત્રામાં, માન કે
આત્માના અવલંબને ધર્મ પરિણમે છે. શુભ કે અપમાનમાં સમભાવપૂર્ણ છે. ઠંડી, ગરમી અને
અશુભ ભાવના આધારે ધર્મનું પરિણમન બની શકે સુખ-દુ:ખ આદિ વદ્વોમાં સમપૂર્ણ છે તે આસક્તિથી
નહિ એવી અધ્યાત્મદેષ્ટિના અભાવમાં નિરંતર પર રહિત મારો ભક્ત છે. સમભાવની સ્થિતિમાં સહજ
આધારિત પ્રયત્ન નિષ્ફળ જાય છે. ત્યારે સમભાવી જીવન જીવવું તેમાં પરમ પુરુષાર્થ ગુપ્તપણે રહ્યો છે.
સાધક ગમે તે સ્થિતિ સર્જાય તેમાં સમત્વની સાધના કદાચ બહારથી આપણને અનાયાસી લાગે પણ
સાધે છે. મમત્વથી મૂકાય છે. તેનું મુક્તિપુરીમાં ભીતરમાં તે આત્મા અખંડ પુરુષાર્થી છે. તેઓને
ગતિત્વ થાય છે. વન-ઉપવન કે રાજમહેલ સમાન લાગે છે.
સમભાવની અપૂર્વ અનુપમ દશા છે. તેની કોઈપણ સાધક ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ
કોની સાથે તુલના કરીએ? ઉપાધ્યાય યશોવિજયજી કરે તેનાથી તે સામ્યભાવ સંપન્ન થાય છે એવું નથી.
મહારાજ જ્ઞાનસાર ગ્રંથના ‘શમાષ્ટક' માં મુનિ તે જીવ એકાંત-અનેકાન્ત, નિશ્ચય-વ્યવહાર,
અનુપમ છે તે દર્શાવતાં આ વાણી આલેખે છે - નિમિત્ત-ઉપાદન કે જૈનેતર શાસ્ત્રો વેદ-ઉપનિષદ, પુરાણોનો અભ્યાસ કરે તો તે સમભાવી બને છે
स्वयंभूरमणस्पर्धि वर्धिष्णुसमतारसः । એવું નથી પણ રાગ-દ્વેષ રહિત, આત્મસ્વરૂપનું
मुनिर्येनोपमीयेत कोऽपि नासौ चराचरै ।। અવલંબન માણે છે – પામે છે તે સમભાવી હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર, જ્ઞાની ધર્માત્મા સતત આત્મભાવમાં જીવતાં હોય વૃદ્ધિશીલ જેનો સ્વભાવ છે એવા સમતારસધારક છે. શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારકજી રચિત શ્રી તત્ત્વજ્ઞાન મુનિ અનુપમ છે. આ ચરાચર જગતમાં કોઈ સાથે તરંગિણી ગ્રંથના આ શબ્દો છે કે સમ્યજ્ઞાની અન્ય તેમની સરખામણી થઈ શકે તેમ નથી. તેઓ
દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૧૭.