Book Title: Divya Dhvani 2011 01 Author(s): Mitesh A Shah Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ ક8 શ્રી સદગુરુપ્રસાદ " જ શક ક ક ા શ્રીમદ્ રાજચંદ્રજી 柴柴柴柴柴柴柴柴柴 (પત્રાંક - પ૦૦) આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને મુંબઈ, ફાગણ વદ ૫, અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં શનિ, ૧૯૫૧ આવતું નથી. તેની મોહબુદ્ધિમાં સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં શ્રી ડરબન. કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ વખત આવવા પહેલાં તે વિવેક છોડી સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં. અનુભવરૂપ થાય છે. જો કંઇ પણ આ સંસારના માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પોતામાં પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી કર્મનો કર્તા છે', “આત્મા કર્મનો ભોક્તા છે, અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને “નિવૃત્ત થઈ આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો શકવાનાં સાધન છે', એ જ કારણો જેને વિચારે ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છે સંતોષમાં મારો કંઇ સ્વાર્થ નથી. માત્ર તમે કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારલેશથી સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા યોગ બને છે. પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે જ વિનંતિ. ૧. મહાત્મા ગાંધીજી આ૦ સ્વપ્રણામ. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu૩Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45