Book Title: Divya Dhvani 2011 05 Author(s): Mitesh A Shah Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ a( શ્રી સરપ્રસાદ )B B B B B B B B B B શ્રીમદ્ રાજચંદ્રજી B B B B B B B B B ( પત્રાંક - ૦૦૬ ) કરીને થાય, પણ કપાયાદિનું વડવા (સ્તંભતીર્થ સમીપ), મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન શુભેચ્છાસંપન્ન આર્ય કેશવલાલ થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર પ્રત્યે, લીંબડી. મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય તથા ઉપશમ (ષાયાદિનું ઘણું જ પ્રણામ પ્રાપ્ત થાય. મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે. કંઈ | મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે રાખી તેવી પરિણતિ કરવી ઘટે. છે’, તેમ જ ‘તૃષ્ણાના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના નથી' ઇત્યાદિ વિગત તથા “ક્ષમાપના અને કર્કટી વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી; અને રાક્ષસીના “યોગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની સપુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત જગતભ્રમ ટળવા માટેનાં વિશેષતા” લખી તે વિગતે હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ” પરિણામ વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી પામ્યથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંય કોઈનું મુખ્યપણું રહી જાય છે. સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે છે, ક્યાંય કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો લખ્યા પરથી વિચારવા યોગ્ય છે. અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને ૧. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો સપુરુષની ‘આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. ક્રમ કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી ભોગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક અભિમાન પણ સંક્ષેપ થાય. | વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે ૨. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની નિર્મળ થાય. તે સત્ય છે. તથાપિ તે વચનોનો વિશેષતા ન લાગે; અને તેથી તેની ઇચ્છા સહેજે એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં મોળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાને આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું | દિવ્યધ્વનિ મે - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૩ |Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44