________________
એ સાચું, પરંતુ સાથોસાથ આખી જિંદગી એ પણ વળી પાછો સમય આવતાં એ દારૂ પીવા ભૂલથી થયેલા દોષનો ભાર મન પર રાખીને લાગે છે. જીવવાની જરૂર હોતી નથી. યુવાનીમાં કોઈ સ્મલન થઈ જાય અને પછી જિંદગીભર એ
( સુખી જીવનની ચાવી ) બનાવ વ્યક્તિના જીવનમાં નિરાશા, હતાશા, હીનતા કે આત્મનિંદા સર્જે તે યોગ્ય નથી. ખરું
- કિરીટભાઈ એમ. શેઠ કાર્ય તો એ છે કે એ ભૂલમાંથી એણે યોગ્ય
સુખી જીવનની એક જ ચાવી, સમજ કેળવવી જોઈએ. વ્યક્તિની ભૂલ એ એના કદી ન બનો ઇન્દ્રિયોના ગુલામ. હૃદયમાંની સંગ્રહિત વૃત્તિઓનું પરિણામ છે.
રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ પાંચ, જો એ પોતાના ભૂલની ચિકિત્સા કરશે, તો
કરે આત્માની ઊંઘ હરામ. એને પોતાની જાત વિશે ઘણું જાણવા મળશે.
જીવને પાંચ ઇન્દ્રિયોનું આકર્ષણ, ખરી જરૂર ભૂલ માટે પોક મૂકવાની નથી, પરંતુ
કરાવે જીવન મરણના ફેરા. એનું યોગ્ય પરીક્ષણ કરીને એમાંથી જીવનનો પદાર્થપાઠ શીખવાની છે.
પતંગિયું અગનજાળમાં ખેંચાઈ બળી મરે,
ભમરો કમળની સુગંધમાં ગુમાવે પ્રાણ. વ્યક્તિ એની ભૂલ પાસેથી ઘણું શીખી શકે તેમ છે અને વિચિત્રતા કે કરુણતા તો એ
સ્વાદમાં આકર્ષાયેલું માછલું કાંટામાં છે કે બહુ વિરલ વ્યક્તિઓ જ પોતાની ભૂલમાંથી
વિધાયું, કોઈ બોધપાઠ લેતી હોય છે. આજે મનમાં
માનવ ઈન્દ્રિયોના વિષયમાં અંધ થાય. વિકાર જાગ્યો અને એનાં માઠાં, ખરાબ ને હે માનવ ! તું હજી વિચાર, અનિષ્ટ પરિણામ જોયાં. થોડા દિવસ એ મનમાં | બુદ્ધિ વગર પતંગિયું, “ મિર, માછલી મરે, નક્કી પણ કરશે કે આવા વિકાર અંગે સાવધ
બુદ્ધિમાન તું છું એક, રહેવું, એને કોઈ પણ ભોગે દૂર રાખવો. એવો
શા માટે પ્રપંચમાં પડે ? પણ નિયમ લેશે કે હવે જિંદગીમાં ફરી ક્યારેય
હડસેલી દે વિષય વિકાર, આવું નહીં કરું, પરંતુ પુનઃ વાસનાની સ્થિતિ
પછી જ મળશે આત્માનું જ્ઞાન. ઊભી થતાં જ એ ઘણી વાર વાસનાને વશ થઈ
મનુષ્યદેહ જવલ્લેજ મળે, જતો હોય છે.
મુક્તિનો છે તે સંગ્રામ. જેમ દારૂનો વ્યસની દારૂનાં માઠાં પરિણામ
કમ સામે વીર બનીશ, જોયાં પછી, થોડા કલાક તો એમ નક્કી કરશે કે ક્યારેય દારૂની બોટલને હાથ અડાડીશ નહીં,
તો જ તું મહાવીર બનીશ.
દિવ્યધ્વનિ મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૧૫