Book Title: Divya Dhvani 2011 01 Author(s): Mitesh A Shah Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 8
________________ મિથ્યાત્વને છોડી દે. કહેવાય. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, ખોટી શ્રદ્ધા. સરળતા: મનમાં કપટ રાખવું નહિ. મનમાં મિથ્યાત્વ દૂર કરવાનો ઉપાય જણાવતાં - કપટ રાખનાર એવું માને છે કે અમે તો આખી પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી “મૂળ મારગ' માં દુનિયાને છેતરી દઈએ અને સોનું, મોતીના ઢગલે ઢગલો કરી દઈએ. પણ ભગવાન કહે છે કે જ્યારે “એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ મૂ. તું બીજાને છેતરે છે ત્યારે પ્રથમ તો તું પોતે જ ઉપદેશ સદ્દગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ. મ.” પોતાની જાતને છેતરે છે. જેમ કોઈને મારતા પહેલા પ્રથમ કષાયથી પોતાના આત્માનો ઘાત થાય છે. શિષ્ય પૂછે છે કે ભગવાન હું શું કરું તો કોઈ કહે કે સાહેબ મેં તો કેટલાયને મારી નાખ્યા ! મારું મિથ્યાત્વ જાય ? તો સદ્ગુરુદેવ મિથ્યાત્વને તો ભગવાન કહે છે કે, તારા અપરાધના દંડની દૂર કરવા માટે બે વાતો કહે છે. (૧) સદાચાર વ્યવસ્થા આ દુનિયામાં નથી કેમ કે અહીં તો તને સેવો. (૨) સમ્યકજ્ઞાનને પ્રાપ્ત કરો. એકવાર જ ફાંસી અપાય છે. પણ કમની સદાચાર સદાચારને સેવવાથી બુદ્ધિ (ભગવાનની) એવી વ્યવસ્થા છે કે જયાં એકહજાર નિર્મળ થાય અને નિર્મળ થયેલ બુદ્ધિ જ સદ્ગુરુએ વાર નહિ પણ એકલાખ વાર તને ફાંસી મળે. આપેલ બોધને ગ્રહણ કરી શકે. બેમાંથી એક તેને નરકની વ્યવસ્થા કહેવામાં આવે છે. કોઈ પણ ન હોય તો ચાલશે નહિ. કોઈ કહે કે મારી મારે, કાપે, બાળે, શરીરના ટુકડા કરી દે તો પણ પાસે બુદ્ધિ ઘણી છે. તમે ગમે તેવા અઘરા ગ્રંથો જ્યાં સુધી આયુષ્ય કર્મ પૂરું ન થાય ત્યાં સુધી આપો તો પણ હું વાંચી લઉં. તો ભાઈ, ઘણી શરીર પાછું ભેગું થઈ જાય છે પણ મૃત્યુ આવતું બુદ્ધિવાળા મોક્ષે જાય એવું નથી, કારણ કે ઘણીવાર નથી. તું ભલે અહીં હોંશિયારી કરી છૂટી જાય વધારે બુદ્ધિ તે કુબુદ્ધિ હોય છે, જે દુર્ગતિનું કારણ પણ કર્મની વ્યવસ્થામાંથી છૂટી શકીશ નહિ. છે. મોક્ષ પ્રાપ્ત કરવા બહુ બુદ્ધિની જરૂર નથી પણ રૂડી બુદ્ધિની જરૂર છે અને રૂડી બુદ્ધિ ક્યારે જેવું મનમાં વિચારે તેવું જ વાણીથી બોલે આવે ? અને જેવું બોલે તેવું કાયાથી કરે તેનું નામ સરળતા. “મંદ વિષયને સરળતા, સહઆન્ના સુવિચાર; સહઆજ્ઞા : હંમેશાં સત્પરુષોની આજ્ઞા પ્રમાણે ચાલવામાં આપણું કલ્યાણ છે. સ્વચ્છંદથી કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” ચાલવામાં નુકસાન છે. વીતરાગ પરમાત્મા અને - શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાનીઓના રસ્તે ચાલવવાથી આપણું સર્વતોમુખી મંદવિષય આદિ સદ્ગુણો પ્રગટે તો બુદ્ધિ કલ્યાણ થાય છે. રૂડી થાય. બુદ્ધિને નિર્મળ કરવા માટે સદાચાર “સહઆજ્ઞા એટલે આજ્ઞાસહિત વર્તા” સેવવાં, જેથી તે ઝડપથી સદૂગુરુનો બોધ ગ્રહણ કરી શકે. “બાપ થમો, મUI[ તવો !'' મંદવિષય : ઈન્દ્રિયોના વિષયોને લગતા ના થપ્પો એટલે ગુરુની આજ્ઞાનું પાલન પદાર્થો પ્રત્યે રાગદ્વેષ ઘટાડવાં તેને મંદકષાય કરીએ તો આપણને ધર્મની પ્રાપ્તિ થાય છે. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuu/૫Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45