Book Title: Divya Dhvani 2011 05
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 23
________________ ત્ત અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? R (ક્રમાંક - ૯). B B B B B B B B B વલભજી હીરજી “કેવલ' B B B B B B B B B “નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, હું પૂર્ણ શુદ્ધ છું તે નિશ્ચય (પરમાર્થ) અને અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; રાગ-દ્વેષ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે જ્ઞાનની કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, ક્રિયાનો વ્યવહાર. ૨૪૬૫ વર્ષ પહેલા આ ભરતક્ષેત્રમાં દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.” એ જ મુનિધર્મ હતો. સમ્યગુદર્શન, સમ્યકજ્ઞાન અને અપૂર્વ ૯ સમ્યકૂચારિત્રની એકતા તે જ મોક્ષમાર્ગ છે. અન્યથા તે અપૂર્વ અવસરને ધન્ય છે કે જયારે દેહ તે માનવામાં પોતાનું જ મોટું અહિત છે. માત્ર સંયમહેતુ હોય, નગ્ન રહે-વસ્ત્ર નહીં. દ્રવ્ય અને | મુનિ પોતે શરીરને પાણીથી સાફ કરે નહી. ભાવે નિગ્રંથ-દેહનો રાગ નહીં, તેથી રાગનું નિમિત્ત જૈન ધર્મ તે લોકોત્તર માર્ગ છે, તેનો પરિચય કર્યા વસ્ત્ર પણ નહીં. શરીરમાં શાતાની આસક્તિનો જેનો વિના તે સમજાય તેમ નથી. બાહ્ય અને અત્યંતર ભાવ નથી, અશરીરી ભાવે જેનું વર્તન છે એવા મુનિને, નિગ્રંથ દશા વડે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયોગ માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો .’ ર૯ મા વર્ષે શ્રીમદ્જી વર્તે છે. શ્રીમદ્ પોતાને જે સ્થિતિ જોઈએ છે તેની આ ભાવના ભાવે છે. બાર ગાથા સુધી મુનિપણાની ભાવના કરે છે. જિનઆજ્ઞાનું આરાધન કરતા સ્વરૂપ ભાવના છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેયનો વિકલ્પ તૂટીને તદ્દન સ્થિરતા વડે, એ અપૂર્વતાથી “જાશું સ્વરૂપ સ્વદેશ સ્થિરતા વર્તે એવી દશા ક્યારે આવશે તેની આ રે” એટલે કે મોક્ષદશા લેવાના છે. એ નિગ્રંથ દશા ભાવના છે. વડે “પ્રભુઆજ્ઞાએ થાશું તેહ સ્વરૂપ જો.” એટલે કે મુંડભાવ’ મસ્તક, દાઢી આદિના કેશ વધારવા પૂર્ણતાને પામશું. “ધન્ય રે દિવસ આ અહો ! જાગી નહીં. દેહની આસક્તિનો અભાવ જ્યાં વર્તે છે ત્યાં રે શાંતિ અપૂર્વ રે.”એવી સાધકદશાની ભૂમિકામાં ઈન્દ્રિયો અને વિષય કષાયોનું મુંડન હોય જ, અને અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધિ જો' એવી દશા બાહ્ય પણ મુંડન હોય એવો કુદરતી નિમિત્ત-નૈમિત્તિક હોય છે. “કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં* સંબંધ છે. પાંચ ઈન્દ્રિય, ચાર કષાય અને કેશલોચન એ પ્રકારે મુંડન છે. ત્રિકાળ નિયમ છે કે, મુનિધર્મ નિગ્રંથ શરીરને સુધારવા કે સંભાળ કરવાનું તેને હોય નહીં. જ હોય. બાહ્ય પરિગ્રહથી રહિત અને અત્યંતર રાગાદિ “દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો” સ્વરૂપ કષાયથી રહિત, એ રીતે દ્રવ્ય અને ભાવથી નિગ્રંથ આચરણમય સંયમ એ જ્ઞાન સ્વરૂપની રમણતા, હોય ત્યાં નગ્નપણું જ હોય. કોઈ જાતના શસ્ત્ર કે લીનતા, એકાગ્રતા છે. કોઈ કૃત્રિમતા જેમાં નથી એવી અસ્ત્ર વિના હાથ વડે જ કેશનો લોચ કરવાનો વ્યવહાર સહજ નિર્દોષ નિગ્રંથ દશા ત્યાં હોય છે. મુનિપદ છે. જિનશાસનનો ધર્મ તો આમ જ છે. આવી સાધક એટલે નિગ્રંથ માર્ગ વડે કેવળજ્ઞાન પ્રગટ કરવાનો દશા મોક્ષનું કારણ છે. પૂર્ણ શુદ્ધ આનંદઘન આત્માને પ્રયોગ. તેમાં જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર એ જ જ્ઞાન પ્રગટ કરવાનો પ્રયોગ ત્રિકાળ આ જ છે, બીજો નથી. ક્રિયા છે. આ વીતરાગ સ્વરૂપ સાધકની ભૂમિકામાં “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, બાહ્યમાં નગ્નદેહ, નિગ્રંથ દશા સહજ નિમિત્ત હોય પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” એ નિયમ છે, તે નિયમને શ્રીમદ્ જાણતાં હતા. - શ્રી આત્મસિદ્ધિ ગાથા-૩૬ (ક્રમશઃ) | દિવ્યવનિ મે - ૨૦૧૧ inn i n g

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44