Book Title: Divya Dhvani 2011 05
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 25
________________ માણસ જીવનમાં મોટે ભાગે આવી જ ભૂલો ભાગના લોકો તો આ પ્રવાહમાં તણાઈને તૂટી કરતો રહે છે. અને તે જીવનભર એવી વસ્તુઓ જવાના. જ્યાં સુધી આપણી પાસે સમય છે ત્યાં ભેગી કર્યા કરે છે કે જેને જીવનની પેલે પાર કંઈ સુધી આપણે આ બાબતે કંઈ વિચાર કરીને એવું જ કામ લાગવાની નથી હોતી. કુઝો એ સાધી લઈએ કે જેને આપણે આ જીવનમાંય સાથે અશરફીઓની થેલી જેમ નિર્જન ટાપુ પર છોડી રાખી શકીએ અને મૃત્યુની પેલે પાર પણ લઈ દીધી તેમ માણસને તેની સઘળી સંપત્તિ છોડીને જઈ શકીએ, જેને કારણે આપણી આગળની યાત્રા આગળને માર્ગે એકલાએ જ જવું પડે છે. સંપત્તિ સરળ અને સુખી બની રહે. તેને કહેવાય કે જે મૃત્યુની પેલે પાર પણ આપણી માણસ કેવળ પોતાનાં પુણ્યકર્મો અને સાથે આવે અને સહારો આપે. પાપકર્મો સિવાય પોતાની સાથે કંઈ જ લઈ જઈ - આજે જે વસ્તુઓ પાછળ સમાજે દોટ મૂકી શકતો નથી. બાકીનું બધું અહીં જ મૂકીને જવું પડે છે તેમાંનું કંઈ જ સાથે આવવાનું નથી અને સુખ- છે અને તે ભેગું કરવા તે જે કરે છે તે એક શિષ્ટ શાંતિ આપનારું નથી. મૌલિક રીતે વિચાર કરનારા વેઠથી કંઈ જ વધારે નથી. આટલી વાત સમજીને થોડાક ગણ્યાગાંઠ્યા માણસો આ બાબતે વિચાર આપણે હજીય જીવનનું સુકાન ફેરવી લઈએ તો ? કરીને જીવનમાં કંઈક સાધી શકશે. બાકી મોટા રાજવંદના દેવામાતા કુક્ષીરત્ન શ્રી રાજ સોહાયા, રવજીજાયા, રત્નરાશિ, પંથ પરમ બતલાયા. (૧) લક્ષ્મીનંદન, લક્ષ્મીદાયક, મૃતદેવી અવતારા, હૃદયકમલમેં રાજ, જ્ઞાનદીપક પ્રગટાયા. (૨) અતિ સુકમાર, વાણી સુરસાળ, જીવદયા પ્રતિપાલા, પરમકૃપાળુ દયાળ, ભવિ જીવ મન અતિ ભાયા. (3) શરણ આયે હમ બાલ તુમ્હારે, બહુ અજ્ઞાની, તાકો દેકે જ્ઞાન, હરો અજ્ઞાન, તુમ જ્ઞાની. (૪) અનંતકાલસે ભલે ભટકે, હમેં અપનાઓ કૃપા કરો કૃપાળ, અબ તો ભ્રમણ છુડાઓ. (૫) શરણમેં લે તો નાથ, અબ તો નયન નિહારો, માફ કરો અપરાધ, જાનકે બાલ તિહારો. (૬) જાયે કહાં જગમેં, દૂજા નહીં કોઈ હમારા, એક તુમ હી તુમ હો, જગમેં સબસે પ્યારા. (૭) તિમિર વિદારક, જ્યોતિ પ્રકાશક, આત્મરૂપ અવતારા, ત્રિવિધ ત્રિવિધ વંદન, હોવે અગણિત હમારા. (૮) પ્રેષક : પૂર્ણિમાબેન શાહ દિવ્યધ્વનિ ૧ મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuu) ૨૩.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44