________________
શિ આગમ : આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ પણ # # # # # # # ગુણવંત બરવાળિયા # # # # # #
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે આગમના નૈસર્ગિક તેજપુંજમાંથી એક ઉપ્પનેઇવા, વિગમેઇવા અને ધુવઇવા - આ ત્રિપદી નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ થઈ જાય. આત્માને કર્મમુક્ત થવાની પાવન ક્રિયામાં ઉપદેશ આપણને આગમ રૂપે મળ્યો.
પ્રવાહિત કરતાં આગમસૂત્રો આત્મસુધારણાનો પૂ.શ્રી દેવર્ષીગણીને અનુભૂતિ થઈ કે કાળક્રમે અમૂલ્ય દસ્તાવેજ છે. માનવીની સ્મૃતિશક્તિ ઓછી થતી જાય છે, જેથી ગણધર ભગવંતોએ ભગવાનની વાણીને પૂજયશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો ઝીલી સૂત્રબદ્ધ કરેલા આગમો જીવના કલ્યાણ મંગલ જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુ માટે, વ્યક્તિને ઊર્ધ્વપંથના યાત્રી બનાવવા માટે મહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પ્રેરણાના પ્રકાશ પાથરે છે. પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા લિપિબદ્ધ કર્યો.
અનાદિકાળથી આત્મા ઉપર લાગેલી પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા કર્મરજને સાફ કરવાની પ્રક્રિયા એટલે આત્મ ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સુધારણા ! આત્મા પર કર્મ દ્વારા વિકૃતિ અને સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી મલિનતાના થર જામ્યા છે, જેથી હું મારા આત્માના અદ્ભુત યોગદાન આપ્યું છે.
સાચા સ્વરૂપને જોઈ શકતો નથી. અપાર શક્તિના સમગ્ર માનવજાતના કલ્યાણને માટેની સ્વામી આત્માના દર્શન થઈ જાય તો સંસારના દુઃખો હિતચિંતા, કારણ કરુણાના કરનારા પ્રભુ
અને જન્મ - મરણની શૃંખલામાંથી મુક્તિ મળી મહાવીરને દેશના આપવા પ્રેરે છે. તેને કારણે માત્ર
જાય. અંગ, ઉપાંગ, છેદ સૂત્ર, પન્ના, મૂળસૂત્ર, જૈન સાહિત્યને જ નહીં પરંતુ વિશ્વના દર્શન
અને પ્રકીર્ણક વગેરેમાં ૩ર અથવા ૪૫ આગમો સાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે.
સમાવિષ્ટ છે. આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અજ્ઞાનના અંધારા દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે અને ધર્મકથાનુયોગમાં ઠેર ઠેર આત્માસુધારણાની છે. જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર તથા વિચાર પ્રક્રિયાનો નિર્દેશ છે. દર્શનનો સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ ધાર્મિક આગમ-શાસ્ત્રો જૈનશાસનના બંધારણનો વિવેચન આગમમાં છે, તેથી તેને જૈન પરંપરાનું પાયો છે. જૈન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, જીવનદર્શન કહી શકાય...
દર્શન અને ચારિત્ર રૂપ ત્રિરત્નની માલિકી આપવાના પાપ-પ્રવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને
સિદ્ધાંતો, નિયમો અને આચારોનું માર્ગદર્શન પંચમગતિના શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય આપવામાં આવેલ છે. જેમાં જણાવેલ આચાર તે અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા સદગુણોની પાલન અવશ્ય માનવીની આત્મસુધારણા કરાવી પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સુત્રોમાં કરી છે. ૨૪
દિવ્યધ્વનિ - મે - ૨૦૧૧)
શકે.