________________
(ક્રમશ:)
સ્થાનક છે : ઉપર પ્રમાણે કર્મની વાતો જ કર્મ બંધાય. એટલે આ ઓછા કરવા અને તપ જાણ્યા પછી એમ થાય કે આવા સુખ- દ્વારા લાગેલા કર્મોને ખપાવવાં એ એક માત્ર દુઃખ કાયમ માટે ભોગવવાનાં ! આમાંથી ઉપાય છે. આ મનુષ્યભવમાં આ માટે પ્રયત્ન છૂટવાનો કોઈ ઉપાય જ નહીં ? તીર્થકર કરીને શરૂઆત કરીએ તો અવશ્ય બેડો પાર પડે. ભગવંતોએ જોયું છે કે આત્મા ઉપર આમ, સમકિત (સમ્યગુદર્શન) વિષેનું બિલકુલ કર્મ ન રહે તો એને દેહ ધારણ વિવેચન પૂરું થયું. હવે પછી સમ્યજ્ઞાન વિષે કરવો પડતો નથી – એનું નામ મોક્ષ. સર્વ વિચારીશું. કર્મરહિત થયેલો આત્મા એકદમ લોકની ઉપર જઈ સિદ્ધશિલા ઉપર સ્થિર થઈ જાય
( નિત્ય ગમે ) છે - છેલ્લો જેવો દેહ હોય તેવા આકારનો અને તેટલા કદનો (સહેજ સંકોચાયેલો)
- પૂર્ણિમાબેન શાહ અને એ આત્મા અનંત કાળ સુધી પોતાની
નિત્ય ગમે, નિત્ય ગમે, નિત્ય ગમે રે; અંદરથી જ ઉઠતાં આનંદના ફુવારામાં
| રાજ પ્રભુ નાથ મને નિત્ય ગમે રે. (૧) ડૂબેલો રહે છે. સુખ-દુ:ખના કે જન્મ
| કોઈ ન ગમે, કોઈ ન ગમે, કોઈ ન ગમે રે; મરણના કોઈ વિકલ્પો જ રહેતા નથી.
રાજ વિના આજ મને કોઈ ન ગમે રે. (૨) બધા અરિહંતો – તીર્થકરો મૃત્યુ વખતે – નિત્ય ચાહું, નિત્ય ચાહું, નિત્ય ચાહું રે; નિર્વાણ વખતે દેહ છોડીને મોક્ષે ગયા અને | રાજ એક જ નાથ, બીજો કોઈ ન ચાહું રે. (૩) અત્યારે ત્યાં અનંત આનંદનો અનુભવ ભક્તિ ચાહું, ભક્તિ ચાહું, ભક્તિ ચાહું રે; કરી રહ્યા છે અને એ દશા અનંત કાળ મુક્તિ નહીં, પણ નાથની હું ભક્તિ ચાહું રે. (૪) સુધી ચાલશે.
બોધ ચાહું, બોધ ચાહું, બોધ ચાહું રે; (૬) મોક્ષના જ્ઞાન અને ક્રિયા એ ઉપાયો છે | અમૃત સરીખો હું તો બોધ ચાહું રે. (૫) એમ માનવું તે છઠું સ્થાન છે : ઉપર કહ્યું
વાણી ચાહું, વાણી ચાહું, વાણી ચાહું રે; તેવું મોક્ષનું સ્થાન પામવાની દરેકને ઇચ્છા
| હિતકારી, મોહહારી હું તો વાણી ચાહું રે. (૬) થાય પણ તે શી રીતે મળે એ બહુ ઓછા
ભક્તિ કેરી શક્તિ માગું, મુક્તિ નહીં રે; જાણે છે અને જે જાણે છે તે પૈકી પણ બહુ
ભવોભવ હું ભક્તિ માગું, મુક્તિ નહીં રે. (૭) ઓછા તેના માટે પ્રયત્ન કરે છે.
શરણ ગ્રહું, શરણ ગ્રહું, શરણ ગ્રહું રે; જીવને કર્મ બાંધવાનું મુખ્ય કારણ - મન,
| નાથ તણા ચરણનું હું શરણ ગ્રહું રે. (૮) વચન, કાયાની ક્રિયા, કષાય. (ક્રોધ, માન,
નિત્ય સ્મરું, નિત્ય સ્મરું, નિત્ય સ્મરું રે; માયા, લોભ) અને નોકષાય (હાસ્ય, રતિ,
| સહજાત્મ સ્વરૂપ સ્વામીને હું નિત્ય સ્મરું રે. (૯) અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ) છે. આનું અસ્તિત્વ હોય તો
પરમકૃપાળુદેવને હું નિત્ય સ્મરું રે. | દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧ મા
૧૧